Bholad ના Danbha Bapu ને ફેંકાયો પડકાર, સાંભળો શું કહે છે કરોડો રૂપિયાની ઓફર આપનાર |
HTML-код
- Опубликовано: 8 фев 2025
- #Bholad #Danbhabapu #Surapuradham #surapuradadabholad #gujaratimasamachar #gujaratisamachar #aajna_taja_samachar #aajnasamachar #latestgujaratinews #tusharbasiya #prashantdayal #NavajivanNews
@NavajivanNewsDigital t.me/@newsnava...
--------------------------------------------------------------------------------------
Join us on WhatsApp: chat.whatsapp....
--------------------------------------------------------------------------------------
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
/ newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
t.me/@newsnava...
મારા મામાએ દારૂ છોડી દીધો ભાઇ ખરેખર સતના પારખા નો લેવાય અને ભોલાદ સુરાપુરા દાદા નો પરચો છે દાનભા બાપુ તો નિમીત્ત છે
જય સુરાપુરા દાદા🙏🙏
Are mama Aa loko na samje
Aetle aane samjav va na na hoy
આખા ગુજરાતમાં દારૂ છોડાવી દેવો જોઈ.....
જય સુરાપુરા દાદા ❤
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@@uttamtank5314sachi vat 6
દાનભા કોઈપણ ચમત્કાર નથી કર્તા સુરાપુરા દાદા ની શ્રધ્ધા થી બધુ થાય છે.જય સુરાપુરા દાદા
એક વખત ભીખા ભુવાજી ની ચેહર માં ના પરચા જો ભીખા ભુવાજી બોલે એ થાય ઉવારસદ ટાઇગર ચેહર રાજ ભીખા ભુવાજી ❤
Jay TCR
Tiger Chehar
Tiger Chehar raj
Right
Jay chehar maa 🙏🏻
બરેજા ધામનું નામ સાંભળ્યું છે રામ વારી મેલડી 👑👑રાજા રાજા રાજા👑👑
ભીખા ભુવાજી ની ચેહર ની વિજીટ કરીજો.એક.વખત.ઓપરેશન.થયા.પછી.બાળક જનમે છૈ.જય.ચેહર માં 🚩🙏🏻❤️🙏🏻
@@Raja_mahakali-1k location kya che ?
રાવણ ના ગુણગાન ગાવા વાળા ને રામ થોડા દેખાય
જય સુરાપુરા દાદા🚩
@@bestcreator8793 ભાઈ રાવણ જેવો તો કોઇ ભક્ત ના થાઈ
Ketlak lokoe daru mukididho thoda time mate pacha piva mainda che
Jay dada 🙏
એક વર સુરાપુરા દાદા 🙏ના સાન્નિધ્યમાં આઓ પછી તમને દાદા ની શક્તિ ની જય ભોળાદ વાળા સુરાપુરા દાદા🙏 🚩
Sachi vat 6
Sura badhi rite pura 🤣
@@bb0421 Bhai study karta hoi athvato job kartahoi te kam Karo bhai aavu sabhalma aapnu mind kharab na karay
@@dheeruparmar8884 taru kaam karne bhai tane nathi kidhu me mathe odhi ne backchodi kar ma aa mana khoto che aane pujva karta bija bhagwan ne pujo am sikdavu chu tane
@@JIDDII_SHEHZADII_295 I'm always right thanks❤🙏
ભાઈ આવી વાતોથી કોઈ પણ દાદાના ભક્તની શ્રધ્ધા અને વિશ્વાસમાં કોઈ ફેર પડવાનો નથી
જય હો સુરાપુરા દાદા
હા વિશ્વાસ ને શ્રઘ્ધા માં ન ફરે પડે ....જય સુરાપુરા દાદા
🙏🚩જય સુરાપુરા દાદા 🙏🚩દારૂ બંધી છે ગુજરાતમાં તો દારૂ બંધ કરાવોને ગુજરાતમાં બીજી પીડા થી તો વધારે દારૂ થી ઘણા પરિવાર પીડાય છે એ નથી દેખાતું તો પેલા એ કરો અંધશ્રદ્ધા યે છે તમે દારૂ બંધ નથી કરાવતા એટલે ભોળાદ ભાલ વાળા દારૂ બંધ કરાવે છે 🙏🚩જય સુરાપુરા દાદા 🙏🚩 જય ચામુંડા માઁ 🙏🚩
સાચિ વાત છે 🙏ભાઈ
ભાઈ ત્યાં આગળ મહિલાઓ માટે બાથરૂમ નથી
Bhai darubandi nu kaam ekla danbapu nu nathi tame hu government police department nu 6 danbapu vachche lavavani jarur nathi tame bhi to mehul boghra sir bhashtachar virudh awaaj uthve tem awaaaj uthvi sake darubandi bandh karavi sake....
