તળાજા - શ્રી રમજુ બાપુ નું ઇન્ટવ્યૂ - Vir Ahir devayat bodar gaushala || Ambaji Dham Nava sangana
HTML-код
- Опубликовано: 5 сен 2024
- S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
Title :- Mahamandaleshwar Shree Ramju bapu interview
Speech/Anchor :- vijay jotva journalist
Respondent :- Shree Ramju Bapu
Music :- No
Live Recording :-Vijay jotva - Journalist
All Copyright By :-Vijay Jotva Journalist
Contact Mail-Vijaykarshan@gmail.com
Social media Links
Facebook page :- / vijayjotvajournalist
instagram :- / vijay_jotva_journalist
RUclips :- / vijayjotvajournalist
facebook profile:- / vijayjotvaahir
આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
(1)ભજનધામ bit.ly/2mgLHZp
(3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
#ramjubapu #રમજુબાપુ #virdevayatboder
#talaja #mayabhaiAhir #ambajiDham #navasangana
#VijayJotvaJournalist #GujaratiArtist_Interview
#DivyDarshanBharati #vijayjotva
Gujarat All Artist Singer Interview Documentary Biography
WebSite :-bhajansantvani....
shree Ambaji dham nava sangana - talaja
Shree shree 1008 Mahamandaleshwar Ramju bapu
ramju bapu speech
om namo narayan jay girnari
ખુબ અનુભવી અને વ્યવહારીક વાત કરી અને સંત અને સજ્જન વ્યકિત એ છે અંધ્ધશ્રધા વહેમ, કુરીવાજો નિઃસ્વાર્થભાવે દુર કરે અને એ સાચી કમાણી થકી માનવ દરેક હ્રદયે સ્થાન પામે અને હ્રદયે સ્થાન પામે એ સંત એ સજ્જન.
જય ગુરુદેવ ખુબ આનંદ થયો,રમજુબાપુ નેં મારાં વંદન... જયહો
वाह सरस आवा सत्य बोलता वाला साधु बहु ओछा मले छे 🙏 जय माताजी ऐक चारण ना 🙏
વિજયભાઈ ભગવાન તમને સુખી રાખે
જય શ્રી કૃષ્ણ વન્દે જગત ગુરુ ભાવેશભાઈ ચૌધરી ગામ ચોટીલ તાલુકો વાવ જીલ્લા બનાસકાંઠા
જય માતાજી ❤
જય વડવાળા ❤
જય શ્રી કૃષ્ણ જય શ્રી દ્ધારીકાધીશ.
જય શ્રી દ્ધારીકાધીશ જય શ્રી કૃષ્ણ.
જય હો બાપુ આપના ચરણમાં કોટી કોટી પ્રણામ
વિજય ભાઇ જોટવા ખૂબ ખૂબ અભિનંદન
ભાવનગર જિલ્લો.તળાજા તાલુકા નુ સાંગણા ગામ ત્યાં આશ્રમ છે. રમજુ બાપુ નામ
સપ્ટેમ્બર ૧૫-૧૬-૧૭ ૨૦૨૪ માં લીંગરાજ ક્ષેત્ર ભુવનેશ્વર ઓડીશા માં સનાતન ધર્મનાં ઉત્થાન માટે સાધુ સંમેલન યોજાયું છે, જેમાં ભારતના સર્વ સાધુઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
જય જગન્નાથ 🙌🏻❤
જય હૉ વિજય ભાઈ ત્થા બાપૂ ના ચરણૉમાં કોટિ કોટિ વંદન 🎉🎉🎉🎉🎉
વિજયભાઈ ખુબજ પરિશ્રમ કરો છો આપ
ઘણી ખરી વાત સાચી છે પૂજ્ય શ્રી બાપુ સત્ય ની નજીક છે વાત એક હજાર ટકા સાચી છે
વાહ રમજુબાપુ કર્મ ની વાત ખૂબ સરસ સમજાવી 21:10
Adhbhut avisaniy ranju bapu
ઓમ્ નમો નારાયણ જય અંબે માં જય ભવાની માં
🙏જય હો રમજુ બાપુ ની જય હો 🙏 વિજય ભાઈ
જયસોમનાથ જયમુરલીધર વિજયભાઈ બાપુ અભિનંદન ❤
ભાઈ વિજયભાઈ નું વતન કિયા ગામ
જય હો રમજુ બાપુ❤
જયશ્રીરાધેરાધે
