પટેલ સમાજ મોટા શહેરોમાં રહેવા ગયો પણ હજૂ અમુક જ્ઞાતિ માટે કેવી ધૃણા રાખે છે/જીવન સાથી/લગ્ન બ્યુરો
HTML-код
- Опубликовано: 9 фев 2025
- પટેલ સમાજ મોટા શહેરોમાં રહેવા ગયો પણ હજૂ અમુક જ્ઞાતિ માટે કેવી ધૃણા રાખે છે/જીવન સાથી/લગ્ન બ્યુરો
#plmaru #જીવન_સાથી #લગ્ન_બ્યુરો
મારું સાહેબ ખૂબ સરસ જવાબ આપ્યો
જય ભીમ ❤❤❤❤❤❤❤
વાહ મારું સાહેબ સરસ સમજાવ્યું કૌશિક ભાઈ ને
સરસ સાહેબ મઝા આવી ગય
37 વર્ષ નો થયો તો ય કહે છે કે ફ્રેશ છું
વાંઢા ની વણજાર😂😂😂
Jay Bhim namo budhay 🙏🏻
નીલ ની કંકોત્રી આવે તો શેર ચોક્કસ કરજો
મારું સાહેબ😂😂😂
સારી દવા આપી થોડીક કડવી લાગશે પણ મજા આવી
મારૂભાઈતમે..સારા.મરચા
ભાગી નાખ્યા
Patidaro S.T /Bija state mathi Rs. Kharchi kanyao lave😢😮😊6 .
ગોધરા મા હાલે
Bharosa dhanyvad
जाती वाद भारत में आजीवन रेवानो से भाई सु सेर में भी संस्कार लोग रहे से
Har har Mahadev
Ane. Green marriage karvai apo maru saheb
Aava ne vandha j marva devay maru saheb😂
Koi unch nich nathi bhai parntu aantargnati ma vivah manya nathi.
જોર કા ઝટકા ધીરે સે દીયા.
ગોધરા મા કરી દયો
Jor sa zatka dhirese lage
Tmara karta godhra saraj kevay ok
😂😂😂જેને જ્ઞાતિવાદ કાઢવો હોય ને એ બધા પોતાની જ્ઞાતિનું સર્ટિફિકેટ ફાડી નાખે અને નોકરી-કોલેજ ના એડમિશન લેતી વખતે "સામાન્ય" જ્ઞાતિ લખે, એટલે ખબર પડે કોના માં કેટલું છાણ છે.😂😂😂
ભાઈ આ ભાઈ ખોટા છે એને પૂરતું જ્ઞાન નથી, , બ્રાહ્મણો યે જ્ઞાતિ બનાવિજ નથી , શાસ્ત્ર મા પણ વર્ણ વ્યવસ્થા છે, જ્ઞાતિ ક્યાંય નથી,
આ ભાઈ જનરલ કેતિગીરી ની પાછળ હાથ ધોઈ ને પડી ગ્યા છે,
જાતિ તો નો ઉલ્લેખ તો બંધારણ મા છે, અને ખરેખર જાતિ ને કાઢવી જ હોય તો કરો બંધારણ મા ફેર ફાર કાઢો જાતિ ને , કરો દરેક ને એક સમાન, પણ ખબર છે કોઈ ઈ નઈ બોલે ,
ગુજરાત ના એકેય મોટા મંદિર મા આધાર કાર્ડ જોતા નથી , દરેક વ્યક્તિ જાય છે,
અને હા હું સોની છું ,
Marigayaa pachhi bhut banse😂
અનામત....નીકલી..જાઈ...તો.સારુ
હા ખરેખર મંદિરો માંથી, પૂજા પાઠ માંથી, જન્મ થી મરણ સુધી જે એક જ સમાજ ને બધું મળે છે તેમાંથી, આ બધા માંથી અનામત નીકળી જય અને તમામ ને આ લાભ મળે તો આ એક જ સમાજ હરામનું ખાતો બંધ થાય.. અને મહેનત નું કામ કરવા લાગે ..
જાતિ તોડો એટલે અનામત આપોઆપ જતી રેશે ઓકે ભાઈ
@@ssdgujaratsamtasainikdal9634ખોટું જ્ઞાન પેલ માં, આખા દેશ ના મંદિર માં જા ત્યાં કોઈ જ્ઞાતિ નથી પૂછ તું, જ્ઞાતિ તો સરકારી ઓફિસો માં પૂછે છે, જ્ઞાતિ નો દાખલો તો એડમિશન વખતે માંગે છે, મંદિરો માં નહી. તારે જ્ઞાતિ વાદ બંધ કરવો હોય તો પેલા તારી જ્ઞાતિનો દાખલો ફાડી નાખ.
@@BAGDA.ASHVIN.SC.H3561 તો તું કેમ જ્ઞાતિ નો દાખલો બનાવવા લાઈન માં લાગે છે, જ્ઞાતિવાદ કાઢવો હોય ને તો પેલા તારો જ્ઞાતિ ની દાખલો ફાડી નાખ અને નોકરી કોલેજ ના એડમિશન વખતે તારી જ્ઞાતિ "સામાન્ય" લખવાનું ચાલુ કરી દે.
બિલકુલ સાચી વાત ધર્મેન્દ્રભાઈ,
અમુક લોકોની એકજ ખોટી વાર્તા છે એમને 5000 હજાર વર્ષો થી બ્રાહ્મણો એ પાણી પીવા નથી દીધું, તો શું વગર પાણી પીધે અત્યાર સુધી જીવતા તા,
અને જો કોઈ એમ કહેતું હોય કે મંદિર મા પૂજારી જ ખાલી બ્રાહ્મણ હોય છે દલિત સમાજ ને પૂજારી નથી બનવા દેતા , તો તે ખોટું છે ભારત મા 5 હજાર જેટલા દલિત પૂજારી તૈયાર છે, તેમાં કેટલાય ને મંદિર ના પૂજારી પણ બનાવ્યા છે,
જેને મારી વાત ખોટી લાગતી હોય તો પોતાની રીતે તપાસ કરવાની છૂટ છે,