લગભગ હું ભણતો 1992 થી 1995 કોઈ બાળક વાંચતા ન આવડે એવું ન હતું કેમકે દરેક વર્ગમાં ફેલ કરતાં ને તાલીમ તો સાંભળી જ નહિ શિક્ષકો મૉટે ભાગે વર્ગમાં જ blo ય કોઈ નહો માત્ર શિક્ષકો શિક્ષણ સિવાયની કોઈ કામગીરી ન હતી
શિક્ષણ નો કોઈ મુદ્દા ની ચર્ચા હોય તો પહેલા 100 શિક્ષકો નો અભિપ્રાય લેવામાં આવે પછી નિર્ણય થાય તો શિક્ષણ સુધરે આતો શિક્ષક ને ખબર ના હોય તેવા મુદ્દા લાવી શિક્ષણ બગાડે.
એમાં પણ હાજી હા કરવા વાળા નહિ ચાલે જેઓ સતત બાળકોની ચિંતા નથી કરતા પણ પોતે શિક્ષણ માટે ઘણું કરે છે એવો ડૉળ કરીને ઉપલી કચેરીને ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે.....
શિક્ષકોને ક્લાર્ક બનાવી દીધા છે ઓનલાઇન ની તમામ પ્રક્રિયાઓ શિક્ષકની કીમતી સમય બગાડવા માટે છે
💯☑️
right....
એકમ કસોટીઓ અને તેની ઓનલાઈન એન્ટ્રીઓ બંધ કરાવો દરેક શિક્ષક એકમના અંતે એકમ કસોટી લેતો જ હોય છે
આખું વર્ષ શિક્ષકો ને આજ કામગીરી કરવી પડે છે
💯☑️
પહેલાં આખા ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તેમાં ભરતી કરો પછી વિદ્યા સમીક્ષા કેન્દ્ર ચાલુ કરજો...
શિક્ષકોને ઓનલાઈન કામગીરીથી બહાર રાખો તો શિક્ષણ સુધરશે.....
💯☑️
😂 શિક્ષકો એકદમ સાચા છે. એમને વર્ગ માં ભણવા દો...
ભણાવા દો.
લગભગ હું ભણતો 1992 થી 1995 કોઈ બાળક વાંચતા ન આવડે એવું ન હતું કેમકે દરેક વર્ગમાં ફેલ કરતાં ને તાલીમ તો સાંભળી જ નહિ શિક્ષકો મૉટે ભાગે વર્ગમાં જ blo ય કોઈ નહો માત્ર શિક્ષકો શિક્ષણ સિવાયની કોઈ કામગીરી ન હતી
☑️
શિક્ષકો ને ખોટી રીતે વિનોદ રાવે ખૂબ હેરાન કર્યા
☑️
શિક્ષણ ની પથારી ફેવરી ને હવે ગયા છે ત્યાંય પથારી જ ફેરવવાના છે.
Have labour and employment department no varo
☑️
સાહેબે શિક્ષણ નું ખાનગીકરણ કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી છે
ઘણી સોનાની ઈંટો ભેગી કરી છે સાહેબ
આ તો જાતે મીડિયા એ પણ બહાર પડેલ છે એક્સપોઝ
એકદમ સાચી વાત
😂😂😂😂😂
☑️
🎉😂ચોર ના ભાઈ ઘંટી ચોર
ઓનલાઈન ના નામે શાળા દીઠ 8000 હજાર નું ટેબ્લેટ 18000 હાજર માં આપ્યું.
☑️
✅✅✅💀💀💀
શિક્ષક બેરોજગારી વધી જ્ઞાન સહાયક ના નામે કટપૂટલી બનાવ્યા
શિક્ષકનું એક જ કામ રાખો ભણાવો શૈક્ષણિક પ્રવૃત્તિ કરાવો અન્ય કામથી શિક્ષકને દૂર રાખો તો કામ
☑️
આ તમારા પ્રિય રાવ સાહેબ જ્યારે વડોદરા હતા... ત્યાર. ની વિગતો મુકો...
શિક્ષણ નો કોઈ મુદ્દા ની ચર્ચા હોય તો પહેલા 100 શિક્ષકો નો અભિપ્રાય લેવામાં આવે પછી નિર્ણય થાય તો શિક્ષણ સુધરે આતો શિક્ષક ને ખબર ના હોય તેવા મુદ્દા લાવી શિક્ષણ બગાડે.
