Aarti | Maa Vishvambhari TirthYatra Dham
HTML-код
- Опубликовано: 10 фев 2025
- Producer : Avixit Kakadiya
WEBSITE : www.jaymaa.org/
FACEBOOK : / mvtydham
INSTAGRAM : / mvtydham
TWITTER : / mvtydham
માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ - રાબડા, તા.જી વલસાડ ( ગુજરાત )
માં વિશ્વંભરી ની આરતી કરી ને મનને શાંતિ મળે છે 🙏
જય માં વિશ્વમભરી શ્રી મહાપાત્ર ના ચરણોમાં લાખ લાખ વંદન
Maa ni arti krvathi man pavitra bane che ane khubaj anand thay che 🙏🌺
સવાર સાંજ મા આરતી કરવાથી ખરાબ કર્મ ધોવાય છે જય હો માં વિશ્વંભરી ❤
Maa ni aarti karva thi ane niti niyam ma rahevathi adbhut ane alaukik darsan thay chhe
અદભુત અદભુત આના સિવાય કોઈ શબ્દ નથી માંના દર્શન અને આ માની આરતી સાંભળીને એવું લાગે છે કે જાણે મા સ્વર્ગમાં હોય અને આ આરતી સ્વર્ગમાં જ થતી હોય તેવો અનુભવ થાય છે.
Maa ni aarti karvathi jivan ma ghani samjan shakti pan aave chhe jay ho maa vishvambhari
आदिशक्ति पराशक्ति माँ विश्वंभरी को कोटि कोटि वंदन 🙏🏻🕉️🔱
Hirmal solanki
આરતી સાંભળીને મનને શાંતિ મળે છે અને આનંદ ની અનુભૂતિ થાય છે..
Dixit
જય માં વિશ્વંભરી માતાજી 🙏🙏🙏🌺🌺🌺
😊😊 જય માં વિશ્વંભરી મહાપાત્ર શરણમાં કોટી કોટી વંદન આરતી સાંભળવાથી મનની શાંતિ થાય છે અને મન પ્રફુલ થાય છે
Maa dharti upar aavya chhe to satya na raste chali niyam nu palan kari pami jaiye jay maa vishvambhari
Mahapatra tamara charno ma koti koti vandan jay maa vishvambhari Jay maa vishvambhari Jay maa vishvambhari
ખરેખર માઁ ની આરતી અદભુત છે આરતી સાંભળવાથી બહુ જ શાંતિ નો અહેસાસ થાય છે .
માં વિશ્વંભરી ની આરતી 20 મિનિટ સવાર સાંજ નિયમિત કરવાથી આખા દિવસ નો થાક ઉતરી જાય છે... મન પ્રફુલ્લિત થાય છે આપણી અંદર ની સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય છે....
જય માં વિશ્વંભરી 🙏
Maa ni Aarti karvathi anero Anand Ave chhe..... Jay ho maa vishavmbhari 🙏🏻
માં ની આરતી કરવાથી મનને શાંતિ મળે છે જય માં વિશ્વભરી ❤😊
🙏🙏આરતી હરરોજ કરીએ છીએ મન અલગ અનુભવ થાય 🙏જય મા વિશ્વંભરી મા🙏
માં ની આરતી ખૂબ અલગ અને અલૌકીક છે.. તેનાથી મન ને ખૂબ શાંતિ મળે છે
સંસ્કાર એજ સાચી સંપત્તિ છે એટલે સંપતિ ની સાથે સાથે સંસ્કાર ખુબ જ જરૂરી છે સંસ્કાર હસે તો સંપતિ ટકી રહેશે અને સંસ્કાર નહીં હોય અને સંપત્તિ હસે તો સંપતિ પણ નહીં રહે એટલે સંસ્કાર એજ સંપતિ છે જય માં વિશ્વંભરી