મને ખબર છે તે પ્રમાણે જન્મદિવસ ઉજવવો હોય તો ક્રિશ્ચિયન બનવું પડે હિન્દુ ધર્મમાં જન્મદિવસ ઉજવવા માટે કોઈ જ વિધિવિધાન નથી માત્ર ભગવાન શ્રીરામ ભગવાન શ્રી કૃષ્ણ ની જેમ દેવ દેવીઓના જન્મદિવસ ઉજવાય છે હિન્દુ અને મુસ્લિમ ધર્મમાં જન્મદિવસ ઉજવવા માટે કોઈ જ શબ્દો નથી એટલે જ હેપી બર્થ ડે ટુ યુ બોલવામાં આવે છે
જય ગૌ માતા
Wah bapu khub sari ane sachi VAT kare chhe bapu Jay mataji Ambaji ma Ni Jay ho
સંતો ને દંડવત પ્રણામ
જય માતાજી
સરસબાપુ🙏🙏જય.અંબેમા🚩🚩
Jay ho bapu
આ બાપુ હજુ પોતાની ઓળખ દરબાર તરીકે આપે છે, એકવાર હું તળાજા બેઠો હતો , મારા મિત્રને એ ઓપખતા , એમણે એને પૂછ્યું આ ભાઈ કઈ જ્ઞાતિના છે? સાધુ બની ગયા હોય તો જ્ઞાતિ પૂછવાની શુ જરૂર?
Na bhai aevu ना होय
એમ તો શંભુપ્રસાદ ટુંડીયા પણ સાધુ જ છે છતાં રાજકારણમાં છે ને??
બાપુના આશ્રમ માં બધા ધાર્મિક કાર્યક્રમોમાં તમામ જ્ઞાતિના લોકો પ્રસાદી લે છે અને બાપુ એવો કોઈ ભેદ ભાવ નથી રાખતા અને વાત રહી જ્ઞાતિ પુછવાની તો એમાં કંઈ ખોટું નથી તમામ મનુષ્ય જીવ ને પોતાની જ્ઞાતિ પ્રત્યે માન હોય અને હોવુજ જોઈએ
સાચી વાત કોઈ વ્યક્તિ ની જ્ઞાતિ પૂછે તો જવાબ સાચો જ આપવો પડે ને દરબાર હોય તો દરબાર જ કહેવાય ને ભાઈ
આ બધા રોટલા સેકવા વાળા છે
વિજયભાઈ તમને મોરલીધર હંમેશા ખુશ રાખે
Jay ambe Jay gurudev
જય માતાજી
500.વરસ પેલા આપણા દેશમાં એટલા બંધા મંદિર નોતા અને એટલા બંધા આશ્રમો પણ નોતા
તો અત્યારે વસ્તી પણ ખુબ વધારે છે ને?? તમને આશ્રમ અને મંદિરો થી બહુ બળતરા થતી લાગે છે,,તમને ના પસંદ હોય તો ના જવુ,, કોઈ જબરદસ્તી નથી કહેતા જાવાનુ,,,તે આશ્રમ મા કેટલુ દાન આપ્યું છે??? તુ વટલાયેલો લાગે છે,,,
Jay ho bapu sarsh
Jay Shree krishna ramajubabu tatha vijaybhai ne
જય હો સંતવાણી
જય નારાયણ
જય સીયારામ 🙏🙏🙏
ખુબ સરસ પરસોતમ ભાઈ અંજાર કચછ
Jay ho
ખૂબ સરસ વાત કરી જય મુરલીધર સાહેબ
Jay Mari ma govmata
Adhbhut avisaniy
🙏🙏🌹🌹 જય શ્રી રામ શ્રી કૃષ્ણ શરણમ મમ,
જય શ્રી રમજૂ બાપુ
ધન્ય છે તમારી જનેતાને બાપા
વિજયભાઈ તાલાળા ગીર શ્રી બાઈ આશ્રમ ની મુલાકાત લો
જય મુરલીધર જયદ્રારકાધીશ જય સોમનાથ મહાદેવ
ખુબ સરસ કામ છે ભાઈ તમારૂ
🙏 જય રામાપીર 🙏
Jay ho Bapu 🙏🏻
कोई वार विरेश्वर महादेव मंदिर पधारो पोलो फोरेस्ट साबरकांठा मा उतर गुजरात मा छे आवो तीर्थ स्थल छे अहीया उंबरा नु जाड छे तेमा थी गंगाजी प्रगट थयेल छे नृसिंह भगवान नु पण ऐक मात्र मंदीर ने जग्या विरेश्वर महादेव मंदिर नामे ओणखाय छे
Jay ho ramjubapu 🙏🙏🙏🙏
રમજૂબાપૂ સાચા છે
Jay mataji bhai
વાહ ભાઈ ❤❤❤
બાપુ તમે સરસ વાત કરી પણ સંતો મત તો આ દેહમાં યગન કે હોમ હવન ચાલુ જ છે એમાં અવગુણ અને કુટેવો રૂપી જવ તલ કે નારીયર હોમવાની વાત છે ભીતર જય ભવાની
Jai hooooo
વાહ વિજયભાઈ વાહ
Jay murlidhar bhai
જય.હો.રમજુ.બાપુ
Jay hoo🙏
જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ શરણં મમ
ખુબ સુંદર જય અંબે
વિજયભાઇ ઈન્ટરવ્યુ સારો છે, પણ ચાલુ ઈન્ટરવ્યુએ વારંવાર કેમેરા સામે ના જોશો ,
તેના કરણે રિયાલિટીની મજા મરી જાય છે,
અનનેચરલ લાગે છે.
