સ્વામિનારાયણના હરિભક્તોના સુખનું કારણ શું ??? ~ વક્તા ~ પૂજ્ય ભક્તિસાગર સ્વામી | Baps katha

Поделиться
HTML-код
  • Опубликовано: 25 апр 2024
  • સ્વામિનારાયણના હરિભક્તોના સુખનું કારણ શું ??? ~ વક્તા ~ પૂજ્ય ભક્તિસાગર સ્વામી | ધોરાજીમાં સત્સંગ લાભ | સ્વામિનારાયણ ના ભક્તો પૈસા વાળા કેમ ??? | Baps katha 2024
    સ્વામિનારાયણના હરિભક્તો સુખી કેમ??? આ પ્રશ્નોનો ઉકેલ વિદ્વાન વક્તા સંત પૂજ્ય ભક્તિસાગર સ્વામીના પ્રવચન દ્વારા અહીં પ્રસ્તુત કરવાનો પ્રયાસ છે...
    આ પ્રવચન પૂર્વે પૂજ્ય ભક્તિસાગર સ્વામીનો પરિચય પણ મુકવામાં આવ્યો છે જે શ્રોતાજનોને જરૂર ગમશે તેવો દ્રઢ વિશ્વાસ છે...
    🙏વિનમ્ર નિવેદન :-અહીં મૂકવામાં આવતા ઓડિયો/વિડીયો સાહિત્યનો હેતુ કોઈ પણ જાતિ, ધર્મ,સમાજ કે કોઈ સમુદાયની માન્યતાને ઠેશ પહોચાડવાનો નથી...
    #swaminarayan_katha
    #baps_katha
    #bhaktisagarswami
    #bramvihari_swami
    #baps

Комментарии • 184