EP - 49 / મારી કેફિયત / Raghuveer Chaudhari / નવજીવન Talks / Navajivan Trust
HTML-код
- Опубликовано: 9 окт 2024
- નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન Talksમાં વક્તા તરીકે પધાર્યા છે, જ્ઞાનપીઠ ઍવોર્ડ વિજેતા સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરી. ‘મારી કેફિયત’ વિષય અંતર્ગત વાર્તાકાર, નવલકથાકાર, કવિ અને નાટ્યકાર શ્રી રઘુવીર ચૌધરી પોતાની જીવનયાત્રા અને સર્જનયાત્રા વિશે ભાવકો સાથે ગોઠડી કરી રહ્યા છે.
નવજીવનને આવું સુંદર આયોજન કરવા માટે અભિનંદન. આયોજનમાં ભાગ લઇને ખૂબ આનંદ થયો🌺
ખુબ મજા આવી .
શરુઆતમાં સુનિતાબહેન,દ્રષ્ટિબહેન અને કીર્તિબહેનને સાંભળવાની મઝા આવી...તે પછી રઘુવીરભાઈએ આનંદ કરાવ્યો...
Nice
👏👏👏🇮🇳🇱🇷🇮🇳🇱🇷
Nice