Analysis with Devanshi।Ground Zero પરથી આજે જાણીશું Dangના Adivasiઓ સાથે થતી રમત! | Jamawat

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024
  • For Advertisement contact on - ads@jamawat.com
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    #devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress

Комментарии • 1,2 тыс.

  • @rajanikantmakwana6607
    @rajanikantmakwana6607 6 месяцев назад +8

    આભાર દેવાશી બેન હકીકત બહાર લાવવા માટે આ લોકો માં શિક્ષણ ની બહુ જ જરૂર છે

  • @_RC_18
    @_RC_18 Год назад +96

    ભગવાનનો આભાર કે કોઈએ આ સમસ્યા પર ધ્યાન આપ્યું.

    • @priyaldesai111
      @priyaldesai111 Год назад

      ruclips.net/video/4safvNckY1E/видео.html આ વાદળી લીટી પર અડો ને જોવો ખ્રિસ્તી મિશનરી વાળા કેવી રીતે લોકો ને મૂર્ખ બનાવે છે.

    • @gamedrivar
      @gamedrivar 6 месяцев назад

      भगवान नई बेटा मोदी ने बोलावो भगवान नई गवर्मेंट ने कहो

  • @bharatvashi7546
    @bharatvashi7546 Год назад +38

    ખૂબ સરસ દેવાંશી બેન. બહાર જે દ્રશ્ય દેખાડવામાં કે દેખાય છે હકિકત માં વાસ્તવિકતા ઘણીવાર અલગ હોય. તમે ખૂબજ મહત્વના મુદ્દા ને સ્પર્શ કર્યો. જમીની વાસ્તવિકતા ધર્મ, શ્રધ્ધા અને માન્યતાઓ વિ. દૂષિત રાજકારણમાં છેવાડાના માનવી, સમાજને ભૂલાય રહ્યો છે, એને ફક્ત સત્તા મેળવવા ના મતદારોજ માત્ર બનાવી રાખ્યા છે

    • @priyaldesai111
      @priyaldesai111 Год назад

      ruclips.net/video/4safvNckY1E/видео.html આ વાદળી લીટી પર અડો ને જોવો ખ્રિસ્તી મિશનરી વાળા કેવી રીતે લોકો ને મૂર્ખ બનાવે છે.

  • @mrmahesh9569
    @mrmahesh9569 Год назад +21

    જે પરમેશ્વર પર વિશ્વાસ કરે તેને સાજાપણ છે

  • @dr.d9159
    @dr.d9159 Год назад +124

    આ પહેલી ચેનલ છે જે આજે હકીકત બતાવે છે .જેના બદલ આભાર 🙏

  • @digishpatel5150
    @digishpatel5150 6 месяцев назад +2

    બધા જ આદિવાસી વિસ્તારમાં આવી પરિસ્થિતિ છે

  • @abhaysinhrajputsstudy7715
    @abhaysinhrajputsstudy7715 Год назад +11

    ખુબ ખુબ અભિનંદન અને આભાર જમાવટ અને ખાસ તો દેવાંશી બેન કે તમે અકલ્પનીય વિસ્તારો ની અને સમાજો ની વાસ્તવિકતા સામે લાવો છો

  • @TheLuciferHill
    @TheLuciferHill 6 месяцев назад +2

    *12:48** સાચી વાત! 👍*
    *12:59** 👍*

    • @Sankalp10M
      @Sankalp10M 6 месяцев назад

      जब क्रिश्चियन मिशनरी आयी, तो अफ्रीकियों के पास ज़मीन थी और मिशनरियों के पास बाइबिल थी। उन्होंने हमें सिखाया कि आंखें बंद करके प्रार्थना कैसे की जाती है। जब हमने हमारी आंखे खोली, तो उनके पास ज़मीन थी और हमारे पास बाइबिल थी।
      - जोमो केन्याटा

  • @masheshmulani4002
    @masheshmulani4002 Год назад +9

    🇮🇳🇮🇳🙏🙏 દેવાનશી બેન તમે આવા,સવાર-સાજ ૩૬૫ પીધેલા ને સવાલ કરો છો,??????

  • @sajanshing9171
    @sajanshing9171 10 дней назад

    ધન્યવાદ દેવાંશીબેન આટલા દુર દુર લોકોની પરિસ્થિતિ જાણો અને સરકાર સુધી પહોંચાડવા બદલ અભિનંદન 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌

  • @hardikdhodia1118
    @hardikdhodia1118 Год назад +11

    ધર્મના આધારે આદિવાસીના ભાગ પાડવા બદલ ખુબ ખુબ આભાર

    • @priyaldesai111
      @priyaldesai111 Год назад

      બની શકે કે કોઈ છેતરપીંડી થી બીમારી મિશનરી દ્વારા ફેલાવા મા આવે હોય. ને ખ્રિસ્તી બનવા પર ચર્ચ ના કોઈ પાણી મા દવા નાખી અપાતા સાજા થતા હોય. જાગો આદિવાસી જાગો

  • @sunilmvkgujaratsunilmvkguj2927
    @sunilmvkgujaratsunilmvkguj2927 24 дня назад +1

    Good good very good videos banaya aapne 👍👍👌👌👍👍👌👌🖐🖐🙏🙏🙏

  • @rgv71
    @rgv71 Год назад +17

    ધર્મ નિરપેક્ષ દેશમાં "ધર્મપરિવર્તન " શબ્દનો ઉપયોગ કેટલા અંશે સાચો/ખોટો?

  • @hiteshbhaipawar
    @hiteshbhaipawar 10 месяцев назад +42

    હું મરી જઈશ પણ ધર્મ પરિવર્તન નહી કરું, સુખ અને દુઃખ આવવાનું છે

    • @mrkabhikabhie4671
      @mrkabhikabhie4671 6 месяцев назад

      आदिवासी वासी भाई को धर्म के लोगो ने बाट दिया हे हिदू गए तो हिदू आदिवासी बना दिए मुस्लिम गए तो मुस्लिम बना दिए ईसाई गए ईसाई बना दिए और ये सारी बात अब आदिवासी समझ गए हे अब आदिवासी सारे धर्म छोड़ रहे हे और सिर्फ आदिवासी बनकर जी रहे हे जैसे राजस्थान के आदिवासी गुजरात के आदिवासी को आदिवासी के जंतर मंतर पर धरना के वीडियो देखना चाहिए पता चलेगा आदिवासी ने धर्म छोड़े हे प्रकृति की पूजा करते हे
      जय आदिवासी

    • @AnilkumarSable
      @AnilkumarSable 6 месяцев назад +5

      ધર્મ પરિવર્તન કોઈ નથી કરતું.
      જીવન પરિવર્તન કરતાં હોય છે.

    • @VishalPatel-ed1xl
      @VishalPatel-ed1xl 5 месяцев назад

      Yea

  • @makawanavijay7656
    @makawanavijay7656 Год назад +9

    ખુબ ખુબ આભાર દેવાંશી બેન..તમારી મીડિયા જમાવટ માં ખુબ જ સારું કર્યે કરી રહ્યા છો....ખાસ તો આ વિસ્તાર માં શિક્ષણ ની કમી સે બાકી કય નાય.......

  • @mrneel8279
    @mrneel8279 Год назад +32

    આદિવાસીઓનો કોઇ ધર્મ નથી.
    જય આદિવાસી...🌾🌿🏹🏹🏹

    • @mohitbhagat6165
      @mohitbhagat6165 Год назад +3

      જય જોહર 🌾🏹🏹 જય આદિવાસી 🏹🌾

    • @kamleshdodiyar4402
      @kamleshdodiyar4402 Год назад +1

      🌳🌴🌱🏹જય જોહર 🏹 જય આદિવાસી 🏹🌳🌴🌱

    • @Facts_about_Science_
      @Facts_about_Science_ Год назад +2

      Jay johar

  • @bariabudhabhai5014
    @bariabudhabhai5014 Год назад +44

    ધર્મ પરિવર્તન રોકવાનુ કામ આશારામ બાપુ કરી શકે.

    • @ramjichauhan4669
      @ramjichauhan4669 Год назад +6

      Aavo Loko ne baltakari pakhandi kahi ne jail ma puravi potani sazi Puri kre che

    • @Anonymous-cq8rp
      @Anonymous-cq8rp Год назад +2

      @@ramjichauhan4669 E court ma proof thayel vastu 6 to koi angadi na chindhi ske

    • @Mahesh_Patel991
      @Mahesh_Patel991 Год назад

      દેવાંશી બેન તમે એ તો બતાવો કે દેશ માં ધર્મ પરિવર્તન કોણે રોક્યું..??

