Maa Vishvambhari TirthYatra Dham stands out from other pilgrimage sites, offering a heavenly atmosphere. It radiates positivity and spirituality. A visit to this place is a must at least once in one's life.
જય શ્રી કૃષ્ણ🙏 માં વિશ્વંભરી તીથૅયાત્રા ધામમાં પ્રવેશતા જ આનંદ નો અનુભવ થાય છે. પ્રકૃતિ ની વચ્ચે સ્થાપિત આ ધામ ખૂબ જ શાંતિ અને સ્વગૅ ની અનુભૂતિ કરાવે છે🙏
જય શ્રી કૃષ્ણ આ ધામ માં જતાજ ખુબજ શાંતિ નો અનુભવ થાય છે.આ અનુભવ મે એક જ નહિ પરંતુ ત્યાં જતાં બધાજ માણસે કરેલો હશે.અને ત્યાં કર્મ નો સિદ્ધાંત,ભક્તિ ની સાચી રીત શીખવે છે.🙏
જય શ્રી કૃષ્ણ...... હું માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ માં પહેલી વખત આવી ત્યારે... મને એક પરમ શાંતિ નો અનુભવ થયો..... બીજા બધાં ધાર્મિક સ્થળો કરતા આ ધામ કંઇક અલગ જ લાગ્યું.....અહીંની સ્વચ્છતા,,અહીંનું અલૌકીક વાતાવરણ,,અહીંની ગીર ગાય ની ગૌશાળા,,તેમજ.... સૌથી અદ્ભૂત એવી માં વિશ્વંભરી ની દિવ્ય સ્વરૂપ મૂર્તિ.......અને અહીં આવતા દરેક લોકોને પ્રેમભાવ થી આવકાર આપતા શ્રી મહાપાત્ર.... આ બધું મન ને એકદમ સ્પર્શી ગયું... ....જયશ્રી કૃષ્ણ.....
મા વિશ્વંભરી તીર્થ યાત્રાધામ ખૂબ જ સુંદર સ્વચ્છ અને અલૌકિક સ્થળ છે વિશ્વંભરી ધામના સ્થાપક શ્રી મહાપાત્ર પ્રેક્ટિકલ કરીને બીજાને પણ જીવન કેમ જીવવું તે શીખવે છે જય શ્રી રામ
When I visited Maa Vishvambhari Tirth Yatra Dham for the first time in March 2022, I felt a certain vibration in the idol. It felt real. It felt like Maa herself is standing there, giving us her blessings. You feel like getting mixed in her identity. Jay Maa Vishvambhari🙏🙏🙏 🪷🪷🪷
આવું ધામ તો ક્યાય જોયું જ નથી...કેટલી સરસ રીતે સત્ય ધર્મ સમજાવે છે. આ ધામના સ્થાપક શ્રી મહાપાત્ર જેવા જીવનમાં ગુરુ મળી જાય તો સાચે જ જીવન સફળ થય જાય....જય માતાજી...જય ખોડિયાર માં 🙏
હું જ્યારે આ માં ના ધામ આવી ને ત્યારે મને ખુબ જ આનંદ થયો અને મને અંદર થી એવું થયું કે જાણે સ્વર્ગ માં આવી ગઈ હોય.. હું માં ના ધામ માં આવી ત્યારે માત્ર આનંદ જ થતો હતો..
ર્મા વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ મા અનુભવ કરીને શ્રી મહાપાત્ર સર્વ માનવ જાતને સનાતન ધર્મની સાચી સમજણ આપી અને વૈદિક સંસ્કૃતિ ને ઉજાગર કરી જીવન જીવી અને શ્રી મહાપાત્ર ના જીવન ને આચરણ મા ઉતારી જીવન જીવી અને જીવાત્માનો ઉદ્ધાર કરીએ જય ર્મા વિશ્વંભરી
વાહ આવી વિચારધારા હજુ અમને ક્યાંય જોવા જ નથી મળી આ નાના નાના બાળકો કેટલુ સરસ બોલી રહ્યા છે આજે જે આપણી સંસ્કૃતિ ભૂલાય ગય છે તે સંસ્કૃતિ ભરીથી ઉજાગર થય રહી છે એવું આ બાળકો માં દેખાય રહ્યું છે માં વિશ્વંભરી ધામ ની મુલાકાત લેવા એક વાર તો અચૂક જ જવુ જોઈએ. જય માં વિશ્વંભરી 🙏
જય શ્રીકૃષ્ણ અમે સૌપ્રથમ આ ધામમાં આવ્યા અને પહેલો પગ મુકતા જ પરમ શાંતિની અનુભૂતિ થઈ. અહીંયાની સ્વચ્છતા અહિંયાના સંસ્કાર,સંસ્કૃતિ જોઈને પ્રાચીન સમયના રામ રાજ્યની છબી નજરે ચડે છે.
જય શ્રી રામ માં વિશ્વંભરી તિર્થ યાત્રા ધામ માંથી આપણી જે વૈદિક સંસ્કૃતિ જે ભુલાય ગય છે તેને ફરીથી ઉજગર કરવાની શરૂઆત આ ધામ માં જોવા મળી છે અતીયાર સુધી અમને ક્યાંય પ્રશ્ન નાં જવાબ નહીં મળ્યા એ જવાબ આ ધામ નાં સ્થાપક શ્રી મહાપાત્ર એ અમને આપ્યાં છે આ મારો અનુભવ છે
राम राम जब हम पहिला बेर माँ विश्वम्भरी तीर्थ यात्रा धाम के दौरा कइनी त हमरा बहुते सकारात्मक आ ऊर्जावान महसूस होला. ओहिजा के हर चीज के कवनो ना कवनो मतलब होला. माँ विश्वम्भरी धाम के दर्शन करे खातिर सबके बहुत सिफारिश कइल जाला
When I visited first time to Maa Vishvambhari tirth yatra dham I feel very positive and energetic. Everything thing overthere have some meaning . Highly recommended everyone to visit MVTYD.