સાચી વાત છે ભાઈ 👍🙏
સાચા સાધુ સંતો અને તપસ્વીઓ કોને કહેવાય એ જાણવા માટે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ એ જણાવ્યું છે માટે અંધશ્રદ્ધા થી દુર રહી ને એક વખત ગીતાજી નો અભ્યાસ જરૂર કરશો તો બ્રહ્મ દૂર થશે
દરેક ધાર્મીક આસ્થા તેમની રીતે સાચા છે
તથા કમલેશભાઈ જાદવની વાત પણ સાચી છે
અમારા અમરતબાપાની મસાણી મેલડીમા સાક્ષાત છે જય માડી રામ રામ
ત્યા લખ્યું જ છે ત્યાં કોઈ ચમત્કાર નથી
તમારી શ્રદ્ધા અને વિશ્વાસ જ કામ કરે છે
લી. દાદા છોરું
જય સુરાપુરા દાદા ભોળાદ (ભાલ)🚩
જય સુરાપુરા દાદા
મારા દિકરાને પણ કેન્સર થયેલ છે, પથારીવશ દિકરાને સુરાપુરાધામ ભોળાદ શ્રદ્ધા સાથે બતાવેલ છે, કેન્સર મટી જાય એવી મારે સુરાપુરાધામ ભોળાદ દાદા અને ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના. 🙏🙏🌹🌹.
Bhai andh sradhama n reso doctor ne dekhado huye Mari maa ne to khoi betho 6u avi andh sradhama 🙏
બરાબર વાત સે ... એ બધા શોડુ બનાવે સે@@razkunwarrajput8081
Bro tamaru rasodu ke toiylet bathroom uttar ane purv disani vachhe che joy ne mane kyo
દાનભા બાપુ કહે ડોક્ટર ને બતાવો ન ફરે પડે તો આવો ....દાદા પર શ્રઘ્ધા રાખો ને દવા કરો બંને કરો દવા ને દુવા થઈ જશે સારું ભાઈ....જય સુરાપુરા દાદા
વામપંથી એજન્ટોની આવી દિબેટથી તમારી શ્રદ્ધામાં કોઈ ફેર ન પડવો જોઇએ શ્રધ્ધા રાખજો દવા અને દુવા થી કેન્સર ૧૦૦% મટી જાય છે 🙏
દુવા ન હોય તો દુનિયાનો કોઈ ડોક્ટર કે કોઈ દવા બચાવી ન શકે..🙏
રાવણની ઓલાદો માટે આપણી શ્રધ્ધામાં કોઈ ફેર પડવો ન જોઈએ 🙏
વા ભાઈ વા કમલેશભાઈ જાદવ આપની
હીમ્મત ને દાદ આપીએ છીએ
જય ભીમ જય સંવિધાન મિત્રો
માનવતા માટે જરૂરી
🎉❤❤❤❤🎉
છોટા ભીમ
Vah kamlesh bhai vah tamaru himat ne dad aapu chu
Jai bhim
Jay samvidhan
જય સુરાપુરા ધામ ભોળાદ ભાલ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
દાનભા બાપુ ની ત્યાં દારૂ પીવા વાળા જાય તે 90% દારૂ પીતા નથી
મારા ગામમાં 20 વ્યક્તિ દારૂ બંધ કરેલા છે
આ બાબત સારી છે 👍🏻
મારા ગામ થી પણ 10.12 જણ ગયાતા 2 દિવસ પછી ચાલુ કરી દીધો
૪૫૦૦૦ થી વધુ લોકો ને દારુ છોડાવીયો છે. દાનભા સાચા છે
જય સુરાપુરા ધામ ભોળાદ 🙏
તો પછી દેશ માં ભ્રષ્ટાચાર કે બળાત્કાર કે શોષણ કેમ થાય છે
@@sahdevparaliya2935 🤣
દાદા ના ધામ માં રસોડા માં બે ડોલ ઉંચકી ને જો 24 કલાક માં તારું કામ થઈ જસે
ઘણા આવ્યા થા બંધ કરી બે મહિના માં પાસો સાલું કરી દિધો છે બોલો તો એનું હું કરવું
😂😂😂😂😂
શ્રદ્ધા અને વિશ્વાસ અલગ વસ્તુ છે ,દાન ભા બાપુ એ કોઈ દાડે એવું કીધું નથી કે મારી પાસે ઈશ્વરી શક્તિ છે,જય સુરાપુરા દાદા
વાત તમારી ૧૦૦% સાચી છે,પણ આંધળું અનુકરણ કરવું મુર્ખતા છે.સત્ય કોઈ પણ પરિસ્થિતિ માં સત્ય જ રહે છે.સુરાપુરા દાદા સત્ય જ છે સાચી શ્રદ્ધા હોય તો કોઈપણ દૈવી તત્વ કામ કરે કરે કરે જ સો ટકા.પણ પણ પણ કોઈ દૈવી તત્વ કોઈ એક વ્યક્તિ પોતે છે એવાં દાવા કરવા માંડે છે તે સદંતર ખોટું છે.કસોટી થવી જ જોઈએ.