એમાં પણ હાજી હા કરવા વાળા નહિ ચાલે જેઓ સતત બાળકોની ચિંતા નથી કરતા પણ પોતે શિક્ષણ માટે ઘણું કરે છે એવો ડૉળ કરીને ઉપલી કચેરીને ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે.....
શિક્ષકો આ બાબતે સંપૂર્ણ સાચા છે.
ખોટી પદ્ધતિ થી શિક્ષણ ખાડે ગયું છે
શિક્ષકને આ લોકોએ ક્લાર્ક અને બીજા વિભાગોએ પટાવાળા બનાવી દીધા છે.
શિક્ષકો ના મુદ્દા સાચા હોય તેવું લાગે છે.
આઝાદી પછી પ્રયોગો કરવામાં દેડકા પછી શિક્ષણ આજે પણ બીજા નંબર પર છે.
રાવ તો ગુજરાત શિક્ષણની પથારી ફેરવી ગયો છે.
@@khushipatel25 right
કઈ રીતે 🤔
Online process is very hard
શિક્ષક સાચા છે બેન
શિક્ષણ ની પથારી ફેરવનાર જો કોઈ હોય તો એ વિનોદ રાવ જ છે
☑️
1 થી 5 મા બાળકો દીઠ શિક્ષકનું મહેકમ સાવ ખોટું છે.રાવ સાહેબને રજુઆત કરી પણ કોઈ જવાબ આપ્યો નહોતો.
વિનોદ રાવે શિક્ષણની ઘોર ખોદી..
☑️
પ્રાથમિક શાળા નું નામ બદલી પ્રયોગશાળા કરી નાખવું જોયે.
જ્યાં દરરોજ શિક્ષણ ના નામે નવ નવા પ્રયોગોજ કરવામાં આવે છે.
💯☑️
ગુજરાત માં ખરેખર છેલ્લા પાંચ વર્ષથી શિક્ષણ બગડી ગયું છે.
શિક્ષકો ને શિક્ષણ નું કામ આપવું જોઈએ.
બીજી અન્ય પ્રવૃત્તિઓ નું કામ શિક્ષકો ને કરવું પડે છે.
શિક્ષણ અખતરામાં જ બગડ્યું છે એક પછી એક કાર્યક્રમો.....
એક ની એક માહિતી ઘણી બધી જગ્યા એ અપલોડ કરવી પડે છે.અને એટલી બધી એપ્લિકેશન છે કે દરેક ના પાસવર્ડ યાદ રાખવા એ પણ એક સમસ્યા છે.
☑️
પહેલા બધું ઓફલાઇન હતું.
શાળા અને વિદ્યાર્થીઓ કેન્દ્રમાં હતા.
હવે એ બધું ગૌણ છે.ઓનલાઈન અને પ્રોગ્રામ મહત્વ થઈ ગયા છે.
રોજ 5 પરિપત્ર આવે છે શાળામાં
💯☑️
શિક્ષક પાસે ઓન લાઈન કામગિરિ બંધ થવી જોઈએ. ડેટા ઓપરેટર ની ભરતી ક રો.
શિક્ષકો બહુજ સાચા છે કેમકે સતત ઓન લાઇન કામગીરી જેને કારણે બાળકો નું શિક્ષણ બગડતું..
☑️
શિક્ષણ ની પથારી ફેરવી નાખી છે . બધુ ઓનલાઇન પર આધાર રાખે છે.
☑️
આખા રાજ્યનો શિક્ષક સમુદાય રાજી થયો બોલો,, એના પરથી જ કહી શકાય કે.................
☑️
સારું થયું તેની બદલી થઈ
શિક્ષક ને શિક્ષક રહેવા દો,
રાવ ને આટલા વર્ષો કોની કૃપા થી શિક્ષણ ની કુસેવા કરવાની તક આપી વ્હાઇટ ભ્રષ્ટાચાર ટેબ્લેટ કમ્પ્યુટર વગેરે વગેરે
☑️
@oriyapunitbhai7043:✅✅✅✅
શિક્ષકો સાચા છે
શિક્ષકો જ સાચા છે અને સાચા રહેશે રાવ જેવા ઓ એ શિક્ષણ ની સ્થિતિ ખૂબ બગાડી છે
શિક્ષક સાચા છે
આટલી બધી કૉમેન્ટમાં રાવ સાહેબ ની તરફેણ માં એકપણ કૉમેન્ટ આવી હોય એવું લાગતું નથી એના પર થી જ બેન તારણ કાઢી લો કે આપણા શિક્ષણ ની સ્થિતિ કોણે બગાડી છે ?