નાના નાના બાળકોને પાયામાંથી જ સાચી સમજણ વૈદિક પરંપરા મુજબ નું આચરણ કેમ જીવાય તેમા વિશ્વંભરી તીર્થ યાત્રા ધામમાં નાના નાના બાળકોને પાયામાંથી જ આપવામાં આવે છે ધન્ય ધન્ય છે શ્રી મહાપાત્ર ને જય મા વિશ્વંભરી
જય શ્રી રામ 🙏 જયારે હું આ ધામમાં પહેલી વાર ગઈ ત્યારે અલગ જ શાંતિ ની અનુભૂતિ થઇ ત્યા ની સ્વચ્છતા જોતાં જ મન પ્રફુલીત થઇ ગયું આવી સ્વચ્છતા આજ સુધી મેં ક્યાય નથી જોઈ.
Maa na dham ma pag mukta j swarg ni anubhuti thaya che. Dham ne mandir ny pn pathshala kaheva ma aave che taviya jivan ni rita shikhva male che...............🙏🌏🌺🌹🌏🙏 🙏jay Shree Ram 🙏
જય શ્રી કૃષ્ણ 🙏 માં વિશ્વંભરી ધામ વિશે મે ઘણું સાંભડ્યું હતું પણ ક્યારેય ગ્યો ના હતો. થોડા દિવસ પહેલા હું મારા પરિવાર સાથે દર્શન કરવા ગયો. ત્યાં ગેટ માં પ્રવેશતા ની સાથે વિશાળ પાર્કિંગ આગળ જતાં મંદિર ના ગેટ ની અંદર પ્રવેશતા જ અલગ અનુભૂતિ થય એક શાંતિ નો અનુભવ થયો.અને આ મંદિર માં કોઈ પણ જગ્યા એ એક કચરો ના જોવા મળ્યો. એવી સ્વછતા રાખવામા આવે છે.આવી સ્વછતા આ ધામ સિવાય ક્યાય નથી જોઈ.અને આગળ જતાં માં ના દર્શન કરવા મદિર માં પ્રવેશતા જ એવો અનુભવ થયો કે જાણે સ્વર્ગ માં આવ્યા હોય સાક્ષાત માં આપડી સામે ઊભા હોય. આ મંદિર જેવુ મંદિર આજ સુધી મે બીજે ક્યાય નથી જોયું . બધાને આ ધામ માં એકવાર દર્શન કરવા જવું જોઈએ.હું ફરીવાર મારા પરિવાર સાથે અને સગાસબંધીઑને લઈ ને આ ધામ માં દર્શન કરવા જઈસ. જય શ્રી કૃષ્ણ 🙏 જય વિશ્વંભરી માં 🙏
જય માતાજી જય મા કુળદેવી હું અહીં ઘણી વખત આવ્યો છું આ સ્થળ ખૂબ જ શાંતિપૂર્ણ અને પ્રેરણાદાયક છે અહીં આપણે જીવન કેવી રીતે જીવવું તે શીખીએ છીએ અહીંના બાળકો પણ પ્રેરણાદાયી છે આ શ્રેય શ્રી મહાપાત્રાને જાય છે
જય માં વિશ્વંભરી 🙏🙏🙏સત્ય ની વાતો જે વર્સો થી ચાલતી આવતી હતી તે આજે શ્રી મહાપાત્ર એ આચરણ માં ઉતારી અને સળતાથી સમજાવ્યું છે. માનવીના જીવનના દરેક પ્રશ્ન નો જવાબ શ્રી મદ ભગવદ્ ગીતામાં છે પણ તેનો પણ નિચોડ કાઢી ને શ્રી મહાપાત્ર એ એક ચપટી માં સમાય તેટલું સહેલું કરી ને આજે આપ્યું છે કે જીવન જીવવા માટે ફક્ત સત્ય આચરણ ની જ જરૂર છે.....પૃથ્વી પર નું સ્વર્ગ એટલે "માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ"
જય શ્રી રામ… આજ સુધી અમે શ્રી રામને માત્ર માનતા ,તેમના ત્યોહારો ઉપર મજા કરતાં , ફટાકડા ફોડતા. આવા કર્મ કરી પ્રકૃતિને નુકશાન પહોંચાડતા. પરંતુ કોઈ દિવસ શ્રી રામને નહી પરંતુ શ્રી રામનુ માનવાનુ છે તેવી અમને કોઈ સમજણ નહોતી આપી. માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ દ્વારા અમને આજે સત્ય સમજ મળી. કેવી સત્ય સમજ..? પહેલા શ્રી રામની પુજા કરતાં , શ્રી કૃષ્ણને ભોગ ધરાવતા તેમની માળા કરતાં , મહાદેવજીને દુધ પાણી ચડાવતાં, શ્રી હનુમાનજીને સિંદુર ચડાવતા અને માત્ર દર્શન કરતાં પરંતુ સત્ય સમજ મળ્યા બાદ શ્રી રામના મર્યાદાના ગુણોને જીવનમાં ઉતાર્યા , તેમના કર્મના સિધ્ધાંતને સમજ્યા , શ્રી કૃષ્ણ એ આપેલ સત્ય અસત્યનો ભેદ સમજાણો , શ્રી કૃષ્ણ એ આપેલ કર્મના સિધ્ધાંતની વાત સમજાણી , મહાદેવજીને હવે દુધ , પાણી ચડાવી પ્રકૃતિનો બગાડ અટકાવીને તે દુધ અને પાણીનો ઉપયોગ સ્વ માટે કર્યો જેથી ભગવાન દ્વારા મળેલ આ દેહનુ ધ્યાન રાખતા થયાં , મહાદેવજી હંમેશા શાંત રહે છે તેનો આ ગુણ જીવનમાં ઉતાર્યો , તેઓમાં રહેલ ધીરજતા , સહનશીલતા જેવા ગુણો જીવનમાં ઉતારતા થયાં , શ્રી હનુમાનજી જેમ સત્યને સાથ આપ્યો અને શ્રી રામની માળા ન કરી અને તેમના દ્વારા આપેલ માર્ગદર્શનને તેના આચરણમાં લાવ્યા તેમ જ અમે આજે શ્રી રામનુ જીવન જોઈ કંઈક શીખી છીએ માત્ર માળા નથી કરતાં. શ્રી હનુમાનજી નારીનુ સન્માન કરતાં તે આજે અમે પણ કરતાં થયા છીએ. આમ આજે વૈદિક સમજ મળી છે. આ બધી સમજ શ્રી મહાપાત્ર આપી રહ્યા છે અને તેમનુ જીવન એક આદર્શ છે તેમના જીવનમાંથી શુધ્ધ આચરણની સમજણ આવી છે. આજે જે કંઈ પરિવર્તન મારા જીવનમાં છે તે માત્રને માત્ર આ ધામ દ્વારા માઁ દ્વારા અને શ્રી મહાપાત્ર દ્વારા આવ્યુ છે. અહીંથી જેવુ ઓરીજનલ સત્ય પીરસવામાં આવે છે તેવુ ૧૦૦% શુધ્ધ સત્ય ક્યાંય મને નથી મળ્યુ.
માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ માં જતાં જ સ્વર્ગ ની અનુભૂતિ થાય છે અને જીવન જીવવાની રીત શીખવા મળે છે અને ફરજ કઈ રીતે નિભાવવી તે શીખવવામાં આવે છે..... જય શ્રી રામ
માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ સવર્ગની અનુભૂતિ કરાવે છે ધામમાં જીવન કેમ જીવું તે રીત શીખવામાં આવે છે.શ્રી મહાપાત્ર એક અનુભવી માર્ગદર્શન પોતાનું કર્મ જાતે કરે એજ પ્રમાણે આપણને શીખ આપે કર્મ કરી આપણા જીવાત્માનો ઉધાર કરી લયે………..🙏🏻🌺🌷🌸🙏🏻 🙏🏻jay shree ram🙏🏻
ખુબ સરસ નાના બાળકોએ બોલી પણ શકતા નથી તેઓએ યુગ પરિવર્તનની તૈયારી બતાવી દીધી છે શ્રી મહાપાત્ર ના આચરણ અને પ્રબળ મહેનત થકી બાળકો આગળ વધ્યા છે જય માં વિશ્વંભરી
જય શ્રી રામ આવુ સરસ મંદિર પહેલા ક્યારેય નથી જોયુ આ ધામ નો ઉદ્દેશ ખુબ જ સરસ છે અને સચોટ છે. અહીયા સત્ય અસત્ય નો ભેદ અને કમૅ નો સિદ્ધાંત ખુબ જ સરસ રીતે સમજાવે છે નાના બાળકો પાસે આટલુ સરસ જ્ઞાન બીજે ક્યાય નથી જોયુ આ ધામ આપણ ને સ્વર્ગ ની અનુભુતી કરાવે છે.
કેટલું સરસ આ માં નું ધામ છે હું અહીં ઘણી વખત જઈ આવિયો છું હું મારા દરેક મહેમાન ને અહી જ લઇ ને આવી ને એમણે એવું સરસ સ્વર્ગ જેવું ધામ બતાવી ને હું ધન્ય થઈ જાવ છું આવી ચોખાઈ , અહીં બતાવા માં આવતી મર્યાદા , ગૌશાળા બીજું ઘણું બધૂ જે જીવન માં શીખવા મળે છે…#જયશ્રીરામ
જય સ્વામિનારાયણ... હમણાં ગયા અઠવાડિયે અમારો પરિવાર સુરત થી અહી દર્શન કરવા આવ્યા હતા મને એમ્ કે બીજા બધા મંદિરો ની જેમ આ મંદિર માં પણ ઉપર ગુંબજ હોય નારિયેળ ફૂલ, હાર ની દુકાનો હોય પણ એવું અહી કઈજ નહતું મંદિર પણબહાર થી મકાન જેવું દેખાય છે પણ જ્યાં અમે મંદિર માં અંદર ગયા તો હું ચકિત થઈ ગઈ જાણે સ્વર્ગ જ નો બનાવ્યું હોય અંદર શાંતિ નો અનુભવ થયો . શ્રી મહાપાત્ર ની પ્રતિમા જે જુલા ઉપર છે તેને જોઈ ને મારા રોમતા ખડા થઈ ગયા અને જુલો તો અદભુત છે આખા વિશ્વ માં નો હોય એવું આ મંદિર છે તમે પણ એકવાર જરૂર થી આવો આ સ્વર્ગ સમાન મંદિર જોવા....!
અલોકિક અને અદ્ભુત આ ધામ છે ત્રણ લોકની સાથે માઁ વિશ્વંભરીના દર્શન કરી ખુબ જ આનંદ આવે અલગ અનુભવ થાય છે. શ્રી કૃષ્ણ અને શ્રી રામના ,શીવ શંકર ના પણ દર્શન કરી શ્રી મહાપાત્ર ૧૭ વૈદિક સદ્ગુણનુ આચરણ કરી આપણને જીવનમા અનુભવ કરવાનુ અને આચરણમા ઉતારવાનુ કહે છે 🙏🏻🙏🏻🙏🏻
अरे वाह क्या बात हे । इतने छोटे छोटे बच्चे सत्य-धर्म् ओर कर्म का मार्ग बता रहे है । यह जगह तो वाकै मे अलौकिक हे। यह धाम की स्वछता तो बहुत हि अच्छी हे। ऐसी स्वछता तो मेने कोई तीर्थ स्थल पर नहिं देखी । #harharmahaadev
જય ગુરુદેવ 🙏 માં વિશ્વંભરી તિર્થ યાત્રા ધામ ના મારા અનુભવ ની વાત કરું તો..... જયારે પહેલી વખત ધામ ની મુલાકાત લીધી અને માં ની આરતી નો લાભ લીધો ત્યારે એવું લાગ્યું કે મન એકદમ સ્થિર અને શાંત થયો ગયુ છે. કોઈ એવી અલૌકિક શક્તિ છે જે વારંવાર અહીં આવવા માટે ઉત્સાહીત કરે છે.
Khub khub saras che aa dham ni savchta tya ni aacharan ni vato tya na loko ni jivan jivani rit Nana badako thi lai ne darek loko k v rite vat karvi k vu vartan karvu k vu maryada ma rahine jivan jivu badhu j ahi na stahpak shree mahapatra khub saras badha ne boli ne nahi pn jivan kai rite jivu samajma kai rite revu aenu practical aacharan kari ne badha ne sikhvadi rahya che....dhany che aava Shree yug purush ne ....Jay maa ambe 🙏🙏🌹
Maa Vishvambhari TirthYatra Dham stands out from other pilgrimage sites, offering a heavenly atmosphere. It radiates positivity and spirituality. A visit to this place is a must at least once in one's life.
