@@dheeruparmar8884 taru kaam karne bhai tane nathi kidhu me mathe odhi ne backchodi kar ma aa mana khoto che aane pujva karta bija bhagwan ne pujo am sikdavu chu tane
મારા દિકરાને પણ કેન્સર થયેલ છે, પથારીવશ દિકરાને સુરાપુરાધામ ભોળાદ શ્રદ્ધા સાથે બતાવેલ છે, કેન્સર મટી જાય એવી મારે સુરાપુરાધામ ભોળાદ દાદા અને ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના. 🙏🙏🌹🌹.
વામપંથી એજન્ટોની આવી દિબેટથી તમારી શ્રદ્ધામાં કોઈ ફેર ન પડવો જોઇએ શ્રધ્ધા રાખજો દવા અને દુવા થી કેન્સર ૧૦૦% મટી જાય છે 🙏 દુવા ન હોય તો દુનિયાનો કોઈ ડોક્ટર કે કોઈ દવા બચાવી ન શકે..🙏 રાવણની ઓલાદો માટે આપણી શ્રધ્ધામાં કોઈ ફેર પડવો ન જોઈએ 🙏
જય દાદા.....🙏🏻 આ ખાસ વાત કમલેશભાઈ જાદવ માટે સત્યના પારખા ના હોય ભયલા સત્ય હંમેશા સત્ય જ રહે તમે 5 કરોડનું ઇનામ જાહેર કરેલ છે. આ તારા પૈસા તું તારી પાસે રાખ તારી કરતા કંઈક સારા વ્યક્તિ કે વધારે ધનવાન વ્યક્તિઓ ત્યાં સાનિધ્યમાં સુટકેસ ભરી ભરીને પૈસા મૂકી જાય છે, દાન બાપુ કે ઇ ગાડી એમની થઈ જાય, એવા ભક્તો બેઠા છે પણ કોઈ દિવસ દાન ભા બાપુએ એક રૂપિયોય લીધો નથી. તે પોતે નોકરી કરે છે અને એમાંથી જ પોતાનું ગુજરાન ચલાવે છે. તે પોતે પણ એમ કહે છે કે દાદા ઉપર શ્રદ્ધા રાખો, હું પોતે ચમત્કારી નથી,મને પગે પણ લાગવું નહીં. તમારા માતા-પિતા અને ભગવાનને પગે લાગો. તમે અંધશ્રદ્ધા માટે જે વાત કરી એ યોગ્ય છે પણ ઈ જ્યાં કરાતું હોય ત્યાં કરાય. જ્યાં અંધશ્રદ્ધા ફેલાતી હોય ત્યાં કરાય.સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે આવું બધું ના કરાય. અને દાનભા બાપુ નોકરી કરે છે,બાકી વધેલો સમય દાદા ની સેવા કરે છે, અને ત્યાં આવેલા દુઃખી જનોના દુઃખ દૂર કરે છે.તો હવે બાપુ એમની સેવા કરે કે તારી જેવાને સાબિતી આપે. તો છતાં પણ તારે સાબિતી જોતવી જ હોય તો દાદા ના સાનિધ્ય માંથી ખાલી એક નાની વાટકી ખરાબ નજરથી જોઈ ચોરી કરીને બતાવ, તને ટૂંક જ સમયમાં અમારા દાદા નો પરચો મળી જશે. જો તે સારા વિચારથી આ બધું કર્યું હોય તો કાંઈ વાંધો નથી પણ જો તે ખરાબ દૃષ્ટિથી દાદા ના સાનિધ્ય નું નામ બગડે તે માટે કર્યું હશે તો દાદા ની માફી માંગી લેજે નકર ગોત્યો એ હાથ નહીં આવે.હું આ મેસેજ તને કરવાનો હતો પણ તારો મોબાઈલ નંબર મારી પાસે ઉપલબ્ધ ન હતો.
હું સૌઉ ને કહેવા માંગીશ કે સત ના કોઈ દિવસ પારખા ના હોય. દાદા ખુદ કહે છે કે અંધશ્રદ્ધા માંથી બહાર આવો. ગરીબો નું કલ્યાણ કરો. વ્યસનો થી અને દુરગુણો છોડો. 🙏🏼જય હો દાદા 🚩
ભાઈ તારી સેવા ની દાદા ને કોય જરૂર નાથી , ત્યાં સેવા કરવા વાળા વધી પડે છે .... ને જો કોય કામ ના મળતું હોય તો , આ રાજકારણી ઓ છે એમના પરદા ફાસ કરો , તોય બધા ને ન્યાય મળી જાસે ભાઈ ..... જય સુરાપુરા દાદા 🙏🏻🙏🏻🚩🚩🙏🏻🙏🏻
વાત તમારી ૧૦૦% સાચી છે,પણ આંધળું અનુકરણ કરવું મુર્ખતા છે.સત્ય કોઈ પણ પરિસ્થિતિ માં સત્ય જ રહે છે.સુરાપુરા દાદા સત્ય જ છે સાચી શ્રદ્ધા હોય તો કોઈપણ દૈવી તત્વ કામ કરે કરે કરે જ સો ટકા.પણ પણ પણ કોઈ દૈવી તત્વ કોઈ એક વ્યક્તિ પોતે છે એવાં દાવા કરવા માંડે છે તે સદંતર ખોટું છે.કસોટી થવી જ જોઈએ.