સાચું કહું તમે ભાઈ
સાચી વાત છે પણ આ રાવણની ઓલાદ એવું કહે છે મને પરચો બતાવો...
એવા ભાઈ પરચા પૈસાથી ની નો મળે ગધેડાના પેટનાં એના માટે શ્રદ્ધા અને વિશ્વાસ જોઈએ 😂🙏
आ कमलेश जादव जूनागढ़ वाला ज ने?
@@jaalimsinhjaadejaa8283 હા એ પોતે
વામપંથી એજન્ટ
આ શ્રધ્ધા નો વિષય છે આની પરિક્ષા ના હોય એ દાદા છે. જય સુરાપુરા દાદા 🙏🙏
જેને.બાપુ.ઊપર.વિશ્વાસ.હોયતે.જાયછે. બાપુ.કૉયને આમંત્રણ. આપતા.નથી.વિશ્વાસ. વસ્તુ અલગ.છે...જયહો તમારા બાપુ.....
ભાઈ તારી સેવા ની દાદા ને કોય જરૂર નાથી , ત્યાં સેવા કરવા વાળા વધી પડે છે .... ને જો કોય કામ ના મળતું હોય તો , આ રાજકારણી ઓ છે એમના પરદા ફાસ કરો , તોય બધા ને ન્યાય મળી જાસે ભાઈ ..... જય સુરાપુરા દાદા 🙏🏻🙏🏻🚩🚩🙏🏻🙏🏻
સાચી વાત છે..આ જૂનાગઢ નું આપ નું કરકર્તું છે...
જેને કોઈ કામ ધંધો નથી તે ફાલતુ લોકો ત્યાં જઈને પડ્યા છે.
તારો દાદા કઈ સેકેલો પાપડ પણ ભાંગી સકે નહી.
આવા પાખંડી જગ્યા એ જગ્યા એ ફૂટી નીકળ્યા છે
Pahela Bank Khata ma ketal rupia chhe bhai Lukhes
@@arungadhavi6259 sachu
Dada a challenge accept karvi joye
શૂરવીર ના કોઈ દિવસ પારખા નો કરવાના હોય એ તો હવે જેને જોતા છે અને મળી ને રહેશે પરચા
જય હો ભોળાદ ના ભડવીર જય હો 🙏🏻
જય શ્રી સુરાપુરા દાદા જય શ્રી સુરાપુરા દાદા
જય હો કમલેશ ભાઈ ખૂબ જ આભાર
હુ પણ વ્યસન મુક્ત થયો છે
દાદા ને કુળદેવી કૃપા થી જય સુરાપુરા દાદા
જય દાદા.....🙏🏻
આ ખાસ વાત કમલેશભાઈ જાદવ માટે સત્યના પારખા ના હોય ભયલા સત્ય હંમેશા સત્ય જ રહે તમે 5 કરોડનું ઇનામ જાહેર કરેલ છે. આ તારા પૈસા તું તારી પાસે રાખ તારી કરતા કંઈક સારા વ્યક્તિ કે વધારે ધનવાન વ્યક્તિઓ ત્યાં સાનિધ્યમાં સુટકેસ ભરી ભરીને પૈસા મૂકી જાય છે, દાન બાપુ કે ઇ ગાડી એમની થઈ જાય, એવા ભક્તો બેઠા છે પણ કોઈ દિવસ દાન ભા બાપુએ એક રૂપિયોય લીધો નથી. તે પોતે નોકરી કરે છે અને એમાંથી જ પોતાનું ગુજરાન ચલાવે છે. તે પોતે પણ એમ કહે છે કે દાદા ઉપર શ્રદ્ધા રાખો, હું પોતે ચમત્કારી નથી,મને પગે પણ લાગવું નહીં. તમારા માતા-પિતા અને ભગવાનને પગે લાગો. તમે અંધશ્રદ્ધા માટે જે વાત કરી એ યોગ્ય છે પણ ઈ જ્યાં કરાતું હોય ત્યાં કરાય. જ્યાં અંધશ્રદ્ધા ફેલાતી હોય ત્યાં કરાય.સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે આવું બધું ના કરાય. અને દાનભા બાપુ નોકરી કરે છે,બાકી વધેલો સમય દાદા ની સેવા કરે છે, અને ત્યાં આવેલા દુઃખી જનોના દુઃખ દૂર કરે છે.તો હવે બાપુ એમની સેવા કરે કે તારી જેવાને સાબિતી આપે. તો છતાં પણ તારે સાબિતી જોતવી જ હોય તો દાદા ના સાનિધ્ય માંથી ખાલી એક નાની વાટકી ખરાબ નજરથી જોઈ ચોરી કરીને બતાવ, તને ટૂંક જ સમયમાં અમારા દાદા નો પરચો મળી જશે. જો તે સારા વિચારથી આ બધું કર્યું હોય તો કાંઈ વાંધો નથી પણ જો તે ખરાબ દૃષ્ટિથી દાદા ના સાનિધ્ય નું નામ બગડે તે માટે કર્યું હશે તો દાદા ની માફી માંગી લેજે નકર ગોત્યો એ હાથ નહીં આવે.હું આ મેસેજ તને કરવાનો હતો પણ તારો મોબાઈલ નંબર મારી પાસે ઉપલબ્ધ ન હતો.
