EP- 52 / આનંદ ઉત્સવ / નવજીવન Talks / Navajivan Trust
HTML-код
- Опубликовано: 15 сен 2024
- નવજીવન Talksમાં સ્વામી આનંદ લિખિત પાંચ પુસ્તકોનું એકસાથે વિમોચન થયું.
નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત સ્વામી આનંદ લિખિત પાંચ પુસ્તકો ‘ધરતીનું લૂણ’, ‘મોતને હંફાવનારા’, ‘કુળકથાઓ’, ‘અનંતકળા’ અને ‘નઘરોળ’ વિશે અનુક્રમે ગુજરાતી ભાષાના પાંચ શ્રેષ્ઠ વક્તાઓ શરીફા વીજળીવાળા, મહેન્દ્રસિંહ પરમાર, મીનલ દવે, રાજેશ પંડ્યા અને શક્તિસિંહ પરમારે ભાવકો સાથે રસપ્રદ વાતો કરી. સૌ કોઈ સ્વામી આનંદના વિશિષ્ટ ગદ્યના સથવારે સમૃદ્ધ થયા. પાંચે પુસ્તકના રસદર્શનનો ઉત્તમ લાભ ભાવકોને પ્રાપ્ત થયો.
હું નવજીવન ટોક્સ ના તમામ કાર્યક્રમો સાંભળું છું મને ખૂબ જ મજા આવે છે અને વિદ્યાર્થીઓના કામમાં આવે તેવા વિડિયો સ્કૂલમાં વિદ્યાર્થીઓને બતાવીએ છીએ જેથી ઊંચા ગજાના વક્તાઓ નો લાભ ઘરે બેઠા મળે છે.નવજીવન ટ્રસ્ટ ને ખુબ ખુબ અભિનંદન. વધુમાં ઘણા સારા પુસ્તકોનો સાર પણ જાણવા મળે છે.
👌 👌 ❤
જેમ Encyclopedia Britannica નું સ્થાન દુનિયાની દરેક શ્રેષ્ઠ Library માં હોય છે તેમ ભવિષ્યની Digital Library ના સંગ્રહમાં ગુજરાતી સાહિત્યના આ વિરલ લેખક વિશે નવી પેઢીને સમજાવવા આ અદ્ભુત સંવાદને પણ લેવામાં આવશે જ. નવજીવનને ખુબ ખુબ અભિનંદન.
નવજીવન ને ખુબ અભિનંદન આવા સરસ લેક્ચર ગોઠવવા માટે
કેટલું સુંદર ❤ ખુબ આભાર નવજીવન અને તમામ વક્તાઓ
ખૂબ જ સરસ, સૌને ધન્યવાદ
શરીફા બેન અને મહેન્દ્ર ભાઈ ને સાંભળવાની ખુબ મજા આવી
એક થી એક ચડિયાતા વક્તાઓ, ખરેખર આજે આ વ્યક્તવ્યો સાંભળીને જ્ઞાન અને આનંદ ની એક સાથે નવજીવન દ્વારા લ્હાણી થઇ
નવજીવન ને ખુબ જ અંતર ની શુભેચ્છાઓ
શ્રેષ્ઠ પ્રદાન કરનાર સ્વામી દાદા ના ગદ્ય ને ન્યાય આપવા 5 સાહિત્ય કારો ના પ્રયાસ માટે ની નવજીવન ની કામગીરી સરાહનીય છે. ટીમ નવજીવન ને અભિનંદન..
શરીફાબહેનને શીર્ષક માટે ફરિયાદ છે તે પ્રશ્ન મને પણ થયેલો..
Khub saras❤
Bhikhibai ni vato, sharifa maam na modhe ❤❤❤ chhotubhai's rebellion character ❤❤❤ Her character reflecting them...
તમામ વક્તવ્યો રસાળ...મઝા પડી ગઈ..
❤
❤