ભાઇ પારખાં માણસો નાં હોય દેવનાં નહીં અને ભાઇ કોઇને શોખ હોય તો કહેજો આજે પણ માં શક્તિ ના પરચા અપરંપાર મહિમા છે માં નો દૂનિયામાં દેવ છે હો ભાઈ તારા રુપિયાની જરૂર નથીઃ નથી તારી જરૂર! આ દેશ ધર્મને માનવા વાળો દેશ છે! આ દેશમાં નાસ્તિક લોકો પણ ઘણા છે શ્રદ્ધા અને અશ્રદ્ધા લોકો પણ હોય છે બાકી કોઈ એમ સમજે છે દેવ ભગવાન નથી તો પછી આવી જાવ માં શક્તિ ના મંદિરે પરચા જોવા હોય તો કહેજો કોઈ માણસ નહીં સાક્ષાત દેવ પરચા અપરંપાર આપે છે ભાઇ જય માતાજી સદાય શક્તિ સહાયતે
જય માતાજી જય સુરાપુરા દાદા જય હો મારી માનીતી લાડલી વાઘણ સાવજ દુખીયા ની બેલી માં કલ્યાણ કરજો સાજા મજા રાખજો માં કૃપા કરજો નોંધારા ની આધાર માં ફુલ જોગણી ઢબુડી માં મારી અમરત બાપુ ની મસાણી મેલડી માતાજી મારી રામ વાળી ખૂંખાર મેલડી માં કલ્યાણ કરજો સાજા મજા રાખજો માં કૃપા કરજો નોંધારા ની આધાર દુઃખિયા ની બેલી માં આ દેવી શક્તિ સત્ય છે જય માતાજી જય ભીમ
બધા પોતાની શ્રદ્ધા થી જાય છે અને દાદા બધા નું ભલું કરે છે જય હો શ્રી સુરાપુરા ધામ ભોળાદ ભાલ જય હો રાજાજી દાદા જય હો તેજાજી દાદા જય હો દાન ભા બાપુ🙏♥️🌺🙏♥️🌺🙏♥️🌺🙏♥️🌺🙏♥️🌺🙏
સમાજમાં દુઃખ અને પીડાઓ વધે ત્યારે લોકોએ ધર્મ નાં નામે ચાલતી અંધ શ્રધ્ધા નો ભોગ બનતા હોય છે, ઈશ્વર માં સાચી શ્રધ્ધા હોય તો દિલથી પણ ઈશ્વરને પ્રાર્થના કરી શકાય છે.
હા ભાઈ દારૂ તો અમારા ગામ લોદરાણી પણ આઠ દશ લોકોએ મુકયો છે આજ ચાર છ મહિના થી નથી પીતા એમા બે ત્રણ લોકો તો એવા છે જે ચોવીસ કલાક દારૂ પીતા હતા પણ હવે નથી પીતા એ તો મે પણ નજરે જોયું છે
ખરેખર ચેલેન્જ બરાબર છે, જોવા ચમત્કારો શક્ય હોય તો બતાવી આવા લોકોએ લાભ લેવો જોઈએ એને એમને આજીવન સેવામાં જોડી દેવા જોઈએ, એમની સેવાનો લાભ પણ મળે. સત્ય હોય તો કોઈના થી ડરવા ની જરૂર નથી,
સત્ય જ છે, જે લોકો કોઈનું નો માને તે દાદા ની દયાથી સત્ય ના માર્ગે છે, કેટલાય લોકો દારૂથી દૂર થયા છે, જય રાજાજી જય તેજાજી, જય હો ભોલાદ નાં ભડવીર.... જય હો દાદા
🙏🚩જય સુરાપુરા દાદા 🙏🚩દારૂ બંધી છે ગુજરાતમાં તો દારૂ બંધ કરાવોને ગુજરાતમાં બીજી પીડા થી તો વધારે દારૂ થી ઘણા પરિવાર પીડાય છે એ નથી દેખાતું તો પેલા એ કરો અંધશ્રદ્ધા યે છે તમે દારૂ બંધ નથી કરાવતા એટલે ભોળાદ ભાલ વાળા દારૂ બંધ કરાવે છે 🙏🚩જય સુરાપુરા દાદા 🙏🚩 જય ચામુંડા માઁ 🙏🚩
Bhai darubandi nu kaam ekla danbapu nu nathi tame hu government police department nu 6 danbapu vachche lavavani jarur nathi tame bhi to mehul boghra sir bhashtachar virudh awaaj uthve tem awaaaj uthvi sake darubandi bandh karavi sake....
સાચા સાધુ સંતો અને તપસ્વીઓ કોને કહેવાય એ જાણવા માટે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ એ જણાવ્યું છે માટે અંધશ્રદ્ધા થી દુર રહી ને એક વખત ગીતાજી નો અભ્યાસ જરૂર કરશો તો બ્રહ્મ દૂર થશે
દાનભા બાપુ કય એમ કેછે કે તમે જોવડાવા આવો ઈ એમ જ કેસે કેકાલ લગી જેકરીયુ હોય તે આજથી કર્મ સારા કરો ને ગરીબ માણસ ને રજાડો નય તમારા કુળદેવી પર વીસવાસ રાખો કેરેય જોવરાઉ નય પડે જય શ્રી 🙏સુરાપુરા દાદા ભોળાજ ભાલ સત રાખજો સવનુ ધ્યાન રાખજો દાદા ભોળાજ ભાલ વાળા
તમે ઈશ્વર ભગવાન માં માનો છો કે નહીં તમે પહેલાં પાત્રતા કેળવો દાનમાં ને કે સુરાપુરા દાદા ને તમારી સંપત્તિ ને શું કરવુ છે મીરા બાઈ ને શ્રી કૃષ્ણ મળ્યા નરસિંહ મહેતા ને માટે ભગવાન સાંભળ્યા શેઠ બન્યા ક્યારે તેણે ઈશ્વર નું ભજન ભકિત કરી એકાંત બેસી આવે ને આલેલે પ્રભુજી પધારે તેને દ્વાર મારા ઉપર મારા વળવા ઓ પ્રસન્ન રહે મેં તેની સેવા કરી હોયતો મને આશીર્વાદ આપે હરખ આને હોટ ની ના આવે કદી હેડકી પૈસાથી ભૌતિક સુખ મેળવી શકાય મનની શાંતિ માટે તો પોતેજ ભજન તપ કરવા પડે પરબારુ થોડું મળે