ગુજરાતનાં શિક્ષણની પથારી ફેરવી નાખી હોયતો વિનોદ રાવે.....
શિક્ષકો સાચા છે...
💯☑️
શિક્ષકોને ઓનલાઈન કામગીરી થી ક્લાર્ક બનાવી દીધા છે બાળકો ને શિક્ષકથી દુર કરી દીધા છે
શિક્ષકોને વર્ગખંડમાં ભણાવવા માટે રહેવા દો ...
☑️
રાવ સાહેબ ગયા પણ ગુજરાતમાં શિક્ષણની પથારી ફેરવીને ગયા
☑️
સાહેબ ઓનલાઇનમાં માંજ સમય જાય વાસ્તવિક શિક્ષણ કાર્ય માં સમય આપતો નથી
☑️
5000 કરતા ગામડાની નાની નાની શાળાઓ બંધ કરીને ગામડાના ગરીબ પરિવાર ના બાળકો રખડતા કર્યા એ સૌથી દુઃખદ છે
શિક્ષક ને ફક્ત શિક્ષણનું જ કામ કરવા દો
શિક્ષકોને બાળકોને ભણાવવાની કામગીરી સિવાયની બીજી વધારાની કામગીરી માંથી મુક્ત કરો પછી શિક્ષકો પાસે શિક્ષણ નો હિસાબ માંગો તમે તેમાં 100% સફળ થશો
શાળાઓમાં આપેલ ટેબલેટ મો. કેટલું કમિશન હશે ભગવાન જાણે 😂😂
પ્રાથમિક શાળામાં કલાર્ક મૂકો
હું શિક્ષક નથી પણ શિક્ષક ન સમજું છું એટલે કહું છું શિક્ષક સાચા છે
☑️
@user-ol7pi9zn5h: 😂😂😅
શિક્ષક ને શાળા મા ભણાવવા દો.ઓનલાઈન કરીને શાળાઓમા શિક્ષણ નુ સ્તર ઉપર જવાને બદલે ખૂબ નીચુ ગયુ છે....
☑️
તાલીમો બંધ થવી જોઈએ. અન્ય કામગીરી બંધ થાય તો બાળકો ને વધુ સમય આપી શકાય.
શિક્ષણનું સ્તર ખુબજ નીચું ગયું.
૧૦૦% ચોક્કસ અખતરાઓ થી જ
એકદમ સાચી વાત છે સરસ શિક્ષણ સુધારા માટે ની રજૂઆત 100% સાચી છે
Online ના નામ પાછળ શિક્ષણ એપ ભષ્ટ્રાચાર
જૂની પદ્ધતિ જ સારી હતી.
શિક્ષકોને શાંતિથી કામ કરવા દો. વગર કામના પરિપત્રો હવે ઓછા કરો. શિક્ષકો જ સાચા છે
શિક્ષણ મો સહાયક હોયજ નહિ આ ક્યાંથી ગોતી લાયા રાવ જી
આ રાવ જવાબદાર છે બહુજ ભ્રષ્ટાચારી છે
Vinode pathari feravi nakhi
☑️
શિક્ષણ ની પથારી ફેરવી દીધી છેલ્લા કેટલાક વર્ષોથી બસ ચોપડા બદલ્યા કર્યું છે....
એકમ કસોટી બકવાસ કોન્સેપ્ટ છે. બાળકો ને પણ ભારણ વધે છે. શિક્ષક ને ઓનલાઇન ડેટા એન્ટ્રી જ કર્યા કરવાની. તો પછી ભણાવશે ક્યારે???????? 🧨🧨🧨🧨🧨🧨
શિક્ષકો નો મુદ્દો સાચો છે.
મારુ તો એટલું જ કહેવું છે અમને ભણાવવા દો
શિક્ષકો સાચા છે.