માં ની આરતી કરવાથી મનને શાંતિ મળે છે જય માં વિશ્વભરી ❤❤
માં ની આરતી કરવાથી મનને શાંતિ મળે છે
❤❤😊
હું આ આરતી દરરોજ સાંભળું છું અને આ આરતીની હર એક કડી સાંભળું છું અને તેને અનુભવું છું અને તેને સંભાળવાથી મને મારા જીવન જીવવાની સાચી રાહ મળી છે... તેથી તમે પણ આ આરતી સાંભળો અને આ આરતીનું અનુભવ કરો. 🙏❤️
देवों को भी जिसका दर्शन दुर्लभ है, हज़ारो सालो से तपस्चया कर रहे ऋषियों को भी जिसका दर्शन प्राप्त नहीं हुआ वो जगतजननी माँ विश्वंभरी का साक्षात दर्शन पाने वाले महापात्र को हमारा कोटि कोटि वंदन। 🙏🏻🙏🏻🌏🌏🔱🌸
જય માં વિશ્વમભરી શ્રી મહાપાત્ર ના ચરણોમાં લાખ લાખ વંદન છે
Maa ni aarti krvathi jivan ma parivartan aavi jay che
Jay maa Vishvambhari 🙏
જય મા વિશ્વંભરી મહાપાત્ર શરણમાં કોટી કોટી વંદન આરતી સાંભળવાથી મનની શાંતિ થાય છે અને અનુભૂતિ થાય સવાર સાંજ આરતી કરવાથી ખૂબ જ આનંદ આવે છે
માં વિશ્વંભરી ની આરતી એક અલોકિક છે આ આરતી કરવાથી આખું મન હળવું થઈ જાય છે અને એકદમ શાંતી અનુભવાય છે
Jay maa vishvambhari🙏🏻🌹🌹Aarti krvathi mara jivan ma ghana anubhav thya che aa aarti maa ni alkokik 6e..
માં વિશ્વંભરી ની આરતી ખુબ જ સરસ છે.😊
જય મા વિશ્વંભરી મહાપાત્ર શરણમાં કોટી કોટી વંદન આરતી સાંભળવાથી મનની શાંતિ થાય છે અને બુદ્ધિથી નિર્ણય આવે છે
જય માં વિશ્વમભરી શ્રી મહાપાત્ર ના ચરણોમાં લાખ લાખ વંદન કરું છું આજનો દિવસ એકજ છે મારા માટે
આ આરતી કરવાથી ખુબ જ આનંદ થાય છે અને ઘરમાં શાંતિ નું વાતાવરણ થઈ જાય છે.
મા ની આરતી માં અનોખો આનંદ આવે અને માં ના દર્શન થયા છે.
😊ચ❤❤👋👋🙏💕💕❤❤👋👋🙍❤💍💝❤💝💍😴😴❤😀
આરતી કરવા થી ઘરમાં શાંતિ મળે છે 🙏જય મા વિશ્વંભરી મા🙏
सर्व जगत् माँ मयम 🔱🕉️
આરતી એટલે આ રિત આ પદ્ધતિ થી. જીવન. જીવવું જય જય માં વિશ્વંભરી
માં ની આરતી દિલ થી ભાવથી કરવાથી અલૌકિક અનુભવ થાય છે
જય માં વિશ્વંભરી
Jay maa vishvambhari Jay maa vishvambhari Jay maa vishvambhari Jay maa vishvambhari Jay maa vishvambhari
Maa parivaar ne jay maa vishvambhari Jay maa vishvambhari Jay maa vishvambhari Jay maa vishvambhari
When I play this Aarti of maa vishvambhari I feel some devotional vibes. ❤
આરતી કરવા થી ખુબજ આનંદ આવે છે...
આરતી કરવા થી ઘર માં શાંતિ બને છે....
ઘર એક મંદિર બન્યું છે અને આજે ખૂબ આનંદ આનંદ છે. આ આરતી ના શબ્દો અનુસાર જીવન જીવ્યા પછી ખૂબ આનંદ આવે છે.
