પત્રકારોની Jamawat। વરિષ્ઠ પત્રકાર Ajay Umat પાસેથી સમજો ભ્રષ્ટાચારનું મૂળ ક્યાં?
HTML-код
- Опубликовано: 28 июн 2024
- Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - profile.php?...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat
અજય ભાઈ ને દેવાંશીબેન થોડા મા ઘણુ બધુ કહીં જાય જાય છે પણ આ પ્રજા ની આંખો ખુલતી નથી અજય ભાઈ ડોક્ટર વાળી વાત ને ગાંધીજી ને સરદાર પટેલ વાળી વાત મને ખુબ ગમી તમારા જેવા પત્રકારો ને ભગવાન ખુબ લાંબુ આયુષ્ય આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કદાચ કોઈ નવી પેઢી ના છોકરા ઓ નાં કાન મા આ વાત પહોંચે તો ઉધ્ધાર થાય ખુબ ખુબ આભાર વડાપ્રધાન વિશે તો શું બોલવું ખરેખર પનોતી છે
Ram મંદિર મો પણ ભ્રષ્ટ ચાર વિચારે જનતા ક્યાંથી પ્રજા નુ ભલુ કરવા ના
અજય ભાઈ ને બોલાવવા બદલ ખૂબ આભાર દિવ્યાંશી બેન
ભારત માં ભ્રષ્ટાચાર એ ગંગાના પાણીની જેમ પવિત્ર છે જેમ ગંગાનું પાણી દૂષિત છે છતાં પણ પવિત્ર ગણાય છે ભારતની અંદર ભ્રષ્ટાચાર ને શિષ્ટાચાર ચાર કે વ્યવહાર કહેવામાં આવે છે
ગુજરાત ની એકમાત્ર ન્યુઝ ચેનલ ભ્રષ્ટાચાર ને ઉજાગર કરી રહી છે. જમાવટ ને અને દેવાંશી બહેનનો ખૂબ ખૂબ ધન્યવાદ.
વિકાસ વિકાસ ની ખોટે ખોટી અને મોટી મોટી ડંફાસો વચ્ચે પ્રવર્તતી વાસ્તવિક પરિસ્થિતિ વિશે ખૂબ જ તટસ્થ અને બેબાક ચર્ચા. અજયભાઈ હંમેશ મુજબ 𝙐𝙡𝙩𝙞𝙢𝙖𝙩𝙚. તમને બંને ને ખૂબ ખૂબ ધન્યવાદ🎉🎉
દેવાંશી બેન આપે ખુબ જ સરસ ચર્ચા કરી ને અજય ભાઈ ને બોલાવ્યા.
ગોળ ગોળ વાત ફેરવવાની જરૂર નથી ...🌧️⛈️ સરકાર BJP ની છે ? અને કોન્ટ્રાક્ટ ની મીલીભગત છે ?? 💯💥
🎉 MANNIY AJAY BHAI UMAT Sir, JAMAWAT CHANNEL Par Devanshi Bahen Joshi Sir, Sathe Sachi Ptrakaritvta badal Salam, Namaskar, Vandan, Dhanyvad, Abhinandan. Mera Bharat Desh Mahan. THANK JMAWAT CHANNEL. 🎉
જે વ્યક્તિ વારંવાર કહે છે કે મારું પરિવાર નથી એ વ્યક્તિ ના રાજ માં આ બધું થાય છે.. કેમ હિસાબ માંગવા વાળા હવે હિસાબ આપવાની સ્થિતિ માં છો જ... આપો જવાબ.. સાહેબ
આ બધું થવાનું કારણ પનોતા પુત્ર ને હિસાબે આવુ થાય છે
ગુજરાતમાં છેલ્લા ૩૦ વર્ષથી કોની સરકાર છે તમે બોલો છો આ સરકાર પેલી સરકાર અરે ભલા માણસ ગુજરાતમાં બેઠા છો ગુજરાતના પત્રકાર છો અહીંયાં જે સરકાર છે તેના જટીયા વખોડો બીજાની વાત છોડો તમારી આ વિચારધારા પબ્લીકને ખુબજ નુકશાન કરે છે તમારુ કામ ર્સિર્ફ આવી ડીબેટ કરવાનું નથી સરકારને પશ્ન પુછવાના હોય તમે વિપક્ષ આવો છે તેવો છે વિપક્ષની વાતને છોડીને સરકારને બરાબર પકડો આ સરકારના અઢારે વોકા છે જ્યાંથી પકડો ત્યાં પકડાય પરંતુ તમારી જ મંશા કંઈક જુદી છે
સૌરાષ્ટ્રના ગોંડલ શહેરમાં નદિકાંઠાની ૭૫૦૦૦૦૦/- લાખના ખર્ચે બનેલ દિવાલ એક સામાન્ય વરસાદમાં પડી ગઇ છે. આ દિવાલ ૨ માસ પહેલા બનેેેલી છે. મને લાગે છે આ બઘી બાબતે વિપક્ષ જવબદાર ગણાય બાકી વિકાસ માટે સરકારશ્રી ખૂબ મહેનત કરે છે.
જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ રીતે રજૂ કરવામાં આવી છે અભિનંદન
સચોટ વાત એક જ કે કાયમી કર્મચારી નો અભાવ. આઉસોર્સિંગ મેઈન વાત.અજય ભાઈ આપની વાત સાચી.
ખૂબ સરસ, વિકાસ ના નામે પૈસા બનાવો, અને બોલો તો જેલ હવાલે!!!
પતરકારત્વ જીવતું રાખવા માટે ખૂબ ખુબ આભાર 🙏
તમારી Engineering વાળી વાત તદ્ન સાચી છે. હુ Australia માં પોતાનો business ચલાવું છુ. જ્યારે આપણા ગુજરાતી student અહીં આવે છે ત્યારે એમને engineering ની કોઈ જ આવડત નથી.
ઉદ્દઘાટન થઈ જાય પછી બધું તુટી જાય તો વાંધો નહી સરકાર નં તુટવી જોઈએ.આ ઉદ્દઘાટન વિધિ પૂરી થાય ત્યાં સુધી જ saefty concern & quality બાબતે વિચારવાનું હોય.
🎉 THANK JAMAWAT🎉