જય સુરાપુરા દાદા
5 cr.. Ni lalach.. Ma amaro dado.. Tamari same.. Aave.. Javab.. Aapse.. Pn amni.. Rite tamari rite nai..
આ સાઈબ ને ભોગવા નો વારો આવવાનો છે
Jay Ho dada
જય સુરાપુરા દાદા 🙏🙏⚔️⛳👍
દાનભાબાપુ ને કોઈ પુરાવા આપવાની જરૂર નથી જય સુરાપુરા દાદા,,,
Jay mataji bapu surapuradham vada bapu same apdi rupala vadi ladat ni vatt karo have
જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી
જય સુરાપુરા દાદા
🚩🙏🚩🚩🚩🚩🙏🙏🚩🚩🚩🚩🚩🚩🙏🚩🚩🚩🚩🚩🚩🚩
Saty vat
100 me se 99 BEIMAN fir bhi mera BHARAT MAHAN
tem atyare 99jagya ye dhating chali rahya chhe Ane loko aa prajaj protsahan aape chhe.....PAN..1 evi pan jagya hoy chhe tyo saf Satya vari jagya hoy chhe
Aa jagya ANDHSHRADDHA ne support nathi karty
"બાપા સીતારામ! સૌનું ભલું થાય એજ પ્રાર્થના."
જય સુરાપુરા દાદા ભાઇ મારું ધારેલું કામ થઈ ગયું છે
આ બધું ખોટું છે. મે ભોલાદ નથી જોયું પણ હું દાન ભા બાપુને જ માનું છું.
હું સૌઉ ને કહેવા માંગીશ કે સત ના કોઈ દિવસ પારખા ના હોય.
દાદા ખુદ કહે છે કે અંધશ્રદ્ધા માંથી બહાર આવો. ગરીબો નું કલ્યાણ કરો. વ્યસનો થી અને દુરગુણો છોડો.
🙏🏼જય હો દાદા 🚩
E khud mavo khata hoy 6 😂😂😂
100%સાચી વાત છે અંધ શ્રધ્ધા માંથી બહાર આવવું જોઈએ
પણ એ પોતે ધૂણે, દાણા જોવે એ અંધ શ્રધ્ધા નથી તો શું છે
Chor thodo ke ke hu chor chhu😂
બરાબર છે એ પોતે જ અંધસરધા છે
સત ના પારખા ના વોય
ખરેખર ચેલેન્જ બરાબર છે, જોવા ચમત્કારો શક્ય હોય તો બતાવી આવા લોકોએ લાભ લેવો જોઈએ એને એમને આજીવન સેવામાં જોડી દેવા જોઈએ, એમની સેવાનો લાભ પણ મળે. સત્ય હોય તો કોઈના થી ડરવા ની જરૂર નથી,
💯💯💯
આવા દારૂડિયા,જુગરિયા અને પાખંડીઓ ની ફેવર માં ઊતરવું ના જોઈએ. આવા લોકો ધાર્મિક પ્રજા ને લૂંટે છે
Chudu banavani skim
લોડા તને તારી મા વિશ્વાસ ઉપર નથી તો બીજા ની શું કામ કરે છો
એકદમ સાચું છે ભાઈ તમારું
આવા પાખંડીઓ જગ્યા એ જગ્યાએ ફૂટી નીકળ્યા છે
જે માણસો ને જે માનવુ હોય એ માને બાકી સુરાપુરા દાદા (ધામ ભોળાદ) સત્ય છે. જય હો સુરાપુરા દાદા...🙏
જય હો દાનભાબાપુ...🙏
કમલેશભાઈ ની વાત સાચી છે સાંભળવા પછી ખબર પડી ખુબ જ સરસ સમજાય તેવી વાત છે આવું ચાલસે તો દેશ ને બરબાદ કરવા મા સરકાર જવાબદાર છે કોઈ ને તકલીફ પડે નથી બધા ને સુખી થાવું છે મહેનત નથી કરવી બાપુ ને મારી વીનંતી છે બધા ને બાર કલાક ખેતરમાં કામ કરવા નું કહો
બરાબર છે જાવ અને કરો... સત્યની તપાસ... બધી જગ્યા ગયા હશો... એક વાર મારા સુરાપુરા દાદા ને ત્યાં જઈ આવો... બધા વહેમ નીકળી જશે હો ભાઈ... પછી એવું ના થાય કે તમે પગે પડી ને નમસ્કાર કરવા પડે...