બરાબર છે જાવ અને કરો... સત્યની તપાસ... બધી જગ્યા ગયા હશો... એક વાર મારા સુરાપુરા દાદા ને ત્યાં જઈ આવો... બધા વહેમ નીકળી જશે હો ભાઈ... પછી એવું ના થાય કે તમે પગે પડી ને નમસ્કાર કરવા પડે... જય સુરાપુરા દાદા.... ભોળાદ (ભાલ)
100 me se 99 BEIMAN fir bhi mera BHARAT MAHAN tem atyare 99jagya ye dhating chali rahya chhe Ane loko aa prajaj protsahan aape chhe.....PAN..1 evi pan jagya hoy chhe tyo saf Satya vari jagya hoy chhe Aa jagya ANDHSHRADDHA ne support nathi karty
કમલેશભાઈ રેવા દીયો ભાઈ તમે આમાં નય હાલો કારણ દાનભાબાપુ એક રાજાજી ને તેજાજી ના સેવક સે એ કોઈ આગળ થી પયસા નથી લેતા કે કોઈ પણ વસ્તુ નથી માંગતા ને કમલેશભાઈ તમને નો ખબર હોઈ તો હું કહીદવ ભાઈ તમે એક વાર સુરેશ ભુવાનો વીરોધ કરીયો હતો પછી તમેજ એની માફી માંગી હતી ખબર સેને ભાઈ સુરેશ ભુવા મોટો પાંખડી હતો ભાઈ તોય એનું તમે કાંઈ કરી એકીયા ભાઈ સુરેશ ભુવા જે દીકરી નુ મર્ડર કરીયુ તો તમને એનો બતાવ્યું એ દીકરી માટે તમે ન્યાય નો વીડીયો કે કાંઈ બનાવીયુ ભાઈ એ પાંખડી સુરેશ ભુવો નો બતાયો તમને આ આખા જગત ને સુધારે છે સત્ય માર્ગ આપેછે એજ માણસ ના પારખાં લેવાશે ભાઈ રેવા દીયો ભાઈ કારણ કે સુરેશ ભૂવા જે ખોતું કરીયુ એ સમય માં હુતો આભાર માનુ છુ કીર્તી બેન પટેલ નો ભાઈ કે મેદાન માં હતી ન્યાય માટે ને સમપતી ને રૂપીયા વધી ગયા હોઈ તો ધણા ગરીબ છે એને ખવડાવો ભાઈ બાકી સત્ય ના પારખાં નો હોઈ બાપા સીતારામ સત્ય સનાતન ધર્મ ની જય હો 🙏🏻🙏🏻🙏🏻
કમલેશ જાદવ ભોળદ ની મુલાકાત લઇલો એક વાર અને હા દાનભા બાપુ ક્યાં કોઈ ને કહે સે કે હું સમત્કાર કરું સુ કે પરચો આપું સુ આપણે કોઈ વ્યક્તિ વિચે ઊંડાણ પૂર્વક જાણતાં હોય તોજ વિડિઓ મુકાય બરાબર
સુરજ ભુવો એ કમલેશ ની જ્ઞાતિ માંથી જ સે એટલે તમે તમારુ પેલા ચોખ્ખું કરો બાકી કોઈની આસ્થા ને ઠેસ ના પહોંચાડો અને ગુજરાત માં ઘણા બધા ધતીગ વાળા ભુવા સે એની maulakat લ્યો બાકી આ ક્ષત્રિયો ને ના સંચેડો
મારા મામાએ દારૂ છોડી દીધો ભાઇ ખરેખર સતના પારખા નો લેવાય અને ભોલાદ સુરાપુરા દાદા નો પરચો છે દાનભા બાપુ તો નિમીત્ત છે
જય સુરાપુરા દાદા🙏🙏
Are mama Aa loko na samje
Aetle aane samjav va na na hoy
આખા ગુજરાતમાં દારૂ છોડાવી દેવો જોઈ.....
જય સુરાપુરા દાદા ❤
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@@uttamtank5314sachi vat 6
દાનભા કોઈપણ ચમત્કાર નથી કર્તા સુરાપુરા દાદા ની શ્રધ્ધા થી બધુ થાય છે.જય સુરાપુરા દાદા
રાવણ ના ગુણગાન ગાવા વાળા ને રામ થોડા દેખાય
જય સુરાપુરા દાદા🚩
@@bestcreator8793 ભાઈ રાવણ જેવો તો કોઇ ભક્ત ના થાઈ
એક વખત ભીખા ભુવાજી ની ચેહર માં ના પરચા જો ભીખા ભુવાજી બોલે એ થાય ઉવારસદ ટાઇગર ચેહર રાજ ભીખા ભુવાજી ❤
Jay TCR
Tiger Chehar
Tiger Chehar raj
Right
Jay chehar maa 🙏🏻
જય સુરાપુરા ધામ ભોળાદ ભાલ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
જય હો કમલેશ ભાઈ ખૂબ જ આભાર
એક વર સુરાપુરા દાદા 🙏ના સાન્નિધ્યમાં આઓ પછી તમને દાદા ની શક્તિ ની જય ભોળાદ વાળા સુરાપુરા દાદા🙏 🚩
Sachi vat 6
Sura badhi rite pura 🤣
@@bb0421 Bhai study karta hoi athvato job kartahoi te kam Karo bhai aavu sabhalma aapnu mind kharab na karay
@@dheeruparmar8884 taru kaam karne bhai tane nathi kidhu me mathe odhi ne backchodi kar ma aa mana khoto che aane pujva karta bija bhagwan ne pujo am sikdavu chu tane
મારા દિકરાને પણ કેન્સર થયેલ છે, પથારીવશ દિકરાને સુરાપુરાધામ ભોળાદ શ્રદ્ધા સાથે બતાવેલ છે, કેન્સર મટી જાય એવી મારે સુરાપુરાધામ ભોળાદ દાદા અને ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના. 🙏🙏🌹🌹.
