Aanandghanji Ne Sathvare || 17-07-24 || Ghatkopar Chaturmas || Vachana 03||
HTML-код
- Опубликовано: 13 окт 2024
- 🪷 YashoVachanam@YashoBhakti
Aanandghanji Ne Sathvare || 17-07-24 || Ghatkopar Chaturmas || Vachana 03||
વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
આનંદધનજીને સથવારે...
પરમ પ્રેમની પગથારે...
Subject:-સદ્ગુરુ શરણાગતિ
ગુરુ નક્કી કરતાં પહેલા બુદ્ધિ રાખજો પણ એકવાર ગુરુ નિશ્ચિત થઇ ગયા, પછી બુદ્ધિને resign કરી દેજો. પછી બુદ્ધિ જોઈએ જ નહિ. પછી ન બુદ્ધિ, ન અહંકાર, માત્ર સમર્પણ.
ઊંચી કક્ષાના અનેક સદ્ગુરુઓ હોય, પણ એમાંથી તમારા સદ્ગુરુ કયા? - એનો સરસ માપદંડ આપ્યો છે. જે સદ્ગુરુ પાસે તમે જાવ અને જતાંની સાથે જ તમારું હૃદય આનંદમગ્ન થઇ જાય; ખીલી ઊઠે - તે તમારા જન્માંન્તરીય ધારાના સદ્ગુરુ...
સદ્ગુરુના શબ્દો એ તો સ્થૂળની યાત્રા છે. સૂક્ષ્મની યાત્રામાં જવા માટે સદ્ગુરુની ઊર્જામાં બેસવું જોઈએ. આંખો બંધ અને મનમાં સદ્ગુરુ પ્રત્યેનો અપાર બહુમાનભાવ... સદ્ગુરુની ઊર્જા તમારા તરફ વહેવા લાગશે અને તમે એ ઊર્જાને બરાબર સ્વીકારી શકશો.
આ વાચનાને Text format માં વાંચવા અથવા audio format માં સાંભળવા માટે નીચે ની link પર click કરો.
yashobhakti.gu...
Place : Navroji Lane, Ghatkopar, Mumbai
સાક્ષાત ભગવાન, પ્રેમ નો સાગર ❤, સદ્ગુરુ.
🙏MATHEN VANDAMI🙏
Prabhu🙏🏻🙏🏻🙏🏻