પરિવારે તરછોડી દીધેલાં અથવા રસ્તે રઝળતાં વૃદ્ધ મહિલાઓ..... Bharat Mirror

Поделиться
HTML-код
  • Опубликовано: 24 сен 2024
  • દીન દુઃખીયાઓ નો આશરો એટલે બા નું ધર
    પરિવારે તરછોડી દીધેલાં અથવા રસ્તે રઝળતાં વૃદ્ધ મહિલાઓને સાચવવામાં આવે છે
    રાજકોટમાં આવેલું આ ‘બા’નું ઘર છે, જ્યાં પરિવારે તરછોડી દીધેલાં અથવા રસ્તે રઝળતાં વૃદ્ધ મહિલાઓને સાચવવામાં આવે છે. અને તેમની સેવા કરવામાં આવે છે. આ સંસ્થા શરૂ કરવા પાછળનો હેતુ ફિઝૂલ ખર્ચને બચાવી તે પૈસા સેવાના કાર્યમાં લાગે એ હતો. છેલ્લાં 20 વર્ષથી આ સેવાનું કાર્ય અવિરત ચાલે છે.
    #bharatmirror #bharatmirror21 #news #banughar #rajkot #ba #'ba'nu ghar #ahmedabad

Комментарии • 1