    • @hindukishanmevadaukaidam
      @hindukishanmevadaukaidam Год назад +5

      આસારામ બાપુ ને જો દગો કરીને જેલમાં ના ફગાવ્યા હોત તો આજે આદિવાસી સમાજ નો ઉદ્ધાર થઈ ગયો હોત!
      पालिटिक्स है भाई 😂😂

    • @pronakkumarvarsingbhai746
      @pronakkumarvarsingbhai746 6 месяцев назад

      😂😂😂😂😂😂

  • @Room_no_13
    @Room_no_13 Год назад +5

    સત્ય રજૂ કરતી એકમાત્ર ન્યૂઝ ચેનલ તેથી જ સૌથી લોકપ્રિય ચેનલ છે👍

  • @Gotpadaprimaryschool
    @Gotpadaprimaryschool Год назад +53

    દેવાંશીબેન તમે ખુબ સરસ કામ કરો છો 💐

    • @Gotpadaprimaryschool
      @Gotpadaprimaryschool Год назад +2

      મારાં સૌથી પસંદીદા પત્રકાર છો તમે 💐

    • @jitendrabhoye5378
      @jitendrabhoye5378 Год назад

      Ben બાઈબલ વાચી લિજો તમને સત્ય માર્ગ ખબર પડી જશે મને તમારો contek nabar aapjo ડાંગની બધી ખબર આપીશ આ અંધ શ્રઘi નથી સત્ય બાબત છે

    • @PareshPanasuriya
      @PareshPanasuriya 21 день назад

      Very good 👍 Jay mamadev

  • @yunakonkani8967
    @yunakonkani8967 Год назад +28

    આદિવાસી હિંદુ નથી. આદિવાસી પ્રકૃતિ ઉપાસક છે આદિવાસી હિંદુ મેરેજ એક્ટ, 1955 હેઠળ આવતા નથી .દરેક વ્યક્તિને કોઈપણ ધર્મને અનુસરવાની સ્વતંત્રતા છે - ( કલમ 25 થી 28 ભારતીય બંધારણ). આદિવાસી વનવાસી પણ નથી, આદિવાસી નામ ભૂંસી નાખવા માટે વર્તમાનમાં આપણને વનવાસી કે ધર્મનું નામ આપવામાં આવી રહ્યું છે. આદિવાસી એટલે એવા લોકો કે જેઓ અનાદિ કાળથી ત્યાં રહે છે.
    જાગો ....આદિવાસી ...જાગો ...શિક્ષણ પ્રાપ્ત કરો !
    જય જોહર ....
    Credit:- Konkani Yuna
    AADIWASI is not a Hindu. AADIWASI is nature worshipper. AADIWASI do not come under the Hindu Marriage Act,1955 .Everyone has the freedom to follow any religion - ( articles 25 to 28 Indian constitution) . We are also not a VANVASI , To erase the AADIWASI name, we are being given the name of VANVASI OR RELIGION in the present. Adivasi means people who have lived there since time immemorial.

    • @NNNNNNNNNNN415
      @NNNNNNNNNNN415 Год назад +3

      Sacho vat bhai aamj apde apda samaj ne dharm ma jodavva thi bachavvano 6,Kdk Johar

    • @thakorbhaipatel3778
      @thakorbhaipatel3778 Год назад +4

      👆100% ✅✅✅👍

    • @mohitbhagat6165
      @mohitbhagat6165 Год назад +4

      100% સાચી વાત 👌👍

    • @selfdiscipline5134
      @selfdiscipline5134 Год назад +4

      Prakriti pooja kare e hindu. Christian matra jesus ne mane chhe.

    • @priyaldesai111
      @priyaldesai111 Год назад +2

      Adivasi ne pan devio hoy 6. To khali prakruti na upasak kevi rite. Hindu pan prakruti ni puja kare 6.

  • @AamuAdivasi
    @AamuAdivasi Год назад +167

    દેવાંશી બહેન થોડું બંધારણ સ્ટડી કરો આદિવાસીઓ માટે પોતાના કસ્ટમરી લો હોય છે, જો તેઓ કહે કે આદિવાસી હિન્દુ માંથી ખ્રિસ્તી બન્યા તો સૌ પ્રથમ આદિવાસી ઓ આદિવાસી જ હતા પછી હિન્દુ માં ધર્માંતરણ પામ્યા પછી ખ્રિસ્તીમાં ધર્માંતરણ પામ્યા કારણકે આદિવાસી સમાજ હિન્દુ લગ્ન ધારો લાગુ પડતો નથી જેથી આદિવાસી સમાજ માં છૂટા છેડા કોર્ટમાં થતા નથી બાકી તો તમે બંધારણ નો ઊંડાણમાં અભ્યાસ કરો અને હિન્દુ હોય કે ખ્રિસ્તી બધા જ ધર્મ માં આદિવાસી સમાજ ફસાઈ ને પોતાના પૈસા અને જમીન અને સમય ગુમાવે છે.

  • @danelbhaidineshbhai9698
    @danelbhaidineshbhai9698 Год назад +3

    બહેન એકવાર જામનયામાળ આવો તમને આ બાબતે સારી જાણ મળશે દેવળ પાસે

  • @swamishreeji4344
    @swamishreeji4344 Год назад +16

    હજી ઘણું બધું છે આ બહેને માત્ર ૫૦ ટકા હકીકત બહાર લાવ્યા છે અમે BAPS સંસ્થા માંથી દર વર્ષે ૧૫૦જેટલા ભણેલા યુવાનો ને આજે સંસ્થા ઉકાઇ બાજુના વિસ્તારો માં મોકલે છે હું પણ એકવાર એમાં ગયેલો , દુઃખ આપણને કે એક વિદેશી ધર્મ ભારતમાં આવી કેટલું ખરાબ ધર્મ પરિવર્તન કરે છે.,
    એક પ્રસંગ પણ અમારી સાથે થયેલો અમે ત્યાં ગયેલા ત્યારે ગામ ના પાદરી ને મળ્યા હતા ત્યારે એ પાદરી અમને કહે અમરે ત્યાં લોકો અમદાવાદ વડોદરા અને આજુ બાજુ ના દરેક ગામ થી સારવાર લેવા આવે ને હું પ્રાથના કરું અને holly water આપુ એટલે એમને સારું થઈ જાય.
    પછી મે ચર્ચ જોયું તો મને એમાં અમુક દવાઓ પણ જોવા મળી એટલે મે પાદરી ને પૂછ્યું આ સેના માટે તો તે કહે આ બાસ અહી દર્દી આવે એમના માટે , holy water માં આજ વસ્તુ નાખી અભણ આદિવાસી ને આપી દે એટલે પેલા દર્દી ને ધર્મ ના લીધે સારું થયું લાગે ,
    પછી મે પાદરી ને ત્યાર પૂછ્યું કે તમારી પ્રાથના અને holly water થી આજ સારું આટલા બધા ને થાય છે તો તમે આ પાણી લઈ તમારા ધર્મ ગુરુ પોપ ને આપો તો કેટલું સારું એમને ૧૨ રોગો છે તો એ સ્વસ્થ થઈ જાય,
    પાદરી જવાબ ના આપી શક્યા. પછી મે પૂછ્યું કે કાકા તમારા ઘરે કોઈ મૃત્યુ જ નહિ પામતું હોય તમારી પ્રાથના ના લીધે બધા જીવતા જ રહેતા હસે .
    આ બધું એક જ નિદર્શન છે કે આ લોકો ધર્મ ના નામ પર ધર્મ પરિવર્તન કરે છે .હું એક જ વિનંતી કરીશ કે દરેક યુવાને ભણવાનું પુર્ણ કરી ખાલી ૩દિવસ આ જગ્યા એ જવું ને ધર્મને બચાવવો.

    • @thakorbhaipatel3778
      @thakorbhaipatel3778 Год назад +1

      દેશ આઝાદ થયો પછી જ શિક્ષણ વધ્યુ.
      જો કે જેટલુ વધવુ જોઈએ એટલુ ન વધ્યુ !
      એક ભાઈએ કહ્યુ તે પ્રમાણે 40 વર્ષથી હિન્દુ ધર્મ પાળે છે.
      એ પહેલા આદિવાસીઓ ને હિન્દુ ગણવામા આવતા ન હતા.
      આજે શિક્ષણ હજુ નથી વધ્યુ ,એટલી હોસ્પિટલ પણ નથી વધી પરંતુ મંદિર અને ચર્ચ વધી ગયા.

    • @thakorbhaipatel3778
      @thakorbhaipatel3778 Год назад

      શિક્ષણ હોય તો અંધશ્રધ્ધા માથી બહાર આવી શકે.
      જેથી ધર્મ બદલવાની જરૂર ન પડે.