જય ભોલેનાથ હર હર મહાદેવ ..સત્ય છે અહીં ઘણું ઘણું સમજવા મળ્યુ અને જોવા પણ મળ્યુ. જીવન ના તમામ પ્રશ્નના જવાબ અહીં છે જ.
જય શ્રી કૃષ્ણ🙏
માં વિશ્વંભરી તીથૅયાત્રા ધામમાં પ્રવેશતા જ આનંદ નો અનુભવ થાય છે. પ્રકૃતિ ની વચ્ચે સ્થાપિત આ ધામ ખૂબ જ શાંતિ અને સ્વગૅ ની અનુભૂતિ કરાવે છે🙏
Bahut achhi bat hai chote balak me itne sanskar....
🙏jay maa vishvambhari🙏
Maa Vishvambhari dham ae aloklk dham che
જય શ્રી કૃષ્ણ ,ધામ માં અનેરો આનંદ અને સંતોષ મળે છે જે બીજે ક્યાંય મળતો નથી.ધામ માં પગ મુકતા જ એક નિરાંત અને સાચી શાંતી નો અનુભવ થાય છે
"जय हो मां विश्वमभरी"🌹🙏🌹 जीवन सुधारवानी तक होय तो ऐ धाम मां नु धाम ऐटलै विश्वमभरी तिथँ धाम छे । 🌷
ખરેખર એકદમ સાચું જ છે
જયમાતાજી
जब में पहली बार यहां गया तो बहुत आनंद आया और कुछ अनोखी अनुभूति के अहसास हुआ मेरे को ये मंदिर बहुत अच्छा लगा।
જય શ્રી રામ
આ ધામ ખૂબ સુંદર અને અલૌકિક છે આ ધામ અતિ રમણિય છે આ ધામ ની પાઠશાળા મા પ્રવેશતા જ સ્વર્ગ ની અનુભૂતિ થાય છે.
જય માં વિશ્વમભરી શ્રી મહાપાત્ર ના ચરણોમાં લાખ લાખ વંદન
વાહ ખૂબ સરસ રીતે નાના નાના બાળકો એ પોતે જીવન માં ઉતારી અને અત્યારે બીજા ને શીખવે છે
જય માં વિશ્વંભરી
જય શ્રી રામ 🙏🙏
જય શ્રી કૃષ્ણ
આ ધામ માં જતાજ ખુબજ શાંતિ નો અનુભવ થાય છે.આ અનુભવ મે એક જ નહિ પરંતુ ત્યાં જતાં બધાજ માણસે કરેલો હશે.અને ત્યાં કર્મ નો સિદ્ધાંત,ભક્તિ ની સાચી રીત શીખવે છે.🙏
માઁ વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ મા જતા જ અદભુત અને અલોકિક શાંતિ ની અનુભૂતિ થાય છે. મન પ્રશન થય જાય છે.
જય માઁ વિશ્વંભરી 🙏🏻
જય શ્રી કૃષ્ણ...... હું માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ માં પહેલી વખત આવી ત્યારે... મને એક પરમ શાંતિ નો અનુભવ થયો..... બીજા બધાં ધાર્મિક સ્થળો કરતા આ ધામ કંઇક અલગ જ લાગ્યું.....અહીંની સ્વચ્છતા,,અહીંનું અલૌકીક વાતાવરણ,,અહીંની ગીર ગાય ની ગૌશાળા,,તેમજ.... સૌથી અદ્ભૂત એવી માં વિશ્વંભરી ની દિવ્ય સ્વરૂપ મૂર્તિ.......અને અહીં આવતા દરેક લોકોને પ્રેમભાવ થી આવકાર આપતા શ્રી મહાપાત્ર....
આ બધું મન ને એકદમ સ્પર્શી ગયું...
....જયશ્રી કૃષ્ણ.....
जय श्री राम .मां विश्वंभरी तीर्थयात्रा धाम में आकार सभी दुख-दर्द चले जाते हैं और साथ ही एक अलग ही एहसास होता है, आनंद आनंद रहता है।
મા વિશ્વંભરી તીર્થ યાત્રાધામ ખૂબ જ સુંદર સ્વચ્છ અને અલૌકિક સ્થળ છે વિશ્વંભરી ધામના સ્થાપક શ્રી મહાપાત્ર પ્રેક્ટિકલ કરીને બીજાને પણ જીવન કેમ જીવવું તે શીખવે છે જય શ્રી રામ
જય શ્રી રામ...માં ની અલૌકિક પાઠશાળા કે જ્યાં જીવન ના સાચા મૂલ્યો શીખવવામા આવે છે.
When I visited Maa Vishvambhari Tirth Yatra Dham for the first time in March 2022, I felt a certain vibration in the idol. It felt real. It felt like Maa herself is standing there, giving us her blessings. You feel like getting mixed in her identity. Jay Maa Vishvambhari🙏🙏🙏 🪷🪷🪷
માં વિશ્વંભરી ધામ માં આવતાજ ખુબ આનંદ ની અનુભૂતિ થાય છે સાચી જીવન જીવવાની ની રીત આ ધામ માથી શિખવવામાં આવે છે જય માં વિશ્વંભરી
આવું ધામ તો ક્યાય જોયું જ નથી...કેટલી સરસ રીતે સત્ય ધર્મ સમજાવે છે. આ ધામના સ્થાપક શ્રી મહાપાત્ર જેવા જીવનમાં ગુરુ મળી જાય તો સાચે જ જીવન સફળ થય જાય....જય માતાજી...જય ખોડિયાર માં 🙏
માં વિશ્વંભરી તીર્થ યાત્રાધામ ખૂબ જ સુંદર, સ્વચ્છ,અલૌકિક અને આનંદ આપે તેવું સ્થળ છે. સ્વર્ગ ની અનુભૂતિ થાય છે
જય શ્રી રામ......🙏
હું જ્યારે આ માં ના ધામ આવી ને ત્યારે મને ખુબ જ આનંદ થયો અને મને અંદર થી એવું થયું કે જાણે સ્વર્ગ માં આવી ગઈ હોય.. હું માં ના ધામ માં આવી ત્યારે માત્ર આનંદ જ થતો હતો..