જય મૉં વિશ્વંભરી મૉં વિશ્વંભરી ની આરતી સાંભળતા અલોકિક આનંદ આવે છે સર્વ જગત મૉં મયમ
सर्व जगत् माँ मयम्🌺🔱
વિશ્વ કલ્યાણકારી દિવ્યપથદર્શક પૂર્ણ કર્મયોગી શ્રી મહાપાત્ર એ સત્ ધર્મનો નેજો ફરકાવ્યો. વિશ્વના કલ્યાણ અર્થે..માઁ વિÂભરી તીર્થયાત્રા ધામ રાબડા.. 🙏🏻🙏🏻🌺🌹
Maru man shant thayu chhe. Ane positive vicharo aave che. ❤
મા ની આરતી કરીને અલગ જ પ્રકાર ની શાતી અનુભવાય છે.
He maa amne tamaro j aadhar chhe jay maa vishvambhari jay maa vishvambhari
આરતી ના શબ્દો એક અલૌકિક ઊર્જા આપે એવા છે....🏵️
અદ્ભુત આનંદ આપે એવી આરતી 🌼🌼
સવાર સાંજ માં ની આરતી કરવાથી ઘરમાં શાંતિ આવેછે. મન શાંત અને પ્રફુલ્લિત થાય છે....જય માં વિશ્વંભરી
Maa parivaar ne jay maa vishvambhari Jay maa vishvambhari Jay maa vishvambhari Jay maa vishvambhari Jay maa vishvambhari
I feel very happyness for this aarti and i understand my responsibilities very very clearly.From this aarti our family become very clamness
આરતી કરવા થી આપડી આંતરિક શક્તિ ખીલે છે અને બુદ્ધિ થી નિર્ણય આવે છે.🌼🌼
When I’m play this aarti, i feel some devotional moments in my body and mind.
જય માં વિશ્વભરી તીર્થ યાત્રા ધામ રાબડા ❤😊
Maa ni aarti ma roj alaukik darsan thay jay maa vishvambhari
શ્રી મહાપાત્ર કહે છે કે આરતી માં બેસવા થી આપણું તપ વધે છે અને ઘરમાં એકતા આવે છે મન સ્થિર થાઈ છે એટલે બુધ્ધિ કામ કરે એટલે શ્રધ્ધા અને વિશ્વાસ જાગે છે એટલે જ્ઞાન ઉદભવે પછી તે આચરણ માં આવે એટલે આપણી પ્રગતિ થાય એટલે ઘર બેઠા માં વિશ્વંભરી ની આરતી જરૂર કરવી જય હો માં વિશ્વંભરી
આ આરતી સાંભળી ને મનને શાંતિ મળે છે 🙏
આરતી ના અદભુત શબ્દો છે જેનાથી જીવન માં શાંતિ મળે છે.
Savar sanjh maa ni aarti karvathi man sthir ,shant ane prafullit thay che antar anand ni anubhuti thay che jay maa vishvambhari 🙏
માઁ વિશ્વંભરી ની આરતી કરવા થી એક મહાયજ્ઞ જેટલું ફળ મળે છે.🌺🌺
Jay maa vishvambhari
विश्व विधाता, पराशक्ति, ओर ब्रह्मा, विष्णु और महेश को उत्पन्न करनार स्वयं मां विश्वंभरी की आरती का आनंद कुछ अनंत ही हे।
Maa ni aarti karva thi jivan ne veg mde chhe jay maa vishvambhari jay maa vishvambhari
आरती के शब्द ओर सुर कानों में पड़ते ही रोम रोम खिल उठता है। एकबार अनुभव कर के देखो।
I was play this video many times. Many words are there Important in this Aarti. We should catch up this. And make ourselves perfect.❤😊
Aarti karne se man ki shanti milti he . ❤ Jay ho maa
Jay ho maa vishvambhari Jay maa vishvambhari Jay ho maa vishvambhari Jay ho maa vishvambhari Jay ho maa vishvambhari
જય માં વિશ્વંભરી મહાપાત્ર શરણમાં કોટી કોટી વંદન આરતી સાંભળવાથી મનની શાંતિ થાય છે અને અનુભૂતિ થાય છે😊
અદભુત ત્રણ લોક દેવી-દેવતાઓની આરતી jay maa vishvmabhari 🌺💐🌸💐🌼💐🌸
માં વિશ્ર્વંભરી ની આરતી સાંભળી ને મન પ્રફુલ્લિત થાય છે. અને મન શાંત થાય છે.