    • @swamishreeji4344
      @swamishreeji4344 Год назад

      @@thakorbhaipatel3778 તો ભાઈ ૪૦ વર્ષ થી પિકચર ના થીએટર અરે એટલું નહિ ૫૦ કરોડ થી પણ વધુ ની બોલીવુડ ની મૂવી ઓ બને છે , અરે ભાઈ લગ્ન ના ખર્ચ પણ અત્યાર લાખો માં જાય ત્યાર તમારા જેવા સમાજ સેવકોને હોસ્પિટલ ની કેમ યાદ નહિ આવતી , આવા ખોટા ફેલ ફતુર ની જગ્યાએ આપડે હોસ્પિટલો બંધાવી હોય તો કેટલું સારું.પણ આપે કાઈ કર્યું??
      બસ સમાજ ની વાત આવે એટલે મંદિર પર જ નિશાન ભાઈ તમે પણ આજે એ મંદિર ના લીધે જ બચ્યા છો બાકી ક્યાં પાકિસ્તાન જેવી હાલત માં પડ્યા હોત.

    • @swamishreeji4344
      @swamishreeji4344 Год назад +4

      @@thakorbhaipatel3778 આ દેશમાં 2 ચોપડી વધુ ભણી એટલે મંદિર જ નકામું હોસ્પિટલો કરો તો ભાઈ તમારી જાણ માટે કહ્યુ છું તમે જે કંઈ ભણ્યા તે બધું આ મંદિર ની જ દેન છે બાકી આજથી ૧૦૦૦વર્ષે પહેલા મુગલો આવ્યા ત્યાર બધી વિદ્યા સળગાવી જ નાખેલી પણ તોય આ હિન્દુ બચ્યો કારણ મંદિર સાસ્ત્ર બળ્યા પણ સંત જીવતા હતા એમને આ સંસ્કૃતિ ને સાચવી. આજે તમારા થી પણ વધુ ભાને લા હિન્દુ સંસ્કૃતિ પર અધ્યન કરે છે ને તમારે હોસ્પિટલો જોઈએ
      અને એ થી પણ મોટી વાત કહું આયુર્વેદ એ આ મંદિર ધર્મ જ્ઞાન ની જ ભેટ છે બોલો હવે કાઈ કહેશો ? કે મંદિરે ની જગ્યા એ હોસ્પિટલ જોઈએ ?
      તમે ટેકસ સરકાર ને ભરો છો તો એમને કહો કે કરે અને ના કરે તો મંદિર નો શો વાક , આ વસ્તુ માત્ર હિન્દુ જ બોલી શકે અને પણ હલકો હોય ને એજ બાકી સાચો હિન્દુ ક્યારે ના કહે. . મુસલમાન ક્યારે મસ્જિદ ની જગ્યા એ હોસ્પિટલ ની માંગ નહિ કરતો . ધર્મ તેની માટે આદર્શ છે પણ તમારા જેવા અધકચરા ને મંદિર સામે જ વિરોધ ચડે.
      બોલીવુડ વરા ને કહો મૂવી ના બનાવે , સરકાર ને કહો રમતો ipl પાછળ કરોડો ઉડે એની જગ્યા એ આ પૈસા ને હોસ્પિટલ બનાવી જોઈએ, તો સારું આપડે ઠાકોરભાઈ ત્યાં જઈને ક્રાંતિકારી કરો bow badha sambhdse.

    • @shashikantsolanki5853
      @shashikantsolanki5853 6 месяцев назад +1

      ઓનલી જીસસ. તારે પણ ઈ સુ ની જરૂર છે

  • @anilgamit9257
    @anilgamit9257 Год назад +16

    વિસ્તાર પ્રમાણે સમાજના રીત રિવાજ અને ધર્મ ની સાચી માહિતી માટે કોઈ શિક્ષિત અને સમજદાર વ્યક્તિ જોડે માહિતી મેળવવાનો પ્રયાસ કરો.દેવાસીબેન.

    • @MrHarsh-mx1mi
      @MrHarsh-mx1mi Год назад +1

      હાચી વાત

    • @chetanpatel9089
      @chetanpatel9089 6 месяцев назад

      Right 💯

    • @AshishPatel-wi5jc
      @AshishPatel-wi5jc 6 месяцев назад

      અશિક્ષિત શું વિચારે છે એ વધુ મહત્વનું છે ભાઈ. અહીંયા એમને ખબર પડે છે કે નહિ એની પરિક્ષા નથી કરતા પરંતુ શા માટે પરિવર્તન જોવા મળે છે તે જાણવાનો પ્રયાસ છે.

  • @manishdamor128
    @manishdamor128 Год назад +21

    आदिवासी ना हिंदु है ना Christian 🏹🏹🏹🏹

  • @shankermaheshwari3450
    @shankermaheshwari3450 Год назад +2

    હાલમાં છેલ્લા ૨૭ વર્ષ થયાં હિંદુવાદી સરકાર શું કરી રહી છે.

  • @kailashrgamit2545
    @kailashrgamit2545 Год назад +9

    શનિદેવ નહિ સાંઇબાબા 😂😂😂 તાડી ચડી ગઈ

  • @officialMahendraPadvi
    @officialMahendraPadvi Год назад +3

    गुजरात के डांग जिल्हे मे आदिवासी भाई बहन को ईसाई बनाया गया है जबरदस्ती से या अंध श्रध्दा से बनाया गया है इसलिए बहुत सारे अंत्याचार हो रहे है आज भी

    • @BGsJesusSongs
      @BGsJesusSongs Год назад

      Konse atyachar 🤔

    • @Sankalp10M
      @Sankalp10M 6 месяцев назад

      ​@@BGsJesusSongsउनको अंध विश्वास के जाल में फसा कर उनकी जमीन हड़पी जा रही है।

    • @Sankalp10M
      @Sankalp10M 6 месяцев назад

      ​@@BGsJesusSongsजब क्रिश्चियन मिशनरी आयी, तो अफ्रीकियों के पास ज़मीन थी और मिशनरियों के पास बाइबिल थी। उन्होंने हमें सिखाया कि आंखें बंद करके प्रार्थना कैसे की जाती है। जब हमने हमारी आंखे खोली, तो उनके पास ज़मीन थी और हमारे पास बाइबिल थी।
      - जोमो केन्याटा

    • @BGsJesusSongs
      @BGsJesusSongs 6 месяцев назад

      જે લોકોને જબરદસ્તી કરીને ખ્રિસતી બનાવ્યા હશે એ લોકોને શોધી કાઢો અને લાઈવ રિપોર્ટ રજૂ કરો સાક્ષી અને સબૂત સાથે.. અને જે લોકો આવુ કેય છે એ લોકોના ભી ઇન્ટરવ્યૂ લો જેથી તે લોકો સબૂત સાથે ઇન્ટરવ્યૂ આપી શકે.. ત્યારબાદ શિર્ષક ટાઇટલ આપજો કે જબરદસ્તી થાય છે...હકીકત જાણવુ હોય તો મારા ઘરે આવો મે સબૂતો સાથે અને ભારતના લો આેર્ડર વિસે વાતો કરીશુ.. ધન્યવાદ દેવાંસી બેન તમે ડાંગની મુલાકાત લીધી 👌 તમારે હંજી વધુ ઉંડાણ થી તપાસ કરવી જોઈએ.. અમે આજ વિડીયો નો નવો ભાગ જોવા માગીએ છીએ 👌

  • @sanjeshdamor8180
    @sanjeshdamor8180 Год назад +3

    આદિવાસીઓનો કોઈ ધર્મ નથી. સુપ્રિમ કોર્ટ...જય આદિવાસી જય જોહાર જય ભીલ પ્રદેશ

  • @nandanvangirgovshalasanval5848
    @nandanvangirgovshalasanval5848 6 месяцев назад

    જોરદાર, આપની મહેનત ને અભિનંદન

  • @same8055
    @same8055 Год назад +17

    જમાવટ થી જાગૃત નાગરીક ને મીડિયામા એક વાસ્તવિક ન્યુઝ ની આશા ની કિરણ ....જે આગળ સુર્ય ની જેમ પ્રકાશે એવી કુદરત સામે પ્રાર્થના 🙏🏻

    • @priyaldesai111
      @priyaldesai111 Год назад

      ruclips.net/video/4safvNckY1E/видео.html આ વાદળી લીટી પર અડો ને જોવો ખ્રિસ્તી મિશનરી વાળા કેવી રીતે લોકો ને મૂર્ખ બનાવે છે.

  • @sanjaychavda7108
    @sanjaychavda7108 Год назад +3

    મનું કોણ હતા એતો જવાબ હજી નથી મળી યો. છોટુ દાદા વસાવા ઇન્ટ્રિયું માં. જાણી લીધું મનું કોણ હતા

  • @niteshchaudhary5582
    @niteshchaudhary5582 Год назад +18

    ખુબ ખુબ આભાર... ડાંગ પધાર્યા એ માટે..
    પણ હવે તાપી જિલ્લામાં આવજો અને મારા ઘરે જરૂર આવજો.મારો ફોટો અને મારા ઘર ના વિડીઓ ની એક ક્લિપ પણ ન આવશે તે જ મને મંજૂર છે.પણ તમે આવજો.એટલું પણ ઘણું છે.મારા માટે.તમારા જેવા નીડર જરનાલીસ્ટ ના પગ પડવા એ પણ નસીબ ની વાત છે...તમે જે કામ કરો છો એ કામ આજ સુધી ગુજરાત માં તો કોઈ નહિ કરતુ.એક ફક્ત બિહાર ના મનીષ કશ્યપ છે..