Bhai andh sradhama n reso doctor ne dekhado huye Mari maa ne to khoi betho 6u avi andh sradhama 🙏
બરાબર વાત સે ... એ બધા શોડુ બનાવે સે@@razkunwarrajput8081
Bro tamaru rasodu ke toiylet bathroom uttar ane purv disani vachhe che joy ne mane kyo
દાનભા બાપુ કહે ડોક્ટર ને બતાવો ન ફરે પડે તો આવો ....દાદા પર શ્રઘ્ધા રાખો ને દવા કરો બંને કરો દવા ને દુવા થઈ જશે સારું ભાઈ....જય સુરાપુરા દાદા
વામપંથી એજન્ટોની આવી દિબેટથી તમારી શ્રદ્ધામાં કોઈ ફેર ન પડવો જોઇએ શ્રધ્ધા રાખજો દવા અને દુવા થી કેન્સર ૧૦૦% મટી જાય છે 🙏
દુવા ન હોય તો દુનિયાનો કોઈ ડોક્ટર કે કોઈ દવા બચાવી ન શકે..🙏
રાવણની ઓલાદો માટે આપણી શ્રધ્ધામાં કોઈ ફેર પડવો ન જોઈએ 🙏
DANBHA DADA HAY NATAJI . DADA HAYHO....JAY HO MARA BHODVALA DADA....
વિશ્વાસ છે સારું છે.....
@@nitapatel432 number aap taro
ભીખા ભુવાજી ની ચેહર ની વિજીટ કરીજો.એક.વખત.ઓપરેશન.થયા.પછી.બાળક જનમે છૈ.જય.ચેહર માં 🚩🙏🏻❤️🙏🏻
ત્યા લખ્યું જ છે ત્યાં કોઈ ચમત્કાર નથી
તમારી શ્રદ્ધા અને વિશ્વાસ જ કામ કરે છે
લી. દાદા છોરું
જય સુરાપુરા દાદા ભોળાદ (ભાલ)🚩
જય સુરાપુરા દાદા
અમારા અમરતબાપાની મસાણી મેલડીમા સાક્ષાત છે જય માડી રામ રામ
ભાઈ આવી વાતોથી કોઈ પણ દાદાના ભક્તની શ્રધ્ધા અને વિશ્વાસમાં કોઈ ફેર પડવાનો નથી
જય હો સુરાપુરા દાદા
હા વિશ્વાસ ને શ્રઘ્ધા માં ન ફરે પડે ....જય સુરાપુરા દાદા
ॐ श्री जोगनी माताय नम:
જય શ્રી સુરાપુરાદાદા
દાદા ના ધામ માં રસોડા માં બે ડોલ ઉંચકી ને જો 24 કલાક માં તારું કામ થઈ જસે
ઘણા આવ્યા થા બંધ કરી બે મહિના માં પાસો સાલું કરી દિધો છે બોલો તો એનું હું કરવું
😂😂😂😂😂
જય દાદા.....🙏🏻
આ ખાસ વાત કમલેશભાઈ જાદવ માટે સત્યના પારખા ના હોય ભયલા સત્ય હંમેશા સત્ય જ રહે તમે 5 કરોડનું ઇનામ જાહેર કરેલ છે. આ તારા પૈસા તું તારી પાસે રાખ તારી કરતા કંઈક સારા વ્યક્તિ કે વધારે ધનવાન વ્યક્તિઓ ત્યાં સાનિધ્યમાં સુટકેસ ભરી ભરીને પૈસા મૂકી જાય છે, દાન બાપુ કે ઇ ગાડી એમની થઈ જાય, એવા ભક્તો બેઠા છે પણ કોઈ દિવસ દાન ભા બાપુએ એક રૂપિયોય લીધો નથી. તે પોતે નોકરી કરે છે અને એમાંથી જ પોતાનું ગુજરાન ચલાવે છે. તે પોતે પણ એમ કહે છે કે દાદા ઉપર શ્રદ્ધા રાખો, હું પોતે ચમત્કારી નથી,મને પગે પણ લાગવું નહીં. તમારા માતા-પિતા અને ભગવાનને પગે લાગો. તમે અંધશ્રદ્ધા માટે જે વાત કરી એ યોગ્ય છે પણ ઈ જ્યાં કરાતું હોય ત્યાં કરાય. જ્યાં અંધશ્રદ્ધા ફેલાતી હોય ત્યાં કરાય.સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે આવું બધું ના કરાય. અને દાનભા બાપુ નોકરી કરે છે,બાકી વધેલો સમય દાદા ની સેવા કરે છે, અને ત્યાં આવેલા દુઃખી જનોના દુઃખ દૂર કરે છે.તો હવે બાપુ એમની સેવા કરે કે તારી જેવાને સાબિતી આપે. તો છતાં પણ તારે સાબિતી જોતવી જ હોય તો દાદા ના સાનિધ્ય માંથી ખાલી એક નાની વાટકી ખરાબ નજરથી જોઈ ચોરી કરીને બતાવ, તને ટૂંક જ સમયમાં અમારા દાદા નો પરચો મળી જશે. જો તે સારા વિચારથી આ બધું કર્યું હોય તો કાંઈ વાંધો નથી પણ જો તે ખરાબ દૃષ્ટિથી દાદા ના સાનિધ્ય નું નામ બગડે તે માટે કર્યું હશે તો દાદા ની માફી માંગી લેજે નકર ગોત્યો એ હાથ નહીં આવે.હું આ મેસેજ તને કરવાનો હતો પણ તારો મોબાઈલ નંબર મારી પાસે ઉપલબ્ધ ન હતો.
જય સુરાપુરા દાદા
5 cr.. Ni lalach.. Ma amaro dado.. Tamari same.. Aave.. Javab.. Aapse.. Pn amni.. Rite tamari rite nai..
આ સાઈબ ને ભોગવા નો વારો આવવાનો છે
Jay Ho dada
જય સુરાપુરા દાદા 🙏🙏⚔️⛳👍
હું સૌઉ ને કહેવા માંગીશ કે સત ના કોઈ દિવસ પારખા ના હોય.
દાદા ખુદ કહે છે કે અંધશ્રદ્ધા માંથી બહાર આવો. ગરીબો નું કલ્યાણ કરો. વ્યસનો થી અને દુરગુણો છોડો.