🙏 jay maa vishvambhari 🙏
Jay maa vishwambhari 🙏🙏🙏
Maa vishwambhari tirth Yatra dham na sthapak Shri mahapatra ji na charno ma vandan 🙏🙏🙏
ર્મા વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ મા અનુભવ કરીને શ્રી મહાપાત્ર સર્વ માનવ જાતને સનાતન ધર્મની સાચી સમજણ આપી અને વૈદિક સંસ્કૃતિ ને ઉજાગર કરી જીવન જીવી અને શ્રી મહાપાત્ર ના જીવન ને આચરણ મા ઉતારી જીવન જીવી અને જીવાત્માનો ઉદ્ધાર કરીએ જય ર્મા વિશ્વંભરી
ખૂબ જ અલૌકિક અને ભક્તિ ની સાચી સમજણ અહીંથી મળે એવું લાગે છે.
વાહ આવી વિચારધારા હજુ અમને ક્યાંય જોવા જ નથી મળી આ નાના નાના બાળકો કેટલુ સરસ બોલી રહ્યા છે આજે જે આપણી સંસ્કૃતિ ભૂલાય ગય છે તે સંસ્કૃતિ ભરીથી ઉજાગર થય રહી છે એવું આ બાળકો માં દેખાય રહ્યું છે માં વિશ્વંભરી ધામ ની મુલાકાત લેવા એક વાર તો અચૂક જ જવુ જોઈએ. જય માં વિશ્વંભરી 🙏
Maa vishwambhari tirthyatra dham temj shree mahapatra thaki malto sandesho darek vyakti mate prennadayak che aa maro anubhav che 🙏🏻🙏🏻
Jay shree Ram 🙏... I had never seen before this type of divine place ✨️
Khubaj saras.
જય માં વિશ્વમભરી શ્રી મહાપાત્ર ના ચરણોમાં લાખ લાખ વંદન કરું છું
જય શ્રી કૃષ્ણ,,,,,જયારે પહેલી વાર ધામે ગયા ત્યારે આ સ્વર્ગ સમાન ધામમાં અદભુત અહેસાસ થયો કે ખરેખર આ જ સત્ય છે,,,,
શ્રી મહાપાત્ર થકી આજે સાચી ભક્તિની રીત સમજાઈ છે,,,,,,,અને ઘર મંદિરની સમજણ મળે છે,,,,,,
જય શ્રીકૃષ્ણ અમે સૌપ્રથમ આ ધામમાં આવ્યા અને પહેલો પગ મુકતા જ પરમ શાંતિની અનુભૂતિ થઈ. અહીંયાની સ્વચ્છતા અહિંયાના સંસ્કાર,સંસ્કૃતિ જોઈને પ્રાચીન સમયના રામ રાજ્યની છબી નજરે ચડે છે.
જીવનનો ખરો આનંદ શું છે?
એને કઈ રીતે માણી શકાય અને જીવન જીવવામાં પણ આનંદ તથા પછી પણ આનંદ. એટલે કે આનંદ આનંદ.
આ શ્રી મહાપાત્ર આચરણથી શીખવી રહ્યા છે.
🙏
જય શ્રી રામ માં વિશ્વંભરી તિર્થ યાત્રા ધામ માંથી આપણી જે વૈદિક સંસ્કૃતિ જે ભુલાય ગય છે તેને ફરીથી ઉજગર કરવાની શરૂઆત આ ધામ માં જોવા મળી છે અતીયાર સુધી અમને ક્યાંય પ્રશ્ન નાં જવાબ નહીં મળ્યા એ જવાબ આ ધામ નાં સ્થાપક શ્રી મહાપાત્ર એ અમને આપ્યાં છે આ મારો અનુભવ છે
અનેરો આનંદ અને સંતોષ મળે છે જે બીજે ક્યાંય મળતો નથી.ધામ માં પગ મુકતા જ એક નિરાંત અને સાચી શાંતી નો અનુભવ થાય છે.🙏
राम राम जब हम पहिला बेर माँ विश्वम्भरी तीर्थ यात्रा धाम के दौरा कइनी त हमरा बहुते सकारात्मक आ ऊर्जावान महसूस होला. ओहिजा के हर चीज के कवनो ना कवनो मतलब होला. माँ विश्वम्भरी धाम के दर्शन करे खातिर सबके बहुत सिफारिश कइल जाला
માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ માં જાતા આનંદ આવે છે, કમૅ નો સિદ્ધાંત અટલ છે, શ્રી મહાપાત્ર અનુભવી માગૅ દશૅન આપે છે 🙏jay maa vishvambhari 🙏#mvtydham
જીવન કેવું જીવવું એ આ જ ધામ માં શીખવા માં આવે છે,
When I visited first time to Maa Vishvambhari tirth yatra dham I feel very positive and energetic. Everything thing overthere have some meaning . Highly recommended everyone to visit MVTYD.
એકદમ સત્ય વાત છે. આપણે આપણું જીવન કેમ જીવવું એ આપણને અહી થી શીખવવામાં આવે છે.
🙏જય માં વિશ્વમભરી 🙏
Maa vishambhari trith yatra dham mathi jivan jivvani sachi rit shikhava ma ave chhe jyathi manav no sarvaangi vikas thay chhe jay siya ram ji ki jay
નાના નાના બાળકોને પાયામાંથી જ સાચી સમજણ વૈદિક પરંપરા મુજબ નું આચરણ કેમ જીવાય તેમા વિશ્વંભરી તીર્થ યાત્રા ધામમાં નાના નાના બાળકોને પાયામાંથી જ આપવામાં આવે છે ધન્ય ધન્ય છે શ્રી મહાપાત્ર ને જય મા વિશ્વંભરી
Jay Mataji
अद्भुत , अकल्पनीय❤
જય શ્રી રામ મારો આ અનુભવ અલોકિક છે જેનું વર્ણન ન થય શકે અદ્ભૂત અને આચરણ સાથે જીવન જીવીએ.🌺🌺
જય ક્ષી રામ .