  • @AshishPatell
    @AshishPatell 6 месяцев назад +1

    આદિવાસીઓના LC માં હિન્દુ કેમ લખેલું આવે છે. એ પહેલા બહાર લાવો....પછી હિન્દુ માંથી ખ્રિસ્તી કેમ બન્યા એ જુઓ...

    • @jayshreechaudhari9301
      @jayshreechaudhari9301 5 месяцев назад

      Ha Bhai ..potani lc ma to Hindu lkhavine ne rkhe che ne vato moti moti

  • @rogersworld8614
    @rogersworld8614 Год назад +10

    બેન તમે આટલીજ નિષ્ઠા થી આદિવાસી હિન્દૂ, મુસ્લિમ કેવીરીતે બન્યો એ પણ બતાવશો એવી આશા રાખીએ છે ❤️

  • @pravingundya7086
    @pravingundya7086 6 месяцев назад +7

    દેવ્યાંસી બેન સુ તમને ખબર છે કે હિન્દુ ધર્મ માંથી લોકો ક્રિશ્ચન કેમ બને છે હુપણ એક હિંદુ છું મેતમને કેવા માગું છું કે જ્યારે મે 2021 માં ઘણો બીમાર હતો મારી મારવાની જેવી હાલત થઈ ગઈ હતી ત્યારે મે ડૉકટર પાસે ગયો ભગત બુવા પાસે હો ગયો ઘણી જગ્યા એ ફરી વળી યો તોપણ મારું દુઃખ સારું ની થયું દોડ મહિના સુધી મે રાત દિવસ રડતો ને રડતો રહ્યો એક દિવસ પણ મને આરામ નાં મળ્યો અને મે ધારી લીધું કે અવે મારા માટે બધા દરવાજા બંધ થઈ ગયા છે અવે હું નાં બચિસ ત્યારે મારા મામાં એ કીધું કે બધી જગ્યા એ તો ફરી વળ્યો છે તો એકવાર. ✝️ યેશુ મશી પાસે jaene જો એમ કેય ત્યારે મારા મામા ને મેકિધુ કે આમારા હિન્દુ ધર્મ માં 33 કરોડ દેવી દેવતા છે તે મને સારું નાં કરી સક્યા તો પેલા અંગ્રેજોનો દેવ Yesu mashi સુ મને સારો કરશે મે મારા મામા ને કીધું કે મારો જીવ જસે તો ચાલશે પણ હું ધર્મ નાં બદલવાનો મે પેલા અંગ્રેજોના દેવ પર વિશ્વા નાં કરવાનો ત્યારે મારા મમ્મી પપ્પા રડવા લાગ્યા કે બેટા એકવાર તો જઈને જોઈયે મે મારા મમ્મી પપ્પાના આંખોમાં આંસુ જોઈને ક્રિસ્તી લોકો પાસે ગયો ને મે જ્યારે એલોકો પાસે ગયો ત્યારે એ મને કેવાલાગ્યા કે અવે Yesu mashi પર વિશ્વાસ કરી જો અમેલોકો કહેતા છે તું સાજો થઇ જશે ફક્ત યેસુ મશી નાં ઉપર વિશ્વાસ કર કેમકે અમે લોકો તને સાજા ની કરવાના ની મળે પણ યેસુ મશી સાજો કરશે મે વિચાર્યુ કે આટલી જગ્યા એ ફરી વળી યો કઈ ની થીયું ચાલ એકવાર Yesu mashi નાં ઉપર વિશ્વાસ કરીને જોતો છે મેજ્યારે એમના ઉપર વિશ્વાસ કાયરો અને એ ક્રિશ્ચન લોકોએ પ્રથાના. કરી કે પરમેશ્વર આ બાળકને સારું કર તયારે 5. 6 મિનિટમાં જે મારો દોડ મહિના નો દુખાવો હતો પેટમાં તે પલ ભર માં જતો રહ્યો અને મે વિચાર્યુ કે ડોકટરે જે દવા ગોળી આપેલી આરનાથીપં મને સારું ની થીયું ને આલોકો એ મારા માટે પ્રાર્થના કરી ને મારો દુખાવો અચાનક કેવી રીતે દૂર થીયો અને મે સરો થયો ને મેં વિચાર્યું કે આ Yesu mashi કોણ છે તે ને હું જાણવાનો છું ત્યારે એ krichan લોકોએ મને બાઇબલ આપ્યું અને કીધું કે આ વાચતો રહિજે જ્યારે મે વાચ્યું તો મને પેલામાં પેલા ખબર પડી કે Yesu mashi નો જનમ અમેરિકા માં ની પણ એસિયા માં બેથલેમ ગામ માં થયો હતો હું અવે ટૂંકમાં કેવા માગું છું મારી બેન કે યેસુ મશી કોઈનું પણ ધર્મ બદલવા ની આવેલોપં મનુષ્યનું જીવન બદલવા આવેલો યેસુ મસી કેતો હતો બાઇબલ માં લખેલું છે કે પવિત્ર બનો જેવો પરમેશ્વર પવિત્ર છે મનુષ્ય જીવન એ પાપ મય જીવન છે પાપ છોડીને પવિત્ર બનો એજ માટે પરમેશ્વા આવેલો હતો આ જગતમાં . અને લોકો કહેતા છેકે આતો અંગ્રેજોનો દેવ છે ભાઈ બહનો હું તમને કેવા માગું છું કે બાઇબલ માં કંઇપણ જગ્યા એ એમ ની લખેલું મળે કે ક્રિશ્ચન ધર્મ એકજ ધર્મ છે જે માનવતા છે એને હું કેવા માગું છું કે મે મારું જીવન. બદલેલું છે ધર્મ ની કેવા નો તો ઘણું છે પણ આટલું કઈને પૂરું કરુંછું જો તમે વધુ જાણવા માગતા હોય તો 🙏🙏 pleystor પર બાઇબલ એપ મળી રેય dawonlod કરીને વાચકો એકવાર ચીકશ હું કહું છું કે તમારા મનમાં જે વિચાર છે krichan વિશે તેના બધાજ જવાબ મળી જશે..... જય જોહર જય આદિવાસી જઈ જય માનવતા 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👋👋👋👋👋

    • @namastebharatVM
      @namastebharatVM 6 месяцев назад +3

      ભાઈ હવે તુ krichan બની ગીયો છે. એટલે તુ હવે આદિવાસી ની કેવાય.

    • @jayeshgaykawad3983
      @jayeshgaykawad3983 6 месяцев назад

      આટલો વિશ્વાસ હિન્દૂ દેવતાઓ પર રાખ્યો હોત તો પણ સારું થયું ગયું હોય ...શિક્ષણના અભાવ ના કારણે ચાલ્યા કરે બધું

    • @AshishPatel-wi5jc
      @AshishPatel-wi5jc 6 месяцев назад

      ૩૩ કોટી - ૩૩ કરોડ નહિ એટલે સાચા સનાતન ધર્મને જાણ્યો જ નથી તમોએ. 🙏ધર્મ પાળવો માટે દરેક વ્યક્તિ સ્વતંત્ર છે પણ આશા છે કે સરકારી દસ્તાવેજમાં પણ સુધારો કરાવો. લાભ ઈસુ ભગવાનથી જ થાય તો પછી હિન્દુ ધર્મના નામે સરકારી લાભ લેવા કેટલા યોગ્ય? શું હજુ આપને ઈસુ પર વિશ્વાસ નથી?

    • @devthakor3765
      @devthakor3765 22 дня назад

      Jay swaminarayan

    • @devthakor3765
      @devthakor3765 22 дня назад

      Aapda badha no parmeshwar ek che aapda bhagwan name alag alag padiya che ek che a parmatma

  • @GMTvinGroup
    @GMTvinGroup Год назад +3

    દેવાંશી મેડમ હું પણ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકા નો વતની છુ... મારે પણ ડાંગ જિલ્લા અને મારા ગામમાં થયેલું સરકારી કામ અને સામાજિક કામ વિશે તમને interview આપવું છે.... અને તમે જે હિન્દુ- ખ્રિસ્તી ની વાતો પેલાં ભાઈ જોડે કરો છો એ વધારે સારી રીતે વર્ણન કરવું છે..

    • @priyaldesai111
      @priyaldesai111 Год назад

      બની શકે કે કોઈ છેતરપીંડી થી બીમારી મિશનરી દ્વારા ફેલાવા મા આવે હોય. ને ખ્રિસ્તી બનવા પર ચર્ચ ના કોઈ પાણી મા દવા નાખી અપાતા સાજા થતા હોય. જાગો આદિવાસી જાગો

  • @brijeshpateldharampuradiva9888
    @brijeshpateldharampuradiva9888 4 месяца назад

    અભિનંદન.. દેવાંશીબેન..

