શ્રી ત્રિ-નેત્રેશ્વર મહાદેવ મંદિર - થાનગઢ , અહીં અર્જુને માછલીની આંખ વિંધી હતી
HTML-код
- Опубликовано: 15 сен 2024
- શ્રી ત્રિ-નેત્રેશ્વર મહાદેવ મંદિર - થાનગઢ , અહીં અર્જુને માછલીની આંખ વિંધી હતી
#મહાભારત
#થાનગઢ
#ત્રિ-નેત્રેશ્વર
#થાન
#પ્રાચીનમંદિર
#ગુજરાતદર્શન
#thangadh
#trinetreshvarmahadev
#thangadhmandir
#gujratdarshan
#Mahabharat
નમસ્કાર મિત્રો ,
આજે આપણે દર્શન કરવા માટે જવું છે શ્રી ત્રિ-નેત્રેશ્વર મહાદેવ મંદિર - થાનગઢ
અહીં અર્જુને માછલીની આંખ વિંધી હતી અને મહાભારત કાલીન જગ્યા છે અહીં દૂર દૂરથી લોકો આવે છે દર્શન કરવા માટે
- ધન્યવાદ
Har Har Mahadev 🙏