જય સુરાપુરા દાદા.... ભોળાદ (ભાલ)
કમલેશ ભાઈ નીવાત તદન સાચી છે
Manta tnatra... church... you tube...(Manu bhaya shani dham..).broo
સત્ય જ છે, જે લોકો કોઈનું નો માને તે દાદા ની દયાથી સત્ય ના માર્ગે છે, કેટલાય લોકો દારૂથી દૂર થયા છે, જય રાજાજી જય તેજાજી, જય હો ભોલાદ નાં ભડવીર.... જય હો દાદા
જય pakhand
જેમ રાજકારણ માં અન્ધભક્ત હોય તેમ ધર્મ ના ધંધા માં પણ અન્ધભક્ત હોય છે.
Sachi vat che pan bdhane danbha bapu na parkha krva che krva do parcho mlse etle khbr pdse
andhshraddhaa maathi bahar niklo
શું ડફોર બનાવો છો બધા
જય હો ભોળાદના સુરવીરની જય હો દાદા
વામપંથીઓનો પરીવાર સહિત નાશ કરજો🙏
ભારતમાં એવા અમુક લોકો છે ચાલાક બેઠા છે એવું ઈચ્છે છે ભારતની પ્રજા મંદિરો પાછળ અંધશ્રદ્ધા પાછળ પડ્યા રે સારુ ભણે નહીં અધોગતિમાં જીવે પછી અમારે આશરે આવે અંધશ્રદ્ધ ના વિચારોને કારણે આપણો દેશ હજારો વર્ષ સુધી ગુલામ રહ્યો
બાગેશ્વર આવેલો ત્યારેઆ લોકો ક્યાં ગયેલા?
Your right
Tyare fati gy hoy ne jaja manso hoy atle
❤જય.સુરાપુરા.દાદા❤દાદાનુ.ધરમ.સાચુંછે.દાનભાબાપુ.દેવના.દુતછે
દાનભા બાપુ કય એમ કેછે કે તમે જોવડાવા આવો ઈ એમ જ કેસે કેકાલ લગી જેકરીયુ હોય તે આજથી કર્મ સારા કરો ને ગરીબ માણસ ને રજાડો નય તમારા કુળદેવી પર વીસવાસ રાખો કેરેય જોવરાઉ નય પડે જય શ્રી 🙏સુરાપુરા દાદા ભોળાજ ભાલ સત રાખજો સવનુ ધ્યાન રાખજો દાદા ભોળાજ ભાલ વાળા
મારા જોડે એક મંદિર છે પુરાઓ જોતો હોયતો
મારા પપ્પા ને ગાઠ હતી તો પાલનપુર થી ડીસા રોડ પર નાના રસાણા ગામ છે ત્યા નારસંગ વિર દાદાનુ મંદીર છે ત્યા ગયા પછી મટી ગયુ
બરોબર છે ભાઈ ની વાત સંવિધાન માં હક છે સત્ય જાણવાનો 👍
ભાઇ પારખાં માણસો નાં હોય દેવનાં નહીં અને ભાઇ કોઇને શોખ હોય તો કહેજો આજે પણ માં શક્તિ ના પરચા અપરંપાર મહિમા છે માં નો દૂનિયામાં દેવ છે હો ભાઈ તારા રુપિયાની જરૂર નથીઃ નથી તારી જરૂર! આ દેશ ધર્મને માનવા વાળો દેશ છે! આ દેશમાં નાસ્તિક લોકો પણ ઘણા છે શ્રદ્ધા અને અશ્રદ્ધા લોકો પણ હોય છે બાકી કોઈ એમ સમજે છે દેવ ભગવાન નથી તો પછી આવી જાવ માં શક્તિ ના મંદિરે પરચા જોવા હોય તો કહેજો કોઈ માણસ નહીં સાક્ષાત દેવ પરચા અપરંપાર આપે છે ભાઇ જય માતાજી સદાય શક્તિ સહાયતે
ઈ માણશ જ સે વહેમમાં નરહો ભાઈ
જય શ્રી સુરાપુરા દાદા
I Support Surapura dham Bholad 😊
@user-ej2fd8ju2c mari Main Comment Hati e to Delete Mari didhi Tame Loko e 😂