  • @Harshpawar388
    @Harshpawar388 Год назад +9

    Dharmpur વિસ્તાર માં પણ જજો વલસાડ વિસ્તાર માં

  • @nikunjjani2969
    @nikunjjani2969 Год назад +1

    Khub saras Devangiben ground zero reporting.

  • @mukeshkumarbhagora276
    @mukeshkumarbhagora276 Год назад +26

    बेन, यह पूरा एक सड्यंत्र है बीमार लोगों को अगर ठीक करते हैं तो धर्म बदलानी की क्या जरूरत है, जय आदिवासी 🏹🙏🙏

    • @williesmacwan2839
      @williesmacwan2839 Год назад +2

      Dharam badal k woh khush hai.lokshahi me itna to kar hi sakte he.sawal puchne par usne kaha hum ab dharam parivartan nahi karenge.jawab mil gaya.

    • @tripleh705
      @tripleh705 Год назад +3

      धर्म परिवर्तन का सबसे बड़ा कारण ये हे की खुद को ऊंचा मान ने वाले हिंदू , आदिवासी को हिंदू नही समझते उनसे भेदभाव करते हे नाही उनका साथ देते

    • @thakorbhaipatel3778
      @thakorbhaipatel3778 Год назад

      @@tripleh705
      बिल्कुल सही बात है !
      दुसरा कारण शिक्षा का अभाव, हॉस्पिटल का अभाव ।

    • @priyaldesai111
      @priyaldesai111 Год назад

      બની શકે કે કોઈ છેતરપીંડી થી બીમારી મિશનરી દ્વારા ફેલાવા મા આવે હોય. ને ખ્રિસ્તી બનવા પર ચર્ચ ના કોઈ પાણી મા દવા નાખી અપાતા સાજા થતા હોય. જાગો આદિવાસી જાગો

    • @priyaldesai111
      @priyaldesai111 Год назад

      ​@@williesmacwan2839 બની શકે કે કોઈ છેતરપીંડી થી બીમારી મિશનરી દ્વારા ફેલાવા મા આવે હોય. ને ખ્રિસ્તી બનવા પર ચર્ચ ના કોઈ પાણી મા દવા નાખી અપાતા સાજા થતા હોય. જાગો આદિવાસી જાગો

  • @pateltwinkal2526
    @pateltwinkal2526 Год назад +15

    પ્રભુ ઈસુ જીવન બદલે છે ધર્મ નહીં ⛪✝️ Praise the lord 🙏

    • @kailashrgamit2545
      @kailashrgamit2545 Год назад +2

      તાપી મા ધર્માંતરણ પૂરજોશમાં ચાલે છે.... ભાઇ

    • @vasavasagar8737
      @vasavasagar8737 6 месяцев назад +1

      તો તમે આદીવાસી તહેવાર કેમ નથી ઉજવતા, આદીવાસી દેવને કેમ નથી માનતા

    • @creativerider5054
      @creativerider5054 4 месяца назад +1

      Koy divas Gita vachi joje Jivan ni badhdhu smsya no Javab madi jase

  • @Jait-qv8wq
    @Jait-qv8wq Год назад +3

    બહેન ઉત્તર ગુજરાત માં હિંદુ લોકો માં ઊંચ નીચ આજે ય ગામડા માં છે એનો વિડીઓ બનાવો તો તમને સમજાશે... અહીં commemt કરનારા મિત્રો એ અનુભવે તો ખબર પડે..

  • @bhavnapatel50
    @bhavnapatel50 5 месяцев назад

    ખૂબ જ સરસ કામ..... દેવાંશી બેન... હિંદુ ધર્મ બચાવવો જરૂરી છે

  • @jimisadat-nm6im
    @jimisadat-nm6im Год назад +6

    ગાંધી બાપુને કીધું છે ( એક ગાલ પર તમાચો મારે તો ધરજે બીજો ગાલ આ શબ્દ ગાંધી બાપુ ને નથી કીધો આ પ્રભુ ઈસુ ને કીધો છે. વાસવું હોય તો. માંથી નો ગ્રહઠ અધ્યે 5 કડી 37થી 40સુધી ok બાઇબલ માં લખે લુ છે એટલે તમારી સામે કોઈ કરહીષ્ટિ સામે જવાબ ના આપે.. એટલા માણસો સારા હોયે છે મેડમ

    • @nikunj03
      @nikunj03 Год назад +1

      Je aapna deshne gulam banava aavela ae pan Christian j hata to....

    • @ketanpatadia
      @ketanpatadia 6 месяцев назад

      આટલા જ રસ લઈને ભગવદ્ ગીતા નો અભ્યાસ કર્યો હોત તો બાઈબલ ન વાંચવુ પડ્યુ હોત. અંતે તો પ્રભુ ઈશુના ય ગરબા ગાવા ના હોય તો ક્રૃષ્ણ ના રાસ શું ખોટા હતા?

    • @Sankalp10M
      @Sankalp10M 6 месяцев назад

      જ્યારે ખ્રિસ્તી મિશનરીઓ આવ્યા ત્યારે આફ્રિકનો પાસે જમીન હતી અને મિશનરીઓ પાસે બાઇબલ હતું. તેમણે અમને શીખવ્યું કે કેવી રીતે અમારી આંખો બંધ કરીને પ્રાર્થના કરવી. જ્યારે અમે અમારી આંખો ખોલી, ત્યારે તેમની પાસે જમીન હતી અને અમારી પાસે બાઇબલ હતું. - જોમો કેન્યાટ્ટા

  • @brijeshpatel8056
    @brijeshpatel8056 Год назад

    Khub saras devanshi Ben👌👌👌👌👌👏👏👏

  • @mayankgadhavi8430
    @mayankgadhavi8430 Год назад +3

    ખૂબ સરસ બહેન આ વિડિયો થકી તમે ગુજરાત ની વાસ્તવિકતા છતી કરી સરકાર આની નોંધ લે તેવી આશા......

    • @vasavajyoti7689
      @vasavajyoti7689 Год назад

      Davakhana thi na bane tya aa ni saruaat thay 6 a mem tame na samju sako Kmk doctar pan past ma evu kahe k bhagvan bharose.ok ane bharat des sarv dharm sambhavna thi chale 6 tamne km bik 6 .church thi.??? Same on u....very bed...

  • @greengreen2001
    @greengreen2001 6 месяцев назад +1

    I am Christian from tapi district

  • @fruitfulyouth.5375
    @fruitfulyouth.5375 6 месяцев назад +10

    અનુભવ કરો અને જુવો કે યોહવા કેટલો ઉત્તમ છે

  • @yogeshpatel-ux9qz
    @yogeshpatel-ux9qz 7 месяцев назад

    Great Report ❤

  • @kripalsinh4123
    @kripalsinh4123 Год назад +3

    સની દેવ. નઈ સાંઈ બાબા કેવા માંગે છે ભાઈ 😂

  • @jayeshhalpati1994
    @jayeshhalpati1994 Год назад +2

    Hallelujah amen

  • @yashsepy
    @yashsepy Год назад +25

    Devanshi mam, you are doing great job however we worry about you as this people are very dangerous who are in power. I hope people of Gujarat will have guts like you.

    • @sanjaychaudhary4070
      @sanjaychaudhary4070 Год назад +3

      આટલો સારો ભાવ છે. તો ભાઈ ગુજરાતી માં લખો.. બધાજ તમને સમજી શકે.

    • @yashsepy
      @yashsepy Год назад

      @Nationalist Reload ભાષા માત્ર એક માધ્યમ છે. લાગણીને સમજો. લેપટોપમાં ગુજરાતી ભાષામાં ટાઇપ કરવું મુશ્કેલ છે.

    • @yashsepy
      @yashsepy Год назад +1

      @@sanjaychaudhary4070 ભાષા માત્ર એક માધ્યમ છે. લાગણીને સમજો. લેપટોપમાં ગુજરાતી ભાષામાં ટાઇપ કરવું મુશ્કેલ છે.

  • @rutikchikhalidang2353
    @rutikchikhalidang2353 5 месяцев назад

    આવા લોકો ને ખાસ શિક્ષણ ની જરૂરત છે.

  • @devdangamit114
    @devdangamit114 Год назад +4

    સિસ્ટર આશા રાખું છું કે તમે આવીજ રીતે જેકાઈ બતાવો એ સત્ય અને થથ્ય ની સાથે બતાવશો. જેથી આપની ચેનલ નો વધું ઉપયોગ કરી શકીયે આભાર...🙏

  • @ynathubhaighoghari3583
    @ynathubhaighoghari3583 Год назад +17

    દેવાંસી બેન તમેતો આદીવાસી વિસ્તાર ના મસીહા બની ગયા છો એવુ લાગી રહુછે👍👍👌👌
    Good job

    • @SleepyBambooForest-ie2zu
      @SleepyBambooForest-ie2zu 7 месяцев назад

      મશિહા એટલે ક્રિસ્તીઓન ઈસુ વાળા

  • @ShirishBhaiDhodiyapatel
    @ShirishBhaiDhodiyapatel 2 месяца назад

    Devaanshi bahan tumne khoob khoob aabhar

  • @AamuAdivasi
    @AamuAdivasi Год назад +6

    આદિવાસી હિન્દુ પણ નથી અને ખ્રિસ્તી પણ નથી એટલે હિન્દુ બન્યા એ પણ ધર્માંતરણ અને ખ્રિસ્તી બન્યા એ પણ ધર્માંતરણ.