🙏🏼જય હો દાદા 🚩
E khud mavo khata hoy 6 😂😂😂
100%સાચી વાત છે અંધ શ્રધ્ધા માંથી બહાર આવવું જોઈએ
પણ એ પોતે ધૂણે, દાણા જોવે એ અંધ શ્રધ્ધા નથી તો શું છે
Chor thodo ke ke hu chor chhu😂
બરાબર છે એ પોતે જ અંધસરધા છે
સત ના પારખા ના વોય
બરેજા ધામનું નામ સાંભળ્યું છે રામ વારી મેલડી 👑👑રાજા રાજા રાજા👑👑
જય ભોળાદ દાદા
ભાઈ તારી સેવા ની દાદા ને કોય જરૂર નાથી , ત્યાં સેવા કરવા વાળા વધી પડે છે .... ને જો કોય કામ ના મળતું હોય તો , આ રાજકારણી ઓ છે એમના પરદા ફાસ કરો , તોય બધા ને ન્યાય મળી જાસે ભાઈ ..... જય સુરાપુરા દાદા 🙏🏻🙏🏻🚩🚩🙏🏻🙏🏻
સાચી વાત છે..આ જૂનાગઢ નું આપ નું કરકર્તું છે...
જેને કોઈ કામ ધંધો નથી તે ફાલતુ લોકો ત્યાં જઈને પડ્યા છે.
તારો દાદા કઈ સેકેલો પાપડ પણ ભાંગી સકે નહી.
આવા પાખંડી જગ્યા એ જગ્યા એ ફૂટી નીકળ્યા છે
Pahela Bank Khata ma ketal rupia chhe bhai Lukhes
@@arungadhavi6259 sachu
Dada a challenge accept karvi joye
શ્રદ્ધા અને વિશ્વાસ અલગ વસ્તુ છે ,દાન ભા બાપુ એ કોઈ દાડે એવું કીધું નથી કે મારી પાસે ઈશ્વરી શક્તિ છે,જય સુરાપુરા દાદા
વાત તમારી ૧૦૦% સાચી છે,પણ આંધળું અનુકરણ કરવું મુર્ખતા છે.સત્ય કોઈ પણ પરિસ્થિતિ માં સત્ય જ રહે છે.સુરાપુરા દાદા સત્ય જ છે સાચી શ્રદ્ધા હોય તો કોઈપણ દૈવી તત્વ કામ કરે કરે કરે જ સો ટકા.પણ પણ પણ કોઈ દૈવી તત્વ કોઈ એક વ્યક્તિ પોતે છે એવાં દાવા કરવા માંડે છે તે સદંતર ખોટું છે.કસોટી થવી જ જોઈએ.
સાચું કહું તમે ભાઈ
સાચી વાત છે પણ આ રાવણની ઓલાદ એવું કહે છે મને પરચો બતાવો...
એવા ભાઈ પરચા પૈસાથી ની નો મળે ગધેડાના પેટનાં એના માટે શ્રદ્ધા અને વિશ્વાસ જોઈએ 😂🙏
आ कमलेश जादव जूनागढ़ वाला ज ने?
@@jaalimsinhjaadejaa8283 હા એ પોતે
વામપંથી એજન્ટ
શૂરવીર ના કોઈ દિવસ પારખા નો કરવાના હોય એ તો હવે જેને જોતા છે અને મળી ને રહેશે પરચા
જય હો ભોળાદ ના ભડવીર જય હો 🙏🏻
જય શ્રી સુરાપુરા દાદા ❤❤
જય શ્રી સુરાપુરા દાદા જય શ્રી સુરાપુરા દાદા
આ બધું ખોટું છે. મે ભોલાદ નથી જોયું પણ હું દાન ભા બાપુને જ માનું છું.
ભાઇ પારખાં માણસો નાં હોય દેવનાં નહીં અને ભાઇ કોઇને શોખ હોય તો કહેજો આજે પણ માં શક્તિ ના પરચા અપરંપાર મહિમા છે માં નો દૂનિયામાં દેવ છે હો ભાઈ તારા રુપિયાની જરૂર નથીઃ નથી તારી જરૂર! આ દેશ ધર્મને માનવા વાળો દેશ છે! આ દેશમાં નાસ્તિક લોકો પણ ઘણા છે શ્રદ્ધા અને અશ્રદ્ધા લોકો પણ હોય છે બાકી કોઈ એમ સમજે છે દેવ ભગવાન નથી તો પછી આવી જાવ માં શક્તિ ના મંદિરે પરચા જોવા હોય તો કહેજો કોઈ માણસ નહીં સાક્ષાત દેવ પરચા અપરંપાર આપે છે ભાઇ જય માતાજી સદાય શક્તિ સહાયતે
ઈ માણશ જ સે વહેમમાં નરહો ભાઈ
જય સુરાપુરા દાદા સત્ય સે
જય સુરાપુરા દાદા
જય સ્વામિનારાયણ
ભાઇ અમારી હીન્દુઓ ની શ્રધ્ધા છે તમને અધંશ્રધ્ધા લાગતી હોય તો તમને કોણ કે છે કે તમે તમે માનો પણ અમને હીન્દુઓ ને અમારી શ્રધ્ધાં ની વચ્ચે શુ કામ આવો છો
હા
Ha Bhai hu pan aj coment karvano hato🙏🔥
😂😂😂😂
જય હો સુરાપુરા દાદા
જય રાજાજી દાદા જય તેજાજી દાદા
જય માતાજી જય સુરાપુરા દાદા જય હો મારી માનીતી લાડલી વાઘણ સાવજ દુખીયા ની બેલી માં કલ્યાણ કરજો સાજા મજા રાખજો માં કૃપા કરજો નોંધારા ની આધાર માં ફુલ જોગણી ઢબુડી માં મારી અમરત બાપુ ની મસાણી મેલડી માતાજી મારી રામ વાળી ખૂંખાર મેલડી માં કલ્યાણ કરજો સાજા મજા રાખજો માં કૃપા કરજો નોંધારા ની આધાર દુઃખિયા ની બેલી માં આ દેવી શક્તિ સત્ય છે જય માતાજી જય ભીમ
દાનભા બાપુ ની ત્યાં દારૂ પીવા વાળા જાય તે 90% દારૂ પીતા નથી
મારા ગામમાં 20 વ્યક્તિ દારૂ બંધ કરેલા છે
આ બાબત સારી છે 👍🏻
મારા ગામ થી પણ 10.12 જણ ગયાતા 2 દિવસ પછી ચાલુ કરી દીધો
૪૫૦૦૦ થી વધુ લોકો ને દારુ છોડાવીયો છે. દાનભા સાચા છે
જય સુરાપુરા ધામ ભોળાદ 🙏
તો પછી દેશ માં ભ્રષ્ટાચાર કે બળાત્કાર કે શોષણ કેમ થાય છે
@@sahdevparaliya2935 🤣
બધા પોતાની શ્રદ્ધા થી જાય છે અને દાદા બધા નું ભલું કરે છે જય હો શ્રી સુરાપુરા ધામ ભોળાદ ભાલ જય હો રાજાજી દાદા જય હો તેજાજી દાદા જય હો દાન ભા બાપુ🙏♥️🌺🙏♥️🌺🙏♥️🌺🙏♥️🌺🙏♥️🌺🙏
જયહો
Jay ho
બાગેશ્વર આવેલો ત્યારેઆ લોકો ક્યાં ગયેલા?
