Pareshbhai Rawal Sardar Jayanti (સરદાર પટેલ) સ્થળ: આત્મિય વિધાધામ, બાકરોલ.
HTML-код
- Опубликовано: 27 окт 2018
- વિશ્વાસ અને શક્તિ આ બન્ને કોઈ મહાન કામ કરવા માટે અનીવાર્ય છે. - સરદાર પટેલ
તારિખ: ૨૮ ઓક્ટોબર, ૨૦૧૮ - રવીવાર
સમય: ૬:૦૦ સાંજે
સ્થળ: આત્મિય વિધાધામ, બાકરોલ.
અખંડ ભારતના શીલ્પી - સરદાર
...તો આવો આપણે સહુ એક થઈ તેમના જીવનની ઝાંખી કરાવતો સંવાદ અને નૃત્ય માણીયે તથા પુ. ત્યાગવલ્લભ સ્વામિજી અને શ્રી. પરેશભાઈ રાવલ ના વક્તવ્ય દ્વારા સરદાર ની ભાવના પોતાના જીવનમાં કંડારીયે ... Игры