હું મા વિશ્વંભરી ધામ ગયા એ પહેલાં મારૂ જીવન મા અંધ્ધ શ્રધ્ધા વાળુ હતુ.
જય શ્રી રામ 🙏
જયારે હું આ ધામમાં પહેલી વાર ગઈ ત્યારે અલગ જ શાંતિ ની અનુભૂતિ થઇ ત્યા ની સ્વચ્છતા જોતાં જ મન પ્રફુલીત થઇ ગયું આવી સ્વચ્છતા આજ સુધી મેં ક્યાય નથી જોઈ.
જીવન જીવાની રિત આ ધામ માં સિખવામા આવે છે શ્રી મહાપાત્ર આપ મહાન છો આપના ચરણો માં કોટી કોટી વંદન 🙏🏻
Maa vishvambhari tirth yatra bham ma satya kone kevay te sikhavva ma aavese jivan kevi rite jivvu te sikhavva ma aavese che jay maa vishvambhari
ખરેખર જ્યારે હું પેહલી વાર માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ માં ગઈ હતી ત્યારે મને શ્રી રામ એ શીખવેલી મર્યાદા જોવા મળી
🙏જય શ્રી રામ 🙏
Maa na dham ma pag mukta j swarg ni anubhuti thaya che. Dham ne mandir ny pn pathshala kaheva ma aave che taviya jivan ni rita shikhva male che...............🙏🌏🌺🌹🌏🙏
🙏jay Shree Ram 🙏
धन्य है उस श्रीमान को जितना ऐसा स्वर्ग समान धाम बनाया है 👏🏻
જય શ્રી કૃષ્ણ 🙏
માં વિશ્વંભરી ધામ વિશે મે ઘણું સાંભડ્યું હતું પણ ક્યારેય ગ્યો ના હતો. થોડા દિવસ પહેલા હું મારા પરિવાર સાથે દર્શન કરવા ગયો. ત્યાં ગેટ માં પ્રવેશતા ની સાથે વિશાળ પાર્કિંગ આગળ જતાં મંદિર ના ગેટ ની અંદર પ્રવેશતા જ અલગ અનુભૂતિ થય એક શાંતિ નો અનુભવ થયો.અને આ મંદિર માં કોઈ પણ જગ્યા એ એક કચરો ના જોવા મળ્યો. એવી સ્વછતા રાખવામા આવે છે.આવી સ્વછતા આ ધામ સિવાય ક્યાય નથી જોઈ.અને આગળ જતાં માં ના દર્શન કરવા મદિર માં પ્રવેશતા જ એવો અનુભવ થયો કે જાણે સ્વર્ગ માં આવ્યા હોય સાક્ષાત માં આપડી સામે ઊભા હોય. આ મંદિર જેવુ મંદિર આજ સુધી મે બીજે ક્યાય નથી જોયું . બધાને આ ધામ માં એકવાર દર્શન કરવા જવું જોઈએ.હું ફરીવાર મારા પરિવાર સાથે અને સગાસબંધીઑને લઈ ને આ ધામ માં દર્શન કરવા જઈસ.
જય શ્રી કૃષ્ણ 🙏
જય વિશ્વંભરી માં 🙏
શ્રી માહાપાત્ર ના શરણમાં કોટી કોટી વંદન તીર્થ યાત્રા ધામ માંથી જીવન કેમ જીવવું ત શીખવા મળે છે જય જય માં વિશ્વાભરી
શ્રી મહાપાત્ર ના સાત ધર્મના કર્મના પ્રતાપે અમને અમારા ઘર મંદિરમાં પરમ શાંતિનો અનુભવ થાય છે એવું મને શીખવાડવામાં આવ્યું જય માં વિશ્વંભરી
Bahut Achi Bat Hai Chote Balak Me Itne Sanaskar...
માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ ના પ્રણેતા શ્રી મહાપાત્ર ને લાખ લાખ વંદન.
ખરેખર આ મંદિર કઈક અલગ જ છે.અહી ખુબ જ શાંતિ મળે છે.અને જીવન કેમ જીવવું તે શીખવા મળે છે.તો આ ધામ ની મુલાકાત અવશ્ય બધા એકવાર લેજો.
આ ધામ જીવન જીવવાની રીત શીખવતું આ ધામ છે આ ધામ ની અંદર જતા જ સ્વર્ગ લોક ની અનુભૂતિ થાય છે .
જય શ્રી રામ
ખરેખર આ ધામ અદ્ભૂત અને અલૌકિક છે જ્યાં આનંદની અનુભૂતિ થાય છે
જય શ્રી કૃષ્ણ
ખૂબ જ સરસ અલૌકિક સ્વર્ગ સમાન મંદિર છે. ખૂબ જ શાંતિ નો અનુભવ થાય છે.
જય માતાજી જય મા કુળદેવી હું અહીં ઘણી વખત આવ્યો છું આ સ્થળ ખૂબ જ શાંતિપૂર્ણ અને પ્રેરણાદાયક છે
અહીં આપણે જીવન કેવી રીતે જીવવું તે શીખીએ છીએ અહીંના બાળકો પણ પ્રેરણાદાયી છે આ શ્રેય શ્રી મહાપાત્રાને જાય છે
Atla nana balko ketlu Saras samjavi gya sache j Sansakar paya mathi apva joyiye
🙏🙏Jay mataji 🙏🙏
અદભુત છે આ નાના બાળકો ના સંસ્કાર અને અદભુત છે આ મંદિર. આ મંદિરે જ્યારે પણ જાવ છું ત્યારે મગજ નો બધો થાક ઉતરી જાય છે...જય માતાજી.જય માં મોગલ...