શિક્ષકો અને બાળકો ને શિક્ષણ સિવાય ની બહારની પ્રવૃત્તિઓ
માં મોકલવાથી શિક્ષણ બગડે છે
રોજ ને રોજ પરિપત્રો થી શિક્ષણ પર અસર થાય છે
શિક્ષકની ઘટ કોઈ દિવસ શાળામાં પડવી જ ન જોઈએ
શિક્ષકો સાચા છે. સચિવ મનઘડંત ફરમાનો ચલાવતા હતા
☑️
એકમ કસોટીની ઓનલાઈન એન્ટ્રી બંધ કરો દરેક શિક્ષક પોતાની રીતે કસોટી લેતો હોય છે
સમયની બરબાદી
વિનોદ રાવે ખુબ સારા પ્રયત્નો કર્યા 👍
હવે શિક્ષણ સુધરશે...🎉
ઓનલાઇન કામગીરી બંધ કરી શિક્ષકોને સમયસર ભણાવવા દેવામાં આવે તો સારું શિક્ષણ બાળકોને આપી શકાય અથવા શાળા દીઠ એક ક્લાર્કની નિમણૂંક કરવામાં આવી.
શિક્ષક મોબાઈલ નો ઉપયોગ વર્ગખંડ માં ન કરે.અને બધી ઓનલાઈન એન્ટ્રી ફરજિયાત કરવાની. એ કેવી રીતે શક્ય બને?
શિક્ષણ સર્વેમાં ગુજરાત 28 મો ક્રમ લાવ્યું જે એક સોનાની ઇટ ની કમાલ છે...
ઓનલાઇન ડે ટાં નું આજ સુધી કર્યું છે શું?
ઓનલાઇન કામગીરી માટે નેટવર્ક જોઈએ..... શિક્ષણ અખતરા ની લેબોરેટરી બની ગઈ છે.... શિક્ષણ ની ઘોર ખોદવામાં બાકી નથી રાખ્યું.....
શિક્ષણ ની પ્રણાલિકા સાવ કથળી રહી છે
હાલમાં ખરેખર શિક્ષકો બાળકો માટે સમય આપી શકતા જ નથી.
પરિપત્ર વઞર એક દિવસ ખાલી જતો નથી
શિક્ષક ને શિક્ષક રહેવાદો
વિદ્યા સમિક્ષા કેન્દ્રમાં કર્મચારીઓ કોણ છે તપાસનો વિષય છે.
શીક્ષણ નુ સત્યાનાશ કરીયુ
અત્યારે તો ઓનલાઇન તાલીમ અમારો ઘર નો સમય બગાડે છે
વિનોદ રાવે શિક્ષકોને ક્લાર્ક બનાવી દીધા...
શિક્ષણ સુધારણા માટે નવી કાયમી ભરતી કરો શિક્ષણ આપો આપ સુધરી જશે
બધી નાની શાળાઓ માં ક્લાર્ક મુકો શિક્ષકો આગળ ક્લાર્કનુ કામ કરાવવાનું બંધ કરો
BLO માંથી મુક્તિ આપો
શિક્ષકોને ભણાવવા સિવાય કઈ ન હોય
શિક્ષકો જ સાચા છે.
શિક્ષકોને ભણાવવા દો
ટેબ્લેટ કશું જ ઉપયોગી નથી. ખોટા શિક્ષણ વિભાગ ના ખર્ચ છે.
અન્ય કામગીરી ઓછી થાય તો શિક્ષણ સુધરે
શિક્ષકોના પ્રશ્નો સાચા છે....
શાળામાં લેપટોપ અને સ્માર્ટ ક્લાસ આપ્યા છે તેની તપાસ થાય તો રાવની પોલ ખુલી શકે છે.
Teachers are right
શિક્ષકને કલાર્ક બનાવ્યા છે.
શિક્ષકો એક દમ સાચા છે.
એમની એપ્લિકેશન ચલાવવા માટે થઈને શિક્ષકોને હેરાન કરે છે
અધિકારીઓની આડોડાઈ જ જવાબદાર છે...
☑️
શિક્ષણ સુધારવું બાજુ માં રહ્યું ને બગાડવા ના પ્રયત્નો વધુ થયા છે.