સુરાપુરા ભોળાદ ભાલ❤❤❤❤❤❤
કમલેસ ભાય નેફેમસ થાવૂસે એટલે
મારા ભોળાદ વાળા દાદા નિ સાથે સાકસાત દેવોના દેવ મહાદેવ છે
બધા પોતાની શ્રદ્ધા થી જાય છે અને દાદા બધા નું ભલું કરે છે જય હો શ્રી સુરાપુરા ધામ ભોળાદ ભાલ જય હો રાજાજી દાદા જય હો તેજાજી દાદા જય હો દાન ભા બાપુ🙏♥️🌺🙏♥️🌺🙏♥️🌺🙏♥️🌺🙏♥️🌺🙏
ભાઇ અમારી હીન્દુઓ ની શ્રધ્ધા છે તમને અધંશ્રધ્ધા લાગતી હોય તો તમને કોણ કે છે કે તમે તમે માનો પણ અમને હીન્દુઓ ને અમારી શ્રધ્ધાં ની વચ્ચે શુ કામ આવો છો
હા
Ha Bhai hu pan aj coment karvano hato🙏🔥
😂😂😂😂
Jay surapura Dada ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
જય સુરાપૂરા દાદા તમે તો મોટા દેવાધી દેવ છોવાલા
કમલેશભાઈ તમે એક સાચું ધાર્મિક અને આધ્યાત્મિક કાર્ય કરી રહ્યા છો 🙏. સનાતન ધર્મ ની જય હો 🙏
ભાઈ મને ગાળો દેવાની ઈચ્છા થાય છે ભાઈ
પણ દાદા ના આશિર્વાદ છે એટલે કાય ગાળો આપી ઈચ્છા નથી ભાઈ
જય શ્રી રામ
જય બજરંગ બલી દાદા ની જય
જય સુરાપુરા દાદા
આટલી ગાડી પાસલ નો દોટતી હોય બધાય અંધ શ્રદ્ધા માં નો હોય 1 નું કામ જોયને બીજા જતા હોય જય સુરા પૂરા દાદા
ગીતા મા લખેલુ છે ખોટા પુજાય સાચા મુજાય
બધીજ.કોમેટ.માં.ભગવતિમેલડી.ઉપરજાયછે પણ માં.જારજુગની જુનામા જુની.ભગવતિ છે માં.ભગવતિ તને.મારા લાખ લાખ.વંનદન.માં....
श्री सुरापुरा दादा सदा सहायते ❤
જય હો દાદા સુરાપુરા દાદા ❤❤❤❤🎉🎉
જય સુરાપુરા દાદા ધામ ભોળાદ ભાલ ના ભડવીર રાજાજી દાદા તેજાજી દાદા સ્વ નુ સારુ કરજો 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
કમલેશભાઈ જાદવ જય ભીમ નમ્રો બુદ્ધાય👍
Ek var amrat bapa masani meldi dham , moti khadol, mahudha dakor road avo tya khabar padse tamne badhu. Ane ha , inam na paisa laine avjo ane tamara hathe garibo ne daan kari dejo . Tamne devi shakti ni khabar padse
જય સુરાપુરા દાદા ભાઈ આજ દિન સુધી કયા હતા તમો ફક્ત ભોળાદ ધામ ને ટાર્ગેટ કરોછો
Have aa bdhu vdhi gyu che etle bhai. andh sradhha Gujarat ma khub che.
અત્યારે આ ટેકનોોજીનાં યુગ માં કોઈ અભણ નથી અને કોઈ મૂરખ નથી તે ગમે ત્યાં દોડી જાય જેને શ્રદ્ધા હોઈ તે જાય
@@Gautam0256jay ho surapura dada
સમાજમાં દુઃખ અને પીડાઓ વધે ત્યારે લોકોએ ધર્મ નાં નામે ચાલતી અંધ શ્રધ્ધા નો ભોગ બનતા હોય છે, ઈશ્વર માં સાચી શ્રધ્ધા હોય તો દિલથી પણ ઈશ્વરને પ્રાર્થના કરી શકાય છે.