જય માં વિશ્વંભરી 🙏🙏🙏સત્ય ની વાતો જે વર્સો થી ચાલતી આવતી હતી તે આજે શ્રી મહાપાત્ર એ આચરણ માં ઉતારી અને સળતાથી સમજાવ્યું છે. માનવીના જીવનના દરેક પ્રશ્ન નો જવાબ શ્રી મદ ભગવદ્ ગીતામાં છે પણ તેનો પણ નિચોડ કાઢી ને શ્રી મહાપાત્ર એ એક ચપટી માં સમાય તેટલું સહેલું કરી ને આજે આપ્યું છે કે જીવન જીવવા માટે ફક્ત સત્ય આચરણ ની જ જરૂર છે.....પૃથ્વી પર નું સ્વર્ગ એટલે "માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ"
જય શ્રી રામ… આજ સુધી અમે શ્રી રામને માત્ર માનતા ,તેમના ત્યોહારો ઉપર મજા કરતાં , ફટાકડા ફોડતા. આવા કર્મ કરી પ્રકૃતિને નુકશાન પહોંચાડતા. પરંતુ કોઈ દિવસ શ્રી રામને નહી પરંતુ શ્રી રામનુ માનવાનુ છે તેવી અમને કોઈ સમજણ નહોતી આપી. માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ દ્વારા અમને આજે સત્ય સમજ મળી. કેવી સત્ય સમજ..? પહેલા શ્રી રામની પુજા કરતાં , શ્રી કૃષ્ણને ભોગ ધરાવતા તેમની માળા કરતાં , મહાદેવજીને દુધ પાણી ચડાવતાં, શ્રી હનુમાનજીને સિંદુર ચડાવતા અને માત્ર દર્શન કરતાં પરંતુ સત્ય સમજ મળ્યા બાદ શ્રી રામના મર્યાદાના ગુણોને જીવનમાં ઉતાર્યા , તેમના કર્મના સિધ્ધાંતને સમજ્યા , શ્રી કૃષ્ણ એ આપેલ સત્ય અસત્યનો ભેદ સમજાણો , શ્રી કૃષ્ણ એ આપેલ કર્મના સિધ્ધાંતની વાત સમજાણી , મહાદેવજીને હવે દુધ , પાણી ચડાવી પ્રકૃતિનો બગાડ અટકાવીને તે દુધ અને પાણીનો ઉપયોગ સ્વ માટે કર્યો જેથી ભગવાન દ્વારા મળેલ આ દેહનુ ધ્યાન રાખતા થયાં , મહાદેવજી હંમેશા શાંત રહે છે તેનો આ ગુણ જીવનમાં ઉતાર્યો , તેઓમાં રહેલ ધીરજતા , સહનશીલતા જેવા ગુણો જીવનમાં ઉતારતા થયાં , શ્રી હનુમાનજી જેમ સત્યને સાથ આપ્યો અને શ્રી રામની માળા ન કરી અને તેમના દ્વારા આપેલ માર્ગદર્શનને તેના આચરણમાં લાવ્યા તેમ જ અમે આજે શ્રી રામનુ જીવન જોઈ કંઈક શીખી છીએ માત્ર માળા નથી કરતાં. શ્રી હનુમાનજી નારીનુ સન્માન કરતાં તે આજે અમે પણ કરતાં થયા છીએ. આમ આજે વૈદિક સમજ મળી છે. આ બધી સમજ શ્રી મહાપાત્ર આપી રહ્યા છે અને તેમનુ જીવન એક આદર્શ છે તેમના જીવનમાંથી શુધ્ધ આચરણની સમજણ આવી છે. આજે જે કંઈ પરિવર્તન મારા જીવનમાં છે તે માત્રને માત્ર આ ધામ દ્વારા માઁ દ્વારા અને શ્રી મહાપાત્ર દ્વારા આવ્યુ છે. અહીંથી જેવુ ઓરીજનલ સત્ય પીરસવામાં આવે છે તેવુ ૧૦૦% શુધ્ધ સત્ય ક્યાંય મને નથી મળ્યુ.
આ ધામ બનાવવામાં સમગ્ર દેવી દેવતા ઓ પણ આવેલા છે 100%સતય છે અમારા બધા નો અનુભવ છે....
માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ માં જતાં જ સ્વર્ગ ની અનુભૂતિ થાય છે અને જીવન જીવવાની રીત શીખવા મળે છે અને ફરજ કઈ રીતે નિભાવવી તે શીખવવામાં આવે છે.....
જય શ્રી રામ
માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ સવર્ગની અનુભૂતિ કરાવે છે ધામમાં જીવન કેમ જીવું તે રીત શીખવામાં આવે છે.શ્રી મહાપાત્ર એક અનુભવી માર્ગદર્શન પોતાનું કર્મ જાતે કરે એજ પ્રમાણે આપણને શીખ આપે કર્મ કરી આપણા જીવાત્માનો ઉધાર કરી લયે………..🙏🏻🌺🌷🌸🙏🏻
🙏🏻jay shree ram🙏🏻
જો જીવન માં સાચી શાંતિ નો અનૂભવ કરવો હોય તો એકવાર માઁ વિશ્વંભરી તિર્થ યાત્રા ધામ ની અવશ્ય મુલાકાત લેવી જોઈએ...🙏💯
Jay Maa vishvambhari
ખુબ સરસ નાના બાળકોએ બોલી પણ શકતા નથી તેઓએ યુગ પરિવર્તનની તૈયારી બતાવી દીધી છે શ્રી મહાપાત્ર ના આચરણ અને પ્રબળ મહેનત થકી બાળકો આગળ વધ્યા છે જય માં વિશ્વંભરી
इस मां विश्वंभरी तीर्थ यात्रा धाम में हमें जीवन जीने की शैली ओर प्रकृति के नियम सीखने मिलते हे।
જય માં વિશ્વંભરી
જય શ્રી રામ આવુ સરસ મંદિર પહેલા ક્યારેય નથી જોયુ આ ધામ નો ઉદ્દેશ ખુબ જ સરસ છે અને સચોટ છે. અહીયા સત્ય અસત્ય નો ભેદ અને કમૅ નો સિદ્ધાંત ખુબ જ સરસ રીતે સમજાવે છે નાના બાળકો પાસે આટલુ સરસ જ્ઞાન બીજે ક્યાય નથી જોયુ આ ધામ આપણ ને સ્વર્ગ ની અનુભુતી કરાવે છે.