Your right
Tyare fati gy hoy ne jaja manso hoy atle
દાનભાબાપુ ને કોઈ પુરાવા આપવાની જરૂર નથી જય સુરાપુરા દાદા,,,
Jay mataji bapu surapuradham vada bapu same apdi rupala vadi ladat ni vatt karo have
ભાઇ danbha બાપુ વિષે આ નાં બોલો bholad to bholad che amaru ખૂબજ કામ કરે છે દાદા
જય દા દા
શ્રી સુરાપુરા દાદા સદા સહાતે ❤🙏
સમાજમાં દુઃખ અને પીડાઓ વધે ત્યારે લોકોએ ધર્મ નાં નામે ચાલતી અંધ શ્રધ્ધા નો ભોગ બનતા હોય છે, ઈશ્વર માં સાચી શ્રધ્ધા હોય તો દિલથી પણ ઈશ્વરને પ્રાર્થના કરી શકાય છે.
Right
જય સુરાપુરા દાદા સત્ય છે
Tari kuldevi punj ne Sani mani no 😅
😂💯💯💯👍
@@DevRajput-on3ml tu taru kr ne
હા ભાઈ દારૂ તો અમારા ગામ લોદરાણી પણ આઠ દશ લોકોએ મુકયો છે આજ ચાર છ મહિના થી નથી પીતા એમા બે ત્રણ લોકો તો એવા છે જે ચોવીસ કલાક દારૂ પીતા હતા પણ હવે નથી પીતા એ તો મે પણ નજરે જોયું છે
Amara gamna darudiya pan gaya hata emne daru muki pan didho hato ane thoda time pachi pacho sharu Kari didho,
લોદ્રાણી કયા તાલુકામાં આવ્યુ ભાઈ?
દારૂ પીવાનું બંધ કરાવી શકતા હોય તો એના કરતાં આખા ગુજરાત મા જ બંધ કરાવી ના દે આ બધા લોકો ને ઇકા મા ભરી ભરી ને નો જવું પડે
રાપર કચ્છ@@ghanshyambarotofficial187
Sanatan ni shradhdha ne todi nakhavanu international plot chale che.sanatan na mantra scientific chhe.
જય શ્રી રામ
જૈય દાદા ભગવાન મળ્યા
🙏🏻🚩🌹❤️ Jay SuRaPuRa DaDa 🙏🏻🚩🌹❤️
🙏🏻🚩🌹❤️ Jay Shree SURAPURA DADA 🙏🏻🚩🌹❤️
ખરેખર ચેલેન્જ બરાબર છે, જોવા ચમત્કારો શક્ય હોય તો બતાવી આવા લોકોએ લાભ લેવો જોઈએ એને એમને આજીવન સેવામાં જોડી દેવા જોઈએ, એમની સેવાનો લાભ પણ મળે. સત્ય હોય તો કોઈના થી ડરવા ની જરૂર નથી,
💯💯💯
આવા દારૂડિયા,જુગરિયા અને પાખંડીઓ ની ફેવર માં ઊતરવું ના જોઈએ. આવા લોકો ધાર્મિક પ્રજા ને લૂંટે છે
Chudu banavani skim
લોડા તને તારી મા વિશ્વાસ ઉપર નથી તો બીજા ની શું કામ કરે છો
એકદમ સાચું છે ભાઈ તમારું
આવા પાખંડીઓ જગ્યા એ જગ્યાએ ફૂટી નીકળ્યા છે
સત્ય જ છે, જે લોકો કોઈનું નો માને તે દાદા ની દયાથી સત્ય ના માર્ગે છે, કેટલાય લોકો દારૂથી દૂર થયા છે, જય રાજાજી જય તેજાજી, જય હો ભોલાદ નાં ભડવીર.... જય હો દાદા
જય pakhand
જેમ રાજકારણ માં અન્ધભક્ત હોય તેમ ધર્મ ના ધંધા માં પણ અન્ધભક્ત હોય છે.
Sachi vat che pan bdhane danbha bapu na parkha krva che krva do parcho mlse etle khbr pdse
andhshraddhaa maathi bahar niklo
શું ડફોર બનાવો છો બધા
જય..દાદા.🙏🙏❤️❤️
🙏🚩જય સુરાપુરા દાદા 🙏🚩દારૂ બંધી છે ગુજરાતમાં તો દારૂ બંધ કરાવોને ગુજરાતમાં બીજી પીડા થી તો વધારે દારૂ થી ઘણા પરિવાર પીડાય છે એ નથી દેખાતું તો પેલા એ કરો અંધશ્રદ્ધા યે છે તમે દારૂ બંધ નથી કરાવતા એટલે ભોળાદ ભાલ વાળા દારૂ બંધ કરાવે છે 🙏🚩જય સુરાપુરા દાદા 🙏🚩 જય ચામુંડા માઁ 🙏🚩
સાચિ વાત છે 🙏ભાઈ
ભાઈ ત્યાં આગળ મહિલાઓ માટે બાથરૂમ નથી
Bhai darubandi nu kaam ekla danbapu nu nathi tame hu government police department nu 6 danbapu vachche lavavani jarur nathi tame bhi to mehul boghra sir bhashtachar virudh awaaj uthve tem awaaaj uthvi sake darubandi bandh karavi sake....