🙏 જય માં વિશ્ર્વંભરી 🙏
Maa vishvambhari maa vishvambhari maa vishvambhari maa vishvambhari maa vishvambhari
આરતી સાંભળવાથી મન શાંત અને પ્રફુલ્લિત થાય છે...
માં વિશ્વંભરી ની આ આરતી અલૌકિક લાગે છે. અત્યંત આનંદ ની અનુભૂતિ થાય છે. ❤
A
વિશ્વ કલ્યાણકારી દિવ્યપથદર્શક પૂર્ણ કર્મયોગી શ્રી મહાપાત્ર એ સત્ ધર્મનો નેજો ફરકાવ્યો. વિશ્વના કલ્યાણ અર્થે..માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ રાબડા..🌹🌻💐🙏🙏🙏
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
જય। વિશ્ચંભરી માં જય ચામુંડા માં જય કુળદેવી માઁ 🌍🇮🇳🕉💐💐💐💐💐🌸💮🙏👣🌹🔱🏵💐💐💐💐💐💐💐💐💐💐⛳⛳⛳⛳⛳⛳⛳⛳🌹💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌸🌸
While doing arti I find peace and happiness and the wordings of arti is like miracle
વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા......🌺🙏
AA aarti sambhaline man ni Shanti male chhe. ❤
Dine dine navam navam maa vishvambhari ane mahapatra ni krupa aparampaar chhe jay maa vishvambhari
Maa ni adbhut shakti o no anubhav thay chhe Jay maa vishvambhari Jay maa vishvambhari Jay maa vishvambhari
આરતી કરવાથી બહુ આનંદ અને શાંતિ મળે છે 🙏🙏🙏
When we playing this Aarti at that time we feel some divine vibes. ❤
Aa maa vishvambhari ni aarti karvathi mara man ne khub Shanti mli Ane maru man sthir thayu che. ❤😊
Jay maa vishvambhari jay maa vishvambhari jay maa vishvambhari jay maa vishvambhari
આરતી માં બેઠા હોય ત્યારે અદભુત અને અનોખી અહેસાસ થાય છે
માં ની આરતી માં અલૌકિક આનંદ ની અનુભૂતિ થાય છે.
I've getting some divine feeling during play this aarti many times. And each word of this aarti of maa vishvambhari is better. ❤
જય માં વિશ્વભરી તીર્થ યાત્રા ધામ ❤❤
I feel some an ethereal and supernatural power effect during play this aarti of ma vishvambhari. ✨️
By sitting in Aarti, the soul feels peace....
આ આરતી ના જે શબ્દો છે તે રીતે જો આપણું જીવન જીવીએ તો ખરેખર આપણા જીવનમાં ઘણો આનંદ આવે છે અને આપણું જીવન આદર્શ બનાવી શકાય છે. આ મારો અનુભવ છે. ❤
Maa
❤😊
जय माँ खोडियार माताजी की जयंती❤❤
આરતી સાંભળીને મન શાંત થાય છે Jay maa vishvambhari 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌹🌺🌺🌺🌺🌺🌺🌹🕉️🌷🌷🕉️🌷🌷🕉️🌷
Jay maa vishvambhari 🙏🙏🙏🌺🌹🕉️ 🌷🌷🌷🕉️🌷
ખૂબ સરસ છે માં વિશ્વંભરી ની આરતી.
We are forwarding negativity to positivity in our life. ❤ through this aarti.
આરતી કરવા થી અમારા મન ને ખૂબ જ શાંતિ મળે છે અને જીવન મા ઘણુ પરીવર્તન થયુ છે
Ma vishvmbhari ma..ni jay❤🎉🎉
Jay maa vishvambhari 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌹🌹🌺🌺🌺🌺🌺🌺
Jay maa vishvambhari 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌹
જય માઁ વિશ્વંભરી
વૈદિક પરંપરા મુજબ ની આરતી સાંભળી ને હદય ગદ ગદ થઈ જાય છે
હકારાત્મક ઉરઝા ઉત્પન્ન થાય છે બસ આનંદ જ આનંદ થાય છે