નરેન્દ્ર મોદી બનાસકાંઠા કેમ ના આવ્યા 😱| વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોનાં થી છે નારાજ|| Dilu Chaudhary
HTML-код
- Опубликовано: 15 окт 2024
- #banaskantha #bjpnews #bknews #congress #sankarchaudhary #bjp #congressnews #news #genibenthakor #geniben #narendramodi
શ્રી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે ખુબ દેશ માટે સતત મહેનત કરી આગળ વધવા માટે પ્રયત્નશીલ છે એમને પાછળ કોઈ નથી બંધો સમય દેશ ની સમગ્ર પ્રજા માટે પ્રયત્નશીલ રહે છે આવા લોક સેવક શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ થરાદ તાલુકામાં ખુબ જ સરસ સેવા આપી રહ્યા છે ભાજપ ની સરકાર દ્વારા ખુબ જ સરસ સેવા મળી રહે છે
ઓમ શાંતિ મોદી😂😂😂
😅😅
બનાસકાંઠા જિલ્લાના લોકો ચૌધરી કણબીઓ ના વિરોધી છે દરેક કુમ ચૌધરી કણબીઓ ના વિરોધી છે બનાસકાંઠા જિલ્લાના લોકો એ નુકસાન ભાજપ નેં નુકસાન કર્યું તો નરેન્દ્ર મોદી નાં આવે નુકસાન થયું છે બામણ તો ભાજપ માં હતા પણ સંસદમાં બામણ તો વોટ આપ્યા નથીઃ ચૌધરી કણબીઓ ના વિરોધ કરે ચૌધરી ની સાયબી બીજી કુમ વિરોધ કરે છે હા ધારાસભ્ય નો વિરોધ છે
છેલ્લા 30 વર્ષથી બીજેપીએ ક્ષત્રિયોને સંસદ ની ટિકિટ આપી નથી
સુ કરે નાઆવે તો સારું શું કરવા છે
પનોતી છે ન આવે ઇ સારું મનહુશ
પનોતી
આવું નથી કરોડો અરબો નો સાહેબ ની રૅલી માં ખર્ચ થાય બધા ખેડૂતો ના ખરા પરસેવા ના રૂપિયા ડેરી વાપરોત યે બચ્યા
ચૌધરી એ મોદી નેં માંરી નાખ્યો તે બદલ રેખા બેન હાર મળી તેં ચૌધરી થી નામ વિરોધ જેતે મોદી અટકી ગયાં ભાજપ નેં નુકસાન એક ખુન થીહાર મળી તેં હાર રેખા બેન ચૌધરી નેં ચખાડી ગયાં સાહેબ તમારી સમાજ ને કઈ પણ નુકસાન થાય તો તમે વેર વાળો એમ જરાક વોટ તમે પણ ના આપો ચૌધરી નેં સમાજ વિરોધી ન હોય જરાક વોક ચૌધરી ના છેઃ ન્યાય કરવો પડે આપણે ચૌધરી પક્ષ જોતા નથી કુમવાદ દિયોદર હતો હવે જીલ્લા માં થઇ ગયો
❤ વીવાદ નું કારણ શંકરભાઇ ચૌધરી ❤
કોંગ્રેસ નો વિકાસ જોવા
❤❤❤❤❤❤❤❤❤❤
શત્ય
નાવેતો.સારૂ.અંગરેજ
થરાદ જીલ્લો પસંદ છે ભાઈ
દિનુ ચૌધરી તને આવી વાતો કરવાના ભાજપ વાળા કેટલા રૂપિયા આપેછે
દિલુ ભાઈ સાચી વાત કરી રહ્યા છો સાહેબ નમસ્કાર ધન્યવાદ જય માં અર્બુદા માતાજી.કે.જી.ચૌધરી.ધાનેરા
જય અર્બુદા માં 🙏
કોઈપણ પપક્ષ દ્વારા બે ચુંટણી હોવી જોઈએ લોકસભા/ વિઘાનસભા .સહકારી । નગરપાલિકા । સરપંચ માં પપક્ષ ને આવવું જોઈએ નહીં
થરાદ જીલો બનવોજોઈએ
ધાનેરા જિલ્લો બનશે ભાઇ
Banas katana 2000 rupiya band kridi
નારાજ છે બીક મા
રાજકારણ સિવાય નો બીજો કોઈ વિડીયો બનાવો
Mari biji chenal upar chhe bija vidio
Aveto vot magva ave baki hvama ude
Banasma 2000 na appo
વચેટિયા વિકાસ થવા દે એમ શંકરભાઈ ચૌધરી સારામા સારો વિકાસ કરે છે થરાદ માટે થરાદ ને લેર છે બાકી તમારે જેની બેન ને જે જોવું હોય એ જોઈ લો બાકી અમારે તો શંકરભાઈ ની દયા છે એવા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણા થરાદ માટે
મોદી શે એટલે બધો સારો
Hh