પિતૃદોષ / નારાયણ બલિ | DharmGyanam
HTML-код
- Опубликовано: 15 сен 2024
- 🙏 જય શ્રી કૃષ્ણ 🙏
Welcome to DharmGyanam
in this video
પિતૃદોષ / નારાયણ બલિ | DharmGyanam
નારાયણબલી નો અર્થ, મહત્વ, અને તેની વિધિ | મુંડન નું મહત્વ | narayan bali puja vidhi | DharmGyanam
નારાયણ બલી નો અર્થ |
નારાયણ બલી વિધિ |
મુંડન નું મહત્વ |
પિતૃદોષ વિધિ |
narayan bali sanket |
narayan bali puja vidhi |
પિતૃદોષ |
પિતૃદોષ નિવારણ |
પિતૃદોષ 2023 |
પિતૃદોષ ઉપાય |
પિતૃદોષ મુક્તિ |
પિતૃદોષ ક્યારે થાય |
પિતૃદોષ ની વિધિ 2023 |
પિતૃદોષ નિવારણ વિધિ |
પિતૃદોષ દૂર કરવાના ઉપાય |
પિતૃદોષ દૂર કરવા શું કરવું |
પિતૃદોષ શું છે |
પિતૃદોષ કોને થાય |
પિતૃદોષ નું નિવારણ |
પિતૃદોષ નિવારણ ના ઉપાય |
પિતૃ દોષ નિવારણ વિધિ |
શું ખરેખર પિતૃદોષ હોય છે...? |
પિતૃ દોષ વિડિઓ |
પિતૃદોષ રહસ્ય |
શું પિતૃદોષ હોય |
પિતૃદોષ ની અસરો |
પિતૃદોષ ના સંકેત |
પિતૃદોષ એટલે શું |
પિતૃદોષ એટલે શું ? |
પિતૃદોષ ના અશુભ ફળ |
પિતૃદોષના ઉપાય |
DharmGyanam |
નારાયણ બલી નો અર્થ, મહત્વ, અને તેની વિધિ | મુંડન નું મહત્વ | DharmGyanam
narayan bali puja |
narayan bali |
narayan bali kya hota hai |
narayanbali naagbali pooja |
सम्पूर्ण विधि और विधान!,नारायण बलि कब और क्यों कराया जाता है |
narayan bali |
narayan bali puja vidhi |
narayan bali ki pooja |
narayan bali ki puja |
narayan bali ki puja kaise hoti hai |
narayan bali kya