Right
તમે ઈશ્વર ભગવાન માં માનો છો કે નહીં તમે પહેલાં પાત્રતા કેળવો
દાનમાં ને કે સુરાપુરા દાદા ને તમારી સંપત્તિ ને શું કરવુ છે
મીરા બાઈ ને શ્રી કૃષ્ણ મળ્યા
નરસિંહ મહેતા ને માટે ભગવાન સાંભળ્યા શેઠ બન્યા ક્યારે તેણે
ઈશ્વર નું ભજન ભકિત કરી
એકાંત બેસી આવે ને આલેલે પ્રભુજી પધારે તેને દ્વાર
મારા ઉપર મારા વળવા ઓ પ્રસન્ન
રહે મેં તેની સેવા કરી હોયતો મને આશીર્વાદ આપે
હરખ આને હોટ ની ના આવે કદી હેડકી
પૈસાથી ભૌતિક સુખ મેળવી શકાય
મનની શાંતિ માટે તો પોતેજ ભજન
તપ કરવા પડે
પરબારુ થોડું મળે
દાનભા દુણીન ખાલી નોટનો નંમર કહીદે કીયારેય અખાતરોતો કરો એકાદો આધરો માણા સાજોકરે ઈનાથી માખી સાજી નો થાય ખાલી ધુણી ધુણી બધાને મુર્ખ બનાવે છે પડકાર જીલે અને પુરવાર કરે તોજ સાચા બાકી કયકને કયક બાના કાઢીન સટકીજસે પછી સત્ય સુ તમનેય પણ ખબર પડીજસે દાદાના ભક્તોને એટલે પડકાર જીલે પ્રમાણ કરે ઈજ સાચા હોય ભાગેઈ ભગોડા કેવાય જય સનાતન ,જય ભારત,
ભાઈ મગતરા પહેલાં બરાબર ગુજરાતી લખતાં શીખ. તારા જેવા રોજ હાલી આવે પડકાર આપવા વાળા. તું પડકાર આપી શકે એવી લાયકાત છે તારી?
તૂ પેલા ખોરાનો લાગેછે તારો કાંઈક ભાગ લાગેછે તમારા જેવાના કારણે દેસ લૂંટાય છે ગાડેળા તારા દાનભાથી કાયન થાય
તારો પૈસામાં ભાગ લાગેછે
દાદા નો પકડી રાખજે તારૂં કલીયાણ કરજે મુર્ખ દાદાનો ચેલકો લાગેસ કેટલા ટકા ભાગ છે તારો
પડકાર આપનાર ચારેય લોકોની તથા દાનભા દાદા પોતાની એમ પાંચેય લોકોની મૃત્યુ ની તારીખ વિડીયો બનાવી જાહેર કરી દે... એટલે બધા ભક્તો તે તારીખ લખીલે... અને અનુક્રમ એ બનતું જાય તો શુરા પુરા સાચા.... એવી તારીખ જાણવા ની લોકોને આતુરતા છે.... મોડું શા માટે કરવું જોઈએ?! આમાં ડીબેટ કરવાની માથાકૂટ પૂરી થઈ જશે....
જય સુરાપુરા દાદા જય દાન ભા બાપુ
ભાઇ danbha બાપુ વિષે આ નાં બોલો bholad to bholad che amaru ખૂબજ કામ કરે છે દાદા
જયસુરાપુરા દાદા શંકા કરે એને સદ્બુદ્ધિ
આપજો દાદા જય સુરા પુરા દાદા
બુદ્ધ હતી સત્ય હે ચલો બુદ્ધ કી ઓર જય ભીમ જય સંવિધાન પરમાર ભુપત સીહ
Jay bhim jay buddha
બુદ્ધ ભગવાન ને અમે દસમો અવતાર માનીએ છીએ પણ ભીમ વાળા બધું અલગ પાડે છે
आ ओरिजनल बौद्ध नथी ,कुबौद्ध छे।
आमने बुद्ध नू दर्शन,बुद्ध नी साधना बुद्ध नो मार्ग ,सिद्धांत ,विज्ञानवाद, क्षनभंगवाद, शुन्यवाद विशे पूछो जांत नी खबर नही होय,,संविधान भले आखी दुनियाना संविधान नी मिक्स करेली कोपी होय अने तैयार करवा वाला भले आखी टीम होय तोये एकला जश खाटवो छे।बाबासाहेब नी इस्लाम मुसलमानों विषय नी साची सलाह नथी मानवी।
भाई जूठ ना सहारे जेटला कुदशे खोवाई जवा ना छो।
સાચા હોય તો સામે આવવું જોઈએ દાન ભાઈને
જેને પોતાના સંસ્કાર ની ખબર નથી એવા આ ભિખારી કમાં ની સામે આવે ... 😅😅😅😅બાપૂ
કમા ને કો ભાઈ રોજ નવા નું રાખે
Right.
ભાઈ હજારો નો દારુડી યાના ઘર બચાવ્યા છે મારા સુરાપુરા દાદા
હંમેશા સત્યનો જય અને વિજય હોય છે
જય કમલેશ ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો બઉ સરસ રીતે વાત કરી મારા ભાઈ
જય ભોળાદ દાદા
કોઈના બાપની તાકાત નથી દાનભા બાપુ ની સામે પડવાની
એમ... એવુ છે..😅😅😅
@@kirandigitalmedia4928 ha to jay avya ...? Tme
Ashram na pan crore bhakto hta atare jail ma jhola khay chhe....
