સુરતઃ દુનિયાનું એકમાત્ર મંદિર જ્યાં મહાદેવ પર ચઢાવાય છે જીવતા કરચલા, જાણો કેમ? | Temple | Shiv |

Поделиться
HTML-код
  • Опубликовано: 10 сен 2024
  • #temple #surat સુરતના ઉમરા ગામમાં આવેલું રામનાથ ઘેલાં દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. વર્ષમાં એક દિવસ પોષ સુદ અગિયારસના દિવસે આ મંદિરમાં શ્રધ્ધાળુઓની ભારે ભીડ થાય છે. દર્શન કરવા માટે હજારો લોકો લાઇનમાં ઉભા રહે છે. આ મંદિરમાં ભગવાનને કરચલાં ચઢાવવાથી કાનનો દુખાવો દુર થવાની અને મનોકામના પુરી થવાની માનતા છે.
    Know more on www.khabarchhe...
    Follow US On:
    Facebook - / khabarchhe
    Twitter - / khabarchhe
    Instagram - / khabarchhe
    RUclips - / khabarchhe
    Download Khabarchhe APP
    www.khabarchhe...

Комментарии •