Gondal-Ribda વિવાદનું મૂળ કારણ| શું આ લડાઈ|ભવિષ્યમાં વારસ માટે થઈ રહી છે?|Rajdeepsinh v/s Ganeshsinh
HTML-код
- Опубликовано: 27 дек 2022
- For Advertisement contact on - ads@jamawat.com
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
#devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress #gondal #ribda #anirudhsinhjadeja #jayrajsinhjadeja #rajdeepsinhribda #ganeshsinhjadeja
ગોંડલ માં જે પટેલ ના ખુન ખરાબા થાય છે તેનું મુળ ભુત કારણ પાટીદાર સમાજ ના આગેવાનો શ્રી જયંતીભાઈ ઢોલ ના કારણે થયુ છે આજે વષો વીતી ગયા છે તેથી ભુતકાળ ભુલી ગયા છે ભુતકાળમાં જ્યારે ગોંડલ ના પાયાના જંનસગી નેતા જેન્તીભાઇ ઢોલ તથા રમેશ ભાઈ ધડુક ને જે વ્યક્તિ પોતાના ખભા ઉપર બેસાડી ને રાજકરણ લાવ્યા હતા એવા ગોંડલ ના લોકો લાડીલા નેતા સ્વ ગોવિંદ ભાઈ દેશાઇ ને ભાજપ પક્ષ તરફથી ગોંડલ ઘારાસભય ની ટીકીટ મળી હતી ત્યારે જેન્તીભાઇ ઢોલ તથા રમેશ ધડુક ભાજપ પક્ષ મોવડી મંડળ સામે વિરોધ કરે હતો ત્યારે ગોવિંદભાઈ દેશાઇ કહ્યું હતું કે આ વખતે મને સાથ સહકાર આપો આવતી ટમાં તમો ગોંડલ ધારાસભ્ય ની ટીકીટ. ઉપર ચુંટણી લડશો પણ ત્યારે જેન્તીભાઇ ઢોલ માન્ય નહીં અને અંતે કેશુભાઈ પટેલ ના જમાઈ ને ગોંડલ ની સીટ ઉપર રમેશ ભાઈ સોજીત્રા ચુંટણી લડીયા હતા અને તે હારેલા હતા ત્યારે ગોવિંદભાઈ દેશાઇ અપક્ષ ઉમેદવાર તરીકે. કે રીબડા ના મહીપત સિંહ જાડેજા ને ઘારાસભય ની ચટણી લડવા ની સહલા આપેલ હતી ત્યારે પછી કોંગ્રેસ ની સીટ ઉપર થી સ્વ પોપટભાઈ સોરઠીયા ચુંટણી જીત્યા હતા ત્યારે કહ્યું હતું કે ગોંડલ ની સીટ ઉપર ચુંટણી પટેલ જ્ઞાતિના લોકો સિવાય કોઈ ની જીતી શકે એટલે પટેલ જ્ઞાતિના ધરે જન્મ લેવો પડે આજ શબ્દ કારણ તેનું ખૂન અનીરૂઘ સિંહ કયું હતું ટુંકમાં ગોંડલ સીટી પાટીદાર સમાજ છીનવાય ગય તેનું મુખ્ય કારણ જેન્તીભાઇ ઢોલ ગોવિંદ ભાઈ દેશાઇ ને ટીકીટ નો વિરોધ કર્યો હતો તેનું પરિણામ આજે સમાજ ભોગવે છે
રાધૈ રાધૈ રાધૈ બોલો તો સારૂ છે નહીંતર પાટીદાર સમાજ ને કયારેય ઉશ્કેરાવૉ નહી કારણ કે હવૈ પટેલ સમાજ વલ્ડ ફેમસ થવાની આરા પર પોચયૉ છે પટેલ સમાજના અમારા દીકરાઑ અવે પણ 151 થી લયને 180 દૈશોમા વિખ્યાત કરવાની સમતા ધરાવતા આવીયે છે માટે સાતની જાળવણી તૉ ઠીક રૈશે બાકી પાટીદાર વીસ્વ હલાવાની સંપુર્ણ સંગઠન સહીત તાકાત ધરાછે આઈયેમ પાટીલ પાટીદાર સંગઠન શક્તિ ઊભી થઈ રહી છે ઓકૈ બધાય ને લૉયજ નીકળે છે તૉ ઑકે જય હીન્દ જય ભારત ગૉવર છે ❤
જે બાપુ છે તે તો બાપુ રહેવાના જ. પણ સમાજ માટે સારાં કાર્યો કરે તો વધુ સારાં લાગશે.
જયરાજસિંહ જાડેજા અને અનિરૂધ્ધસિંહ જાડેજા બન્ને સાવજ છે.
કોઈ 3જુ ફાવવા પ્રયાસ કરે છે એવું લાગે છે..2 વચ્ચે
આતો સારું છે . ભારતીય બંધારણ છે..
મને વિશ્વાસ ગોંડલ ગુજરાતનું ફરીથીગૌરવ બનશે જય સોમનાથ જય ગુજરાત
સાહિત્યકાર પૂંજાવાળા અને એમના પિતાશ્રી રાવતભાઈ ના પ્રોગામો ધ્યાનથી સાંભળજો રાતે દસ વાગ્યે રામાયણ, મહાભારત ની વાતો ચાલુ થાય તો સવારે ત્રણ વાગ્યા સુધી ભરચક માણસો સાંભળતા હોય. આ પણ એક ક્ષત્રિય હતા. અને રાજકોટ યુનિવર્સિટીમાં વિધાર્થીઓના વિદાય સમારંભ માં લગભગ રાજ્યપાલ સાથે એ હોય એવું મેં સાંભળ્યું છે. ક્યારેય કોઈને દુઃખ થાય કે લાગણી દુભાય એવું એકપણ ડાયરામાં એ બોલ્યા નથી.
Achhaa... Likh leta hu. Kahin UPSC GPSC me na aajae. Modern History.
ઉના કાર્ડમાં જે વિશાળ થઈ છે દલિત ઉપર એમનો હજી પણ ન્યાય નથી મળ્યો હજી પણ કેસ ચાલુ છેસરકારે કે વાયદા કર્યા એ પણ મારે કંઈ નથી થયુંમેં હમણાં થોડા પહેલા તેમના વિડીયો જોયો હોય તે લોકો હજી પણ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો છે છતાં પણ ગામમાં મંદિરના દરવાજા ચડવા નથી દેતા
Jamavat news khubaj sari media che.i respect you.
Great simpler explanation of the political way without causing trouble for your self for the public in general in Gondal area. Also, it shows that times are changing and no one can control Gondal of India forever, Congress or BJP or Gondal politicians. Everyone gets rich though and when they go too far than someone always rises just like Alexander the Great or England.
આ એજ ગોંડલ છે જે ભગવતસિંહ નાં સમયે top per હતું "gondal above all"
Very nice informative.....nice presentation
ઘણા દિવસો થી યુટ્યુબ માં વાયરલ થઈ રહ્યું હતું, મને પણ સમજાતું નહોતું પણ આજે આ વીડિયો માં બરાબર સમજાવી દીધું
Wahhh... Khub Saras mahiti... 👌👍
Verry good madam bravo...
ગુજરાત મો જોઈલો કોન ક્યાય છે. પટેલ દાતારી દયાળુ હોયશે
जय हो अनिरुद्ध सिंह जी बापू ने दिल थी जय माताजी
Appreciate very nice