સાચી વાત છે ભાઈ 👍🙏
સાચા સાધુ સંતો અને તપસ્વીઓ કોને કહેવાય એ જાણવા માટે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ એ જણાવ્યું છે માટે અંધશ્રદ્ધા થી દુર રહી ને એક વખત ગીતાજી નો અભ્યાસ જરૂર કરશો તો બ્રહ્મ દૂર થશે
કમલેશ ભાઈ નીવાત તદન સાચી છે
Manta tnatra... church... you tube...(Manu bhaya shani dham..).broo
જય સુરાપુરા દાદા🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
જય શ્રી કૃષ્ણ રાધા
જય સુરાપુરા દાદા ભોળોદ ભાલ સાચુ છે
Aavato ketalay vepar se
હંમેશા સત્યનો જય અને વિજય હોય છે
જય સુરાપુરા ધામ શ્રદ્ધા એજ ભગવાન શંકર દાદા🎉
સત્ય હતું સત્ય છે સત્ય રહેશે ભાલ ભોળાદ ) જય હો દાદા❤️🙌🏻🙏🏻
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩જય સુરાપુરા દાદા
ભાઈ હજારો નો દારુડી યાના ઘર બચાવ્યા છે મારા સુરાપુરા દાદા
દાનભા બાપુ કય એમ કેછે કે તમે જોવડાવા આવો ઈ એમ જ કેસે કેકાલ લગી જેકરીયુ હોય તે આજથી કર્મ સારા કરો ને ગરીબ માણસ ને રજાડો નય તમારા કુળદેવી પર વીસવાસ રાખો કેરેય જોવરાઉ નય પડે જય શ્રી 🙏સુરાપુરા દાદા ભોળાજ ભાલ સત રાખજો સવનુ ધ્યાન રાખજો દાદા ભોળાજ ભાલ વાળા
જય શ્રી સુરાપુરા ધામ ભોળાદ ભાલ
જય રાજાજી જય તેજાજી. જય સુરાપુરા દાદા🙏
श्री सुरापुरा दादा सदा सहायते ❤
જય હો દાદા સુરાપુરા ભોળાદ ભાલ❤
કમલેશભાઈ તમે એક સાચું ધાર્મિક અને આધ્યાત્મિક કાર્ય કરી રહ્યા છો 🙏. સનાતન ધર્મ ની જય હો 🙏
તમે ઈશ્વર ભગવાન માં માનો છો કે નહીં તમે પહેલાં પાત્રતા કેળવો
દાનમાં ને કે સુરાપુરા દાદા ને તમારી સંપત્તિ ને શું કરવુ છે
મીરા બાઈ ને શ્રી કૃષ્ણ મળ્યા
નરસિંહ મહેતા ને માટે ભગવાન સાંભળ્યા શેઠ બન્યા ક્યારે તેણે
ઈશ્વર નું ભજન ભકિત કરી
એકાંત બેસી આવે ને આલેલે પ્રભુજી પધારે તેને દ્વાર
મારા ઉપર મારા વળવા ઓ પ્રસન્ન
રહે મેં તેની સેવા કરી હોયતો મને આશીર્વાદ આપે
હરખ આને હોટ ની ના આવે કદી હેડકી
પૈસાથી ભૌતિક સુખ મેળવી શકાય
મનની શાંતિ માટે તો પોતેજ ભજન
તપ કરવા પડે
પરબારુ થોડું મળે
5 કરોડ રૂપિયાની શું કીમત છે સુરાપુરા દાદા નો ઍક શબ્દ અમારા માટે કરોડો રૂપિયા છે
Jay ho rajaji dada jay ho tejaji dada
હરહરમાહદેવ જયબજંરગબલી હરહરમાહદેવ જયબજંરગબલી હરહરમાહદેવ જયબજંરગબલી હરહરમાહદેવ જયબજંરગબલી હરહરમાહદેવ જયબજંરગબલી હરહરમાહદેવ જયબજંરગબલી હરહરમાહદેવ જયબજંરગબલી હરહરમાહદેવ
જય હો ભોળાદના સુરવીરની જય હો દાદા
વામપંથીઓનો પરીવાર સહિત નાશ કરજો🙏
ચેલેન્જ સ્વીકાર કરી લેવો જોઈએ
કરછએજ નય ભઆગઈજસએ બાના કાઢીને
Jay ho dada 🚩🚩
Jay mataji 🙏
જય સુરાપુરા દાદા ભાઇ મારું ધારેલું કામ થઈ ગયું છે
Kamlesh tu aa dada same Hari javano and khovai pan javano 100% amne સુરાપુરા દાદા ઉપર વિશ્વાસ છે
વા ભાઈ વા કમલેશભાઈ જાદવ આપની
હીમ્મત ને દાદ આપીએ છીએ
જય ભીમ જય સંવિધાન મિત્રો
માનવતા માટે જરૂરી
🎉❤❤❤❤🎉
છોટા ભીમ
Vah kamlesh bhai vah tamaru himat ne dad aapu chu
Jai bhim
Jay samvidhan
JAY SHREE SURAPURA DADA JI 🙏🙏🙏🙏🙏❤️🥰🔱
I Support Surapura dham Bholad 😊
@user-ej2fd8ju2c mari Main Comment Hati e to Delete Mari didhi Tame Loko e 😂
🌹🙏 Jay surapura Bapa🌹
Jay surapuradada 🙏
જય.સુરાપુરાદાદા.નીજય.હો.જયવિરરાજાજીવિરતેજાજી.ની.જય.હો.