@@nevergiveup3831 bdha aasaram na hoy ne bhai .....kyak aasha ry jay ne kyak ram rami pn jay
ભોળાદ વાળા મારાબાપ પર શ્રધા રાખજો અને વિશ્વાસ રાખજો
જય સુરાપુરા દાદા સત્ય છે
Tari kuldevi punj ne Sani mani no 😅
😂💯💯💯👍
@@DevRajput-on3ml tu taru kr ne
અરે ભાઈશ્રી આતો સુરાપુરા દાદા ની ઉપર શ્રધ્ધિ ની વાત છે જયા શ્રધ્ધા નથી ત્યા કાય નીહી થાય, દાદા ઉપર વિશ્વાસ પ્રેમ અને શ્રધ્ધા શે ત્યા તમારી અંદર થી શક્તિ પ્રગટ થશે તમારા કામ આપો આપ થવા લાગશે એકવાર વિશ્વાસ તમારા અંદર વાળા ઊપર કોરો પછી જવો પરીણામ કહુ આવે છે અદર થી આનંદ ઉભરાશે
શ્રધાનો હોય વિષય તો પુરાવાની શુ જરૂર છે.
જય સુરાપુરા દાદા
દાન બાપુ તમારો વિડીયો બહુ સરસ છે અમને બહુ જ ગમે છે અમે જોઈએ છે
જય સુરાપુરા ધામ શ્રદ્ધા એજ ભગવાન શંકર દાદા🎉
મારા વ્હાલા સત્ય ના પારખા ના હોય પારખવા જશો તો પેલા તમે ખોવાઈ જશો ❤
માણસના ક્રરમ નળે પણ સંતો ભગતો કે દેવ થિ માણસને દેવોસે કળયુગમે પણ માણસનિ જેમ દેખયનહિ કારણ કે અરજુણને અને સજયને દેખાતુ વચનથિ ભગવાના બંધાયના ક્રરમો સરખાનથિ હોતા એટલે દેવને ગોતવા અને ઓળખવા કોય દેવ સાખ્સિ આપેતોજ માણસમાને
હુ દાનભા હારે સુ જય સુરા પૂરા ધામ ભોળા દ
Kamlesh tu aa dada same Hari javano and khovai pan javano 100% amne સુરાપુરા દાદા ઉપર વિશ્વાસ છે
5 કરોડ રૂપિયાની શું કીમત છે સુરાપુરા દાદા નો ઍક શબ્દ અમારા માટે કરોડો રૂપિયા છે
Jay ho rajaji dada jay ho tejaji dada
જય હો દાદા સુરાપુરા ભોળાદ ભાલ❤
હા ભાઈ દારૂ તો અમારા ગામ લોદરાણી પણ આઠ દશ લોકોએ મુકયો છે આજ ચાર છ મહિના થી નથી પીતા એમા બે ત્રણ લોકો તો એવા છે જે ચોવીસ કલાક દારૂ પીતા હતા પણ હવે નથી પીતા એ તો મે પણ નજરે જોયું છે
Amara gamna darudiya pan gaya hata emne daru muki pan didho hato ane thoda time pachi pacho sharu Kari didho,
લોદ્રાણી કયા તાલુકામાં આવ્યુ ભાઈ?
દારૂ પીવાનું બંધ કરાવી શકતા હોય તો એના કરતાં આખા ગુજરાત મા જ બંધ કરાવી ના દે આ બધા લોકો ને ઇકા મા ભરી ભરી ને નો જવું પડે
રાપર કચ્છ@@ghanshyambarotofficial187
Sanatan ni shradhdha ne todi nakhavanu international plot chale che.sanatan na mantra scientific chhe.
ક્રમે લખાયેલુ ભગવાને ભોગવુ જોયુતુ બાધા થિ માણસને દેવ રાહત રાખે પણ ભગવાના ધરનુ માતારોકાતુનથિ દવાનિ જેમ રાહતરાખે દેવ ભુલહોતો દેવથિ સુધારે માણસનિ ભુલ માણસ સુધાતેમ દેવ દિવામેથિ સત્ય દેખળે આજતો ધી પણ સાચાનથિ
DANBHA DADA HAY NATAJI . DADA HAYHO....JAY HO MARA BHODVALA DADA....
વિશ્વાસ છે સારું છે.....
@@nitapatel432 number aap taro
जब सत्य सामने आता है बडे से बडे पाखंन्डीयो कि वहा निकल जाती है नमुना भावनगर ओर बाटाद खाखुई गाव में फैमस थे वो गायब हो गया है
🌹🙏 Jay surapura Bapa🌹
સાધુ હોય કે સંત માનવ હોય કે દાનવ સંસારી હોય અથવા અસંસારી પરીક્ષા તો થાય
માં સીતાજીને પણ પ્રમાણ આપ્યું તું તો આપણે તો માનવ છે
જય ભોળાનાથ 🪐