    • @dipakbhaiyt404
      @dipakbhaiyt404 Год назад

      તમે ખ્રિસ્તી બની જશો પણ આદિવાસી સંસ્કૃતિ નું સુ થેસે જે આપડા બાપ દાદા હજારો વર્ષો ની સાંસ્કૃતિ નું સુ થશે

  • @harsh-jz4jy
    @harsh-jz4jy Год назад

    દેવાંશી બુન તમાંરો વિડિયો અદભુત હોય છે મઝા આવી

  • @ADIVASIYODDHASENA
    @ADIVASIYODDHASENA 7 месяцев назад +8

    જેઓ કહે છે કે આદીવાસી હિંદુ છે તેઓ એક આદીવાસી વ્યક્તિ ને અયોધ્યા રામ મંદિર માં રામ ની મૂર્તિ ના ચરણ સ્પર્શ કરાવી બતાવે.

    • @LokchandThavani-kp5rx
      @LokchandThavani-kp5rx 6 месяцев назад +2

      Chalo.mari.saathye.hoo.karavoo.jhooth.na.felavo.aadivasi.hindu.j.che.

    • @brijeshchaudhari8369
      @brijeshchaudhari8369 6 месяцев назад

      હા..

    • @somarRamesh
      @somarRamesh 6 месяцев назад

      Ram mandir thi tane su faydo thiyo bhai

    • @glory56848
      @glory56848 6 месяцев назад

      ખ્રિસ્તી પાદરીઓ એ આદિવાસી ભોળી, અભણ પ્રજાનું મદદ ના બહાને એવા તો ફસાવ્યા ...બ્રેન વોશ.. એટલા હદે કર્યુ...કે.... ધર્મપરિવર્તન કરેલા લોકો પોતાને 'આદમ ને હવા ' ના છોકરાઓ જ સમજે છે.... 😅😂.....પાદરીઓ ...ને હવે તો ગામેગામ પોસ્ટરો... સેવકો... ને પગાર પણ મળે છે..... ધર્મપરિવર્તન માટે આદિવાસી પ્રજા જ કેમ??? ખ્રિસ્તીઓ ને સ્પેશિયલ બેનિફિટ મળે છે.... જે ખ્રિસ્તી બન્યા એ લોકો ને જ બો મરચુ લાગે..... જે ઈસુ ખ્રિસ્ત એ કહ્યુ જ નથી એ આ લોકલ પાદરીઓ હવે લોકલ બોલીઓ માં જાત જાતનું ભાષણ આપી ને એમની કોમ્યુનિટી વધારવામાં યોગદાન આપી રહ્યા છે ... ભયંકર હદે ધર્મપરિવર્તન ચાલુ જ છે.... બો કટ્ટર છે ...આ કમ્યુનિટી.... 'બિનસાંપ્રદાયિકતા ' ની આડમાં આ બધુ થાય છે ....

    • @Sankalp10M
      @Sankalp10M 6 месяцев назад

      ​@@somarRameshસોમી બેન એ પોતાની જમીન ક્રિશ્ચયન મિશનરી ને આપી ને ચર્ચ બનાવ્યું એના થી શું ફાયદો થયો?

  • @dilipmehta3084
    @dilipmehta3084 7 месяцев назад

    I have been to this area. I m glad you are there for repotting.

  • @vasavabhagubhai4429
    @vasavabhagubhai4429 Год назад +16

    બેન સારૂ શિક્ષણ તો ખિસ્તી ધર્મ વારા જ આપે છે હિંદુ ધર્મ વારા આદિવાસી ઓને સારૂ શિક્ષણ આરોગ્ય કેબીજી મદદ કરવાની જગ્યા એ્મણે ગુલામ બનાવવાનુ વધારે પસંદ કરે છે એટલે અમારા લોકો ખિસ્તી ધર્મ અપનાવે છે જયજોહર જય આદિવાસી ભરૂચ

    • @kennychristian7648
      @kennychristian7648 6 месяцев назад +1

      100%

    • @vasavasagar8737
      @vasavasagar8737 6 месяцев назад +3

      आदिवासी समाज के लिए एकलव्य, मोडेल, आदर्श निवासी, जेसी स्कुल मे पढाना, चाहिये नही की मिशनरी, हमारी संस्कृती को बचाना हे

    • @dashrathpatel3727
      @dashrathpatel3727 6 месяцев назад

      સારુ ભણતર જો ખ્રિસ્તી ધર્મ vara આપતા હોય તો અમારા પટેલ, શાહ, ઠાકોર સમાજ મા કેમ બધાં હવે sixit છે?નોકરી કરે છે? આ એક માન્યતા છે સારુ sixan તમારા ભલા માટે નઈ aena ખ્રિસ્તી ધર્મ ના misson માટે આપે છે? કેમ કોઈ અમારા ત્યાં kanvart કરવા માટે નથી આયો અહીં માર પડે aetke

    • @as30005
      @as30005 6 месяцев назад

      When the missionaries arrived, the Africans had the land and the missionaries had the Bible. They taught us how to pray with our eyes closed. When we opened them, they had the land and we had the Bible.
      - Jomo Kenyatta

    • @Sankalp10M
      @Sankalp10M 6 месяцев назад +1

      जब क्रिश्चियन मिशनरी आयी, तो अफ्रीकियों के पास ज़मीन थी और मिशनरियों के पास बाइबिल थी। उन्होंने हमें सिखाया कि आंखें बंद करके प्रार्थना कैसे की जाती है। जब हमने हमारी आंखे खोली, तो उनके पास ज़मीन थी और हमारे पास बाइबिल थी।
      - जोमो केन्याटा

  • @KETANPATEL-fy8eb
    @KETANPATEL-fy8eb 6 месяцев назад +1

    મોટા ભાગ નુ ધમૅપરીવરતન થઇ ચૂક્યું છે

  • @jaykumarvasava7840
    @jaykumarvasava7840 Год назад +21

    Aadivasi ne adivasi 🏹 reva do .....jay bhim.... Jay hind...

    • @swamishreeji4344
      @swamishreeji4344 Год назад +4

      ભાઇ તું તારા પૂર્વજોએ આપેલ બૌદ્ધ માં જોડા અહી હિન્દુ વારા ની વાત થાય છે . ખોટી જગ્યાએ એન્ટ્રી ના મરાય 😂

    • @jaykumarvasava7840
      @jaykumarvasava7840 Год назад +1

      @@swamishreeji4344 vat barabar chhe tari namo bhudhaayo .... Jay bhim...and abhivyakti ni aazadi chhe atle hu boli saku chhu 🤣

    • @mohitbhagat6165
      @mohitbhagat6165 Год назад +1

      @@swamishreeji4344 આદીવાસી હિન્દુ નથી આદિવાસી ભારતમાજ એખલો નથી વિશ્વમાં બધેજ જોવા મળે છે જેને indigenous peoples ના નામે ઓળખાય છે. આદિવાસી નો કોઇ ધર્મ નથી પ્રકૃતિ પૂજક છે.

    • @Ant_Asti_Prarambh
      @Ant_Asti_Prarambh 6 месяцев назад

      જય ભીમ વાળને કયો કે આદિવાસીઓ ખ્રિસ્ત્રી બની રહ્યા છે એમને બુદ્ધ કે સનાતન માં જોડી રાખો...ઇસ્લામ અને ખ્રિસ્ત્રી એ બૌદ્ધ અને હિન્દૂ બન્ને માટે અસહિષ્ણુ છે...

  • @VasantDesai-i9h
    @VasantDesai-i9h Месяц назад

    Nice coverage of Dang which is my favorite place for environmental & wild life study..you should keep local villager with you who is trustworthy..I am wondering Dang,Dharampur, Kaprada like tribal area since more than 35 years..Nature study & conservation is my main hobby..keep it up your reporting is good..

  • @savitapatel6680
    @savitapatel6680 Год назад +7

    ખુબ આભાર બેન આખો એરીયો આદિવાસી સે

  • @Pradip_zx
    @Pradip_zx 18 дней назад

    Johar devanshi mam ❤
    Adivashi samaj n study ni bv jarrur che mam vadhare aadivashi loko gamda thii belong kre che ana karane study nhi kri sakta ane garib ni majburi na karane loko Christianity apnave che aavu nhi krvu joye
    Johar..🙏🏹🌾
    Jay bhilpradesh 🏹🌾💕🍁👍

  • @dipakgamit4751
    @dipakgamit4751 Год назад +28

    હું આદિવાસી છું,પ્રકૃતિ પ્રેમી છું અને ઈસુ ખ્રિસ્ત નું અનુસરણ કરું છું.