બરાબર છે જાવ અને કરો... સત્યની તપાસ... બધી જગ્યા ગયા હશો... એક વાર મારા સુરાપુરા દાદા ને ત્યાં જઈ આવો... બધા વહેમ નીકળી જશે હો ભાઈ... પછી એવું ના થાય કે તમે પગે પડી ને નમસ્કાર કરવા પડે...
જય સુરાપુરા દાદા.... ભોળાદ (ભાલ)
જય સુરાપુરા દાદા ધામ ભોળાદ ભાલ ના ભડવીર રાજાજી દાદા તેજાજી દાદા સ્વ નુ સારુ કરજો 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
આટલી ગાડી પાસલ નો દોટતી હોય બધાય અંધ શ્રદ્ધા માં નો હોય 1 નું કામ જોયને બીજા જતા હોય જય સુરા પૂરા દાદા
Jay ho mara dan bha bapu ni jay ho mara dada ni
જય હો દાદા જય હો
જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી
જય સુરાપુરા દાદા
🚩🙏🚩🚩🚩🚩🙏🙏🚩🚩🚩🚩🚩🚩🙏🚩🚩🚩🚩🚩🚩🚩
Saty vat
100 me se 99 BEIMAN fir bhi mera BHARAT MAHAN
tem atyare 99jagya ye dhating chali rahya chhe Ane loko aa prajaj protsahan aape chhe.....PAN..1 evi pan jagya hoy chhe tyo saf Satya vari jagya hoy chhe
Aa jagya ANDHSHRADDHA ne support nathi karty
સાચા હોય તો સામે આવવું જોઈએ દાન ભાઈને
જેને પોતાના સંસ્કાર ની ખબર નથી એવા આ ભિખારી કમાં ની સામે આવે ... 😅😅😅😅બાપૂ
કમા ને કો ભાઈ રોજ નવા નું રાખે
Right.
દાન બાપુ તમારો વિડીયો બહુ સરસ છે અમને બહુ જ ગમે છે અમે જોઈએ છે
જય હો વીર રાજાજી વીર તેજાજી
જે માણસો ને જે માનવુ હોય એ માને બાકી સુરાપુરા દાદા (ધામ ભોળાદ) સત્ય છે. જય હો સુરાપુરા દાદા...🙏
જય હો દાનભાબાપુ...🙏
સત્યના પારખા નો હોય હિન્દુ સંસ્કૃતિ સત્ય છે જય હો જય હો સુરાપુરા દાદા જય શ્રી રામ જય શ્રી રામ
Dhandha bapu Satya se hamen tennis Sathi
ખૂબ જ સરસ છે કાર્ય તમારું . સનાતન ધર્મને સાચવી રાખવાનો મહત્વ પૂર્ણ કાર્ય છે. આ માટે અમે આપના જોડે છી.
જયસુરાપુરાદાદા ભોળાદ
જય શ્રી દાદા
કમલેશભાઈ રેવા દીયો ભાઈ તમે આમાં નય હાલો કારણ દાનભાબાપુ એક રાજાજી ને તેજાજી ના સેવક સે એ કોઈ આગળ થી પયસા નથી લેતા કે કોઈ પણ વસ્તુ નથી માંગતા ને કમલેશભાઈ તમને નો ખબર હોઈ તો હું કહીદવ ભાઈ તમે એક વાર સુરેશ ભુવાનો વીરોધ કરીયો હતો પછી તમેજ એની માફી માંગી હતી ખબર સેને ભાઈ સુરેશ ભુવા મોટો પાંખડી હતો ભાઈ તોય એનું તમે કાંઈ કરી એકીયા ભાઈ સુરેશ ભુવા જે દીકરી નુ મર્ડર કરીયુ તો તમને એનો બતાવ્યું એ દીકરી માટે તમે ન્યાય નો વીડીયો કે કાંઈ બનાવીયુ ભાઈ એ પાંખડી સુરેશ ભુવો નો બતાયો તમને આ આખા જગત ને સુધારે છે સત્ય માર્ગ આપેછે એજ માણસ ના પારખાં લેવાશે ભાઈ રેવા દીયો ભાઈ કારણ કે સુરેશ ભૂવા જે ખોતું કરીયુ એ સમય માં હુતો આભાર માનુ છુ કીર્તી બેન પટેલ નો ભાઈ કે મેદાન માં હતી ન્યાય માટે ને સમપતી ને રૂપીયા વધી ગયા હોઈ તો ધણા ગરીબ છે એને ખવડાવો ભાઈ બાકી સત્ય ના પારખાં નો હોઈ બાપા સીતારામ સત્ય સનાતન ધર્મ ની જય હો 🙏🏻🙏🏻🙏🏻
Sachi વાત છે જય રાજાજી દાદા જય Tejaji દાદા
હા ભાઈ બધી જગ્યા યે વિરોધ.કરી Famos નો થવાય😮
કમલેશ જાદવ ભોળદ ની મુલાકાત લઇલો એક વાર અને હા દાનભા બાપુ ક્યાં કોઈ ને કહે સે કે હું સમત્કાર કરું સુ કે પરચો આપું સુ આપણે કોઈ વ્યક્તિ વિચે ઊંડાણ પૂર્વક જાણતાં હોય તોજ વિડિઓ મુકાય બરાબર
સુરજ ભુવો એ કમલેશ ની જ્ઞાતિ માંથી જ સે એટલે તમે તમારુ પેલા ચોખ્ખું કરો બાકી કોઈની આસ્થા ને ઠેસ ના પહોંચાડો અને ગુજરાત માં ઘણા બધા ધતીગ વાળા ભુવા સે એની maulakat લ્યો બાકી આ ક્ષત્રિયો ને ના સંચેડો
Pela. Ahiya avaj utha vo pachi avo
આ ભાઈ ને કહો કે ભાઈ લાખો લોકો ના દુઃખ દુર થાય છે ને તમે એક નું તો દુઃખ કરો નયતર સાના મના બેસો ભાઈ
જય સુરાપુરા ધામ