જયહૉ
🙏જય ભગવાન 🙏
જય અંબે 🙏
જયમાતાજી
Jay shree krishna
🙏🪔🕉️ नमः शिवाय 🙏❤🇮🇳
સરસ
Aa bapu Amara saga thay,,jay mataji
સગા થતા હતા એમ કહો,,અથવા બાપુ એમના પૂર્વાશ્રમમા અમારા સગા હતા એમ કહો,, કેમ કે સાધૂ થયા પછી એ સૌના સગા જૈવા જ કહેવાય,, કેમ કે એ સંસાર માંથી નિકળી ગયા એટલે એમને સંસાર ના બધા સંબંધો તોડી નાખ્યાં કહેવાય,, ફક્ત એ બાપુ જ કહી શકે કે હુ ફલાણા કુળનો હતો,,એ એમની ઉપર છે,,, હવે એ સૌના માટે સમાન છે,,હા એ કુળ, સમાજ ને જરૂર ગર્વ હોવો જોઈએ કે અમારા કુળમાં સાધુ નો જન્મ થયો,,,
❤
Vandan Pujiya Ramjubapu 🙏
જય દ્વારકાધીશ
બાપાસીતારામ
કલ્પેશ ગીરી બાપુ ગૌસ્વામી નું ઈન્ટરવ્યુ લવ વિજયભાઈ ગામ ભાણસરા જી.પોરબંદર
Jay shree Ram Bapu
જય શ્રી દ્ધારીકાધીશ જય શ્રી કૃષ્ણ.
Jay dwarkadhish
जय सीताराम
Mhadav mhadev ❤
srs vat se bapu
Good job
Vaa bapu vaa
જય શ્રી રામ
Jay mataji jat gurudev
Har Har Mahadev
દરબાર જે વાલ બાઈ નુ કેઈ છે તે વાલ બાઈ મા નુ મંદીર ભેરાળા ગામ મા છે તાલુકા વેરાવળ
❤❤❤
Jay Shree Ram jay Shree krishna
જય શ્રી હઠીલા હનુમાનજી દાદા
Bapa sitaram
Jai shree ram ♈
Jay mataji jay murlidhar
Jay mataji 🎉🎉
🙏🙏🚩🚩
🙏
👌👌
Ramju bapu
બાપૂ નું સરનામું આપોને વિજયભાઈ
રમજું બાપુ
ગામ. ચાંગાના
તાલુકો.મહુવા
જીલ્લો.ભાવનગર
અમારા ગામ માં આ બાપુનું ખુબજ માને છે
@@HareshDondaહાલ ક્યા આશ્રમમાં છે એમ પુછે છે
જય જય દ્રારકધીશ
ભાઈ દિકરા દિકરી મોજ નો પરિવાર બનાવી ને 1008 શ્રદ્ધા સે શિવ નથી વાહ બાપુ તલ સુકામ હોમો છો શ્રદ્ધા છેને તાપ મલ્સેજ તમે ગૌ સેવા કરો છો ખુબ સારું છે પણ તમે શ્રી શ્રી 1008 નીકળી દો તમે ચેલા તો કાળી કાંબાડી વાળા ના ચેલા છો. વાહ વાહ હાકે જાવ હાંકે જાવ
👍👍👍👍👍👍
Jay murlidhar
સત્ય ના,આધારે,સતબૃધી
Jay Gau Mata
જય ઠાકર બાપુ દેવલીયાધાર