    • @rubenrathva1502
      @rubenrathva1502 Год назад

      Yes brother 💝

    • @akashvasava7059
      @akashvasava7059 Год назад

      Same to you brother 🏹

    • @dipakgamit4751
      @dipakgamit4751 Год назад

      @निखिल जैन જૈન વાણિયાઓ થીત તો મુક્તિ મળી જે આદિવાસીઓ ને વ્યાજ ના બંધન માં રાખતા હતા.

    • @dipakgamit4751
      @dipakgamit4751 Год назад +2

      @निखिल जैन વાણિયા ઓ આદિવાસી ઓને વ્યાજે પૈસા આપતા હતા કે નહિ?અને ઊંચા વ્યાજે વસૂલતા હતા.

    • @akashvasava7059
      @akashvasava7059 Год назад +2

      @निखिल जैन જાતિ અને ધર્મ બંને ભિન્ન બાબતો છે. જાતિ જન્મજાત છે જ્યારે ધર્મ એ વ્યક્તિગત આસ્થા નો વિષય છે.

  • @vasavasantosh6035
    @vasavasantosh6035 6 месяцев назад

    હું આ વિસ્તારમાં રહી ચૂક્યો છું.

  • @JD-xl6br
    @JD-xl6br Год назад +3

    બસ આ સમસ્યાઓ તો બધા લોકો ને ખબર હસે પણ કોઈ તેમના નિરાકરણ માટે ધ્યાન આપવા તૈયાર નથી 😞

  • @lalupawarlalupawar2145
    @lalupawarlalupawar2145 Год назад

    Dang ma aavi ne jamlapada gam aavi ne tame charcha kari khub khub saru church vise thanks

  • @vasavaalbina1754
    @vasavaalbina1754 Год назад +14

    આવો પરખ કરો અને જુવો યહોવા ઉત્તમ છે 🙌

    • @ramanbhaituver2832
      @ramanbhaituver2832 Год назад +1

      Cristian dharma ma lokone mithu mithu boli ullu batavvama aave chhe. Hindu dharma ajje vishwguru thava jai rahyo chhe.

    • @gautambhaigamit4585
      @gautambhaigamit4585 7 месяцев назад

      Vahem છે ભાઈ..

    • @shashikantsolanki5853
      @shashikantsolanki5853 6 месяцев назад

      કેટલા ભગવાન છે? હજારો😂ઈશ્વર એક છે અને ઈસુ છે. ​@@ramanbhaituver2832

    • @shashikantsolanki5853
      @shashikantsolanki5853 6 месяцев назад

      ​@@gautambhaigamit4585તમે જે માનો છે એ ગલત અને ખોટો માર્ગ છે

  • @mukeshsinghrathod2345
    @mukeshsinghrathod2345 Год назад

    Great work mam🙏 thanks for the information 👍

  • @mohanrajput2610
    @mohanrajput2610 Год назад +3

    दुःख को दुर करने के लिए धर्म नहीं हदय परिवर्तन सोच की जरूरत हे 😂😂

    • @dipakgamit4751
      @dipakgamit4751 Год назад

      ईसा मसीह धर्म नही जीवन बदलने इस जगत में आया,read the #hollybible

  • @mukeshdabhi147
    @mukeshdabhi147 6 месяцев назад +1

    આ લોકોને કેટલા અન શ્રદ્ધા ધા માં નાખી દીધેલ છે

  • @williskhedia9762
    @williskhedia9762 Год назад +10

    Our God will bless you sister Abundantly in the name of Jesus Christ 🙏🙏🙏

    • @priyaldesai111
      @priyaldesai111 Год назад

      બની શકે કે કોઈ છેતરપીંડી થી બીમારી મિશનરી દ્વારા ફેલાવા મા આવે હોય. ને ખ્રિસ્તી બનવા પર ચર્ચ ના કોઈ પાણી મા દવા નાખી અપાતા સાજા થતા હોય. જાગો આદિવાસી જાગો

  • @vinachaudhari-ry2op
    @vinachaudhari-ry2op 6 месяцев назад

    Susti karta yahova par visvash ka tu Ane Tara gharna Taran pamse 👏👏
    Onli jesus ⛪⛪

  • @mituvasava5084
    @mituvasava5084 Год назад +5

    Tame viswash karo tame pan adhbut anubhav karso.... Praise the lord...

    • @priyaldesai111
      @priyaldesai111 Год назад

      બની શકે કે કોઈ છેતરપીંડી થી બીમારી મિશનરી દ્વારા ફેલાવા મા આવે હોય. ને ખ્રિસ્તી બનવા પર ચર્ચ ના કોઈ પાણી મા દવા નાખી અપાતા સાજા થતા હોય. જાગો આદિવાસી જાગો

    • @sagarindiangammer5932
      @sagarindiangammer5932 Год назад

      Oh sachche j bhai jay yaha mogi ma 🙏🌾🌾🥀

    • @AshishPatel-wi5jc
      @AshishPatel-wi5jc 6 месяцев назад

      ધર્મનો અર્થ શું થાય ભાઈ?

  • @hiteshchauhan4697
    @hiteshchauhan4697 5 месяцев назад

    Good Coverage to meet Dang .... District

  • @pradippatel4418
    @pradippatel4418 Год назад +40

    Government and RSS should do something on this issue.

    • @motivationaldesai1875
      @motivationaldesai1875 Год назад +1

      Sachi vat bhai

    • @sureshmarvaniya3862
      @sureshmarvaniya3862 Год назад +1

      કઈ મળે ખરું? તો વિચારે

    • @bhartiyasanatani
      @bhartiyasanatani Год назад

      Don't know about the government but ... Rss , vhp and many other have done घर वापसी in these areas , panchmahal, 🙏

    • @Kavipatelyoutube
      @Kavipatelyoutube Год назад +1

      હા ભાઈ દેશ ની મોટી સમસ્યા જ એ છે કે લોકો ને રામ મંદિર ની જ જરૂરિયાત છે. પડોશ માં ટેકનોલોજી ને સહારો બનાવી અને કૃતીમ સૂરજ નો સફળ પ્રયોગ કરી લીધો.

    • @nitinpadvi18
      @nitinpadvi18 Год назад

      BJP, RSS Also Captured by Missionaries in Tribal Belts.

  • @prashantjadav2083
    @prashantjadav2083 6 месяцев назад

    Love from Gujarat Saputara
    Saras interview badhi samj padi 😅😅
    AME Maharashtra border bo near se
    Saputara thi

  • @sanatan_ideology
    @sanatan_ideology Год назад +22

    ઓહો, કેટલી બેવકૂફી ભરી વાતો છે, બહાર લાવવા બદલ આભાર

    • @srrathawa3099
      @srrathawa3099 Год назад +3

      Bekuf bhari to na kehvay pan e loko banana nahi atle bole. Tamne ek vaat kahu tamne a vaat koi sathe thi janva nahi made vadhara ma vadhare Muslim ma kya jati ni sokario sathe love jehad thay chhe a Ema vadhare Brahman ane vaniya loko ni sokrio nu kem avu a jano chho? Tamne khabar pan na hoy a loko brid change kare chhe jo koi Brahman ya vaniya ni sokri sathe love jehad karva thi e agad ni pedhi na sokra sara ane vadhare brain vada peda thay ane amey vasti to vadhava ni chhe. Jya sudhi hindu loko badhi jati ne saman najar thi na jovo to problem hindu loko no chhe ema faydo bija dharma no chhe kem ke jati vaad thi tung thai ne loko Muslim ya Christian banta hoy chhe ej loko pasi hindu loko ne bhagavse atle kyarey jati vad na karvo joia baki to non-vegetarian to aaj kal fashion chhe me ghana badha Brahman vaniya thakur pasi sara sara sunt loko ne manva vada ne khata joya chhe mane garva a chhe ke hu aadivasi hova sata me vagitarian chhu. Maru family pan janm thi.

    • @pgadhvisonalma3500
      @pgadhvisonalma3500 Год назад

      @@srrathawa3099 bhai shabash.. 🙏

  • @nakulkrathod8292
    @nakulkrathod8292 2 месяца назад

    ધર્મ પરિવર્તન રોકી શકે તો આસારામ બાપુ દ્વારા

  • @bhikhabhaimachhar1153
    @bhikhabhaimachhar1153 Год назад +6

    ખૂબ ખૂબ ધન્યવાદ દેવાંશીબેન તમારી એક ચેનલ એવી છે કે આવાં આંતરિયાળ વિસ્તાર ની હકીકત બતાવે છે

  • @samajikpath-xg8ut
    @samajikpath-xg8ut Год назад +1

    ધર્માંતરણ મુદ્દે અભ્યાસ કરવો જરૂરી છે.