શ્રી મહાપાત્ર બાળકોને સનાતન સંસ્કૃતિ અનુસાર જીવન જીવવાની કળા શીખવી રહ્યા છે 🙏જય શ્રી રામ
કેટલું સરસ આ માં નું ધામ છે હું અહીં ઘણી વખત જઈ આવિયો છું હું મારા દરેક મહેમાન ને અહી જ લઇ ને આવી ને એમણે એવું સરસ સ્વર્ગ જેવું ધામ બતાવી ને હું ધન્ય થઈ જાવ છું આવી ચોખાઈ , અહીં બતાવા માં આવતી મર્યાદા , ગૌશાળા બીજું ઘણું બધૂ જે જીવન માં શીખવા મળે છે…#જયશ્રીરામ
આ ધામની પાઠશાળામાં બેસતા સ્વર્ગ નો અનુભવ થાય છે. હું જ્યારે પહેલી વખત ગઈ ત્યારે આશ્ચર્ય થઈને બધું જોતી જ રહી ગઈ......
ખુબ સરસ આ શ્રેય શ્રી મહાપાત્ર નેં જાય છે
જય સ્વામિનારાયણ...
હમણાં ગયા અઠવાડિયે અમારો પરિવાર સુરત થી અહી દર્શન કરવા આવ્યા હતા મને એમ્ કે બીજા બધા મંદિરો ની જેમ આ મંદિર માં પણ ઉપર ગુંબજ હોય નારિયેળ ફૂલ, હાર ની દુકાનો હોય પણ એવું અહી કઈજ નહતું મંદિર પણબહાર થી મકાન જેવું દેખાય છે પણ જ્યાં અમે મંદિર માં અંદર ગયા તો હું ચકિત થઈ ગઈ જાણે સ્વર્ગ જ નો બનાવ્યું હોય અંદર શાંતિ નો અનુભવ થયો . શ્રી મહાપાત્ર ની પ્રતિમા જે જુલા ઉપર છે તેને જોઈ ને મારા રોમતા ખડા થઈ ગયા અને જુલો તો અદભુત છે આખા વિશ્વ માં નો હોય એવું આ મંદિર છે તમે પણ એકવાર જરૂર થી આવો આ સ્વર્ગ સમાન મંદિર જોવા....!
Must visit maa vishvambhari tirthyatra dham
Jay maa vishvambhari 🙏
અલોકિક અને અદ્ભુત આ ધામ છે ત્રણ લોકની સાથે માઁ વિશ્વંભરીના દર્શન કરી ખુબ જ આનંદ આવે અલગ અનુભવ થાય છે.
શ્રી કૃષ્ણ અને શ્રી રામના ,શીવ શંકર ના પણ દર્શન કરી શ્રી મહાપાત્ર ૧૭ વૈદિક સદ્ગુણનુ આચરણ કરી આપણને જીવનમા અનુભવ કરવાનુ અને આચરણમા ઉતારવાનુ કહે છે
🙏🏻🙏🏻🙏🏻
👌👌🙏🌎Weri nc Jay maa vishavambhari 🙏👌
અલૌકિક આનંદ અને શક્તિ ni ઓળખ આ.....સ્વર્ગ સમાન ધામ ma થાય છે અકલ્પનીય ધામ....માં વિધાતા vishvambhari માતા nu છે ❤❤❤❤❤
બીજા મંદિર કરતા માં વિશ્વંભરી ધામ અલગ છે અમે અહી ગયા તા અહી મંદિર નહી પણ પાઠશાળા કહેવામાં આવે છે અહી જીવન જીવવા ની સાચી રીત જાણવા મળે છે.
કમૅયોગી યુગપુરુષ શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન🙏🙏🙏 મા વિશ્વંભરી તીથૅયાત્રા ધામ રાબડા🙏
શ્રી મહાપાત્ર આપણને સાચું જીવન જીવવાની રીત શીખવાડી મહાપાત્ર એ આપણને ભુલાયેલી સંસ્કૃતિ ને પાછી કેમ ઉજાગર કરવી તે પણ શીખવાડ્યું.
🙏
Spiritual and amazing to place ✨️
Jay Maa Vishvambhari 🌹🙏🏻
જય શ્રી કૃષ્ણ
હું આ ધામમાં પહેલી વખત ગઈ ત્યારે મને ખૂબ જ પોઝિટિવ વાઇબ્રેશન નો અનુભવ થયો ધન્ય છે આ બનાવનાર ને.
अरे वाह क्या बात हे । इतने छोटे छोटे बच्चे सत्य-धर्म् ओर कर्म का मार्ग बता रहे है । यह जगह तो वाकै मे अलौकिक हे। यह धाम की स्वछता तो बहुत हि अच्छी हे। ऐसी स्वछता तो मेने कोई तीर्थ स्थल पर नहिं देखी । #harharmahaadev
માં વિશ્ચંભરી ઘામ ખુબજ સરસ અને અલોકિક છે ધામની અંદર ખૂબજ સ્વછતા રાખવા મા આવિ છે જય શ્રી કૃષ્ણ
જય ગુરુદેવ 🙏 માં વિશ્વંભરી તિર્થ યાત્રા ધામ ના મારા અનુભવ ની વાત કરું તો..... જયારે પહેલી વખત ધામ ની મુલાકાત લીધી અને માં ની આરતી નો લાભ લીધો ત્યારે એવું લાગ્યું કે મન એકદમ સ્થિર અને શાંત થયો ગયુ છે. કોઈ એવી અલૌકિક શક્તિ છે જે વારંવાર અહીં આવવા માટે ઉત્સાહીત કરે છે.
અરે વાહ ભાઈ અહિયાં અમે ગયેલા સત્ય છે અહિયાં પુરે પૂરું તમે આ યૂટ્યુબ ના માધ્યમ થી બધા લોકો સુધી પોહચાડ્યું..
A different feeling is experienced as soon as one enters this Dham.
Khub khub saras che aa dham ni savchta tya ni aacharan ni vato tya na loko ni jivan jivani rit Nana badako thi lai ne darek loko k v rite vat karvi k vu vartan karvu k vu maryada ma rahine jivan jivu badhu j ahi na stahpak shree mahapatra khub saras badha ne boli ne nahi pn jivan kai rite jivu samajma kai rite revu aenu practical aacharan kari ne badha ne sikhvadi rahya che....dhany che aava Shree yug purush ne ....Jay maa ambe 🙏🙏🌹