  • @TheDangsBestTourismEver
    @TheDangsBestTourismEver Год назад +9

    ડાંગ માં ભણતર ની ખુબ જરૂર છે.. ડાંગ માં બધી ઓફિસ માં આદિવાસી લોકો ને લૂંટે છે.. ભ્રષ્ટાચાર ખુબ મોટા પ્રમાણ માં ચાલે છે..

    • @nitinpadvi18
      @nitinpadvi18 Год назад

      બરાબર એનો ફાયદો ઉઠાવે ધર્માંતરણ કરનાર લોકો.

  • @nareshdabhadia4139
    @nareshdabhadia4139 5 месяцев назад

    ઘણું સારુ ઇતિહાસ હજુ ઘણો જૂનો છે તે પણ જાણવાની જરૂર છે

  • @jitendrasinhrathore3698
    @jitendrasinhrathore3698 Год назад +3

    5:20 પોટલી માસ્ટર 😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @pratapsumniya6393
    @pratapsumniya6393 Год назад +1

    સરસ

  • @AjayPatel-jm8pb
    @AjayPatel-jm8pb Год назад +26

    શિક્ષણ ની જરૂર છે.

    • @TXLIO.R16
      @TXLIO.R16 Год назад

      👌

    • @jaykumarvasava7840
      @jaykumarvasava7840 Год назад

      👌🏻👍🏻

    • @patelmitesh4941
      @patelmitesh4941 Год назад

      Bhai sarkar to Adivashi vistar ma school bandh karavani vat kare se

    • @ashokbhaisolanki1370
      @ashokbhaisolanki1370 Год назад

      દેવાંસી બેન ખુબજ આભાર સાચી માહિતી બદલ

    • @kishanvalvi8021
      @kishanvalvi8021 6 месяцев назад

      શિક્ષણની જરૂર તો છે જ.પણ કડવુ સત્ય એ પણ છે કે આદિવાસીઓમા શિક્ષણ અને સ્વાસ્થ્ય નું કામ પણ મિશનરીઓ એ જ કર્યું છે. એક સમય એવો હતો આ ગરીબ આદિવાસી ઓને કોઈ પૂછતુ ન હતુ . તેવા સમયે શિક્ષણ શું છે. તે બતાવનાર મિશનરી છે. આ બેનને પૂછો તમારો સમાજ તો આજે પણ આદિવાસીઓને નીચ સમજે છે. આજ થી ૨૦ વર્ષ પહેલા ક્યા હતા. જેમ તેમ માંડ આ જ મીશનરી એજ આદિવાસીઓ મા ૮૦% શિક્ષણ પુરું પાડ્યુ છે .

  • @lalupatel3233
    @lalupatel3233 Год назад +2

    Read the The holy Bible.. Madam.... You will get your answer

  • @angryindian7568
    @angryindian7568 Год назад +17

    અહીના ખ્રિસ્તી પાસટર બીમારી માટે પ્રાર્થના કરીને સાજા કરવાની વાત કરે છે મે વરસો સુધી ડાંગ મા નોકરી કરે છે

    • @priyaldesai111
      @priyaldesai111 Год назад

      બની શકે કે કોઈ છેતરપીંડી થી બીમારી મિશનરી દ્વારા ફેલાવા મા આવે હોય. ને ખ્રિસ્તી બનવા પર ચર્ચ ના કોઈ પાણી મા દવા નાખી અપાતા સાજા થતા હોય. જાગો આદિવાસી જાગો

    • @Sankalp10M
      @Sankalp10M 6 месяцев назад

      जब क्रिश्चियन मिशनरी आयी, तो अफ्रीकियों के पास ज़मीन थी और मिशनरियों के पास बाइबिल थी। उन्होंने हमें सिखाया कि आंखें बंद करके प्रार्थना कैसे की जाती है। जब हमने हमारी आंखे खोली, तो उनके पास ज़मीन थी और हमारे पास बाइबिल थी।
      - जोमो केन्याटा

  • @Sankalp10M
    @Sankalp10M 6 месяцев назад

    जब क्रिश्चियन मिशनरी आयी, तो अफ्रीकियों के पास ज़मीन थी और मिशनरियों के पास बाइबिल थी। उन्होंने हमें सिखाया कि आंखें बंद करके प्रार्थना कैसे की जाती है। जब हमने हमारी आंखे खोली, तो उनके पास ज़मीन थी और हमारे पास बाइबिल थी।
    - जोमो केन्याटा

  • @mohitbhagat6165
    @mohitbhagat6165 Год назад +18

    આદિવાસી બામણ વિધિ નથી કરતો આદીવાસી હિન્દુ તો છેજ નઈ આટલી બધી આદિવાસી ની ચિન્તા હોઈ તો આદિવાસી નો અલગ ધર્મ કોડ અમલમાં મુકાવો. Tribe code ને અમલ માં મૂકો જય જોહાર 🌾🏹 જય આદિવાસી 🌾🌾🏹🏹

  • @sanjayhalpati7385
    @sanjayhalpati7385 5 месяцев назад

    બેન હૂ સનાતન ધર્મ નો છૂ પણ મરે પણ કિષન ધર્મ અપનાવો છે પણ કિષન ધર્મ મા કોઈ ધર્મ ગુરૂ મને 100.વર્ષ નૂ જીવન કોઈ લેખીત મા લખી ને આપે તો હૂ ત્યાર છૂ છે દમ કોઈ કિષન ગુરૂ મા ભાઈ સુખ દુઃખ તો જીવન મા આવે અને જાય છે જય શ્રીરામ

  • @parita.patel.593
    @parita.patel.593 Год назад +5

    ખૂબ સરસ સુંદર રીતે સત્ય હકીકત બતાવનાર ટીવી એનકર દેવાંશી જોષી ખૂબ ખૂબ અભિનંદન જમાવટ કરી છે આ યુ ટ્યુબ ચેનલ ના માધ્યમથી, ખૂબ નિકટથી નિખાલસ વાતો દેવાંશી જોષી આપનો સંવાદ સરળતાથી જે રીતે કરો છો ત્યારે આપના અમૂલ્ય મુખારવિંદની પર સરસ્વતી ના આશિષ ઉભરે છે ખુબ ખુબ અભિનંદન દેવાંશી જોષી, આભાર 🙏🌹🥰🌹

  • @mrkabhikabhie4671
    @mrkabhikabhie4671 6 месяцев назад

    मेरे गुजरात के भाईयो और बहनों को में बताना चाहता हूं के आप सभी को आदिवासी धरना जंतर मंतर पर दिल्ली का वीडियो देखना चाहिए और साइंस जर्नी you tube वीडियो देखना चाहिए सत्य की खोज और संग्राम पाटिल के हिंदी वीडियो देखना चाहिए जय आदिवासी

  • @rasit561
    @rasit561 Год назад +35

    ઈસુ પ્રભુ ને જેણે ઓળખ્યો એ મહાન છે, ઈસુ પ્રભુ જીંદગી બદલતા હે એક વાર અનુભવ કરો ☦️⛪😇

    • @brijeshchaudhari8369
      @brijeshchaudhari8369 6 месяцев назад +3

      ખ્રિસ્તી લખાવજો..હવે

    • @Hukum2829
      @Hukum2829 6 месяцев назад +2

      Jay shree ram 🚩

    • @dashrathpatel3727
      @dashrathpatel3727 6 месяцев назад

      😅

    • @ashoknvalvi8333
      @ashoknvalvi8333 6 месяцев назад

      જય આદીવાસી

    • @AshishPatel-wi5jc
      @AshishPatel-wi5jc 6 месяцев назад +2

      સાચા ખ્રિસ્તી હોવ તો સરકારી દસ્તાવેજ(એલ.સી., ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ વગેરે)માં પણ લખાવો ભાઈ

  • @sandipkatiya6692
    @sandipkatiya6692 3 месяца назад

    દેવાંશી બેર આગળ વધુ અને શિક્ષણ મધ્યા ના સુધરી જાય આદિવાસીઓની 4:36
    પો

  • @rakeshbhaigamit4096
    @rakeshbhaigamit4096 6 месяцев назад +11

    બેન ઇસ્વર પિતા ની ઈચ્છા હોય જે આપણ ને આખા જગત ના સરજનહાર છે જેને તમને પણ જન્મ આપ્યો છે તમને દિકરી તરીકે પ્રેમ કરે છે
    જો ઇશ્વરપિતા ની ઈચ્છા હોય તો તમનેજ ઇસ્વર પિતા તેમનો શુભશંદેશ પ્રચાર કરવા ડાંગ જિલ્લામાં મોકલે
    જય ઈશુ એજ મારી પ્રાર્થના 🙏🙏🙏
    આભાર ખુશ રહો

    • @mrkabhikabhie4671
      @mrkabhikabhie4671 6 месяцев назад

      भाई साइंस जर्नी you tube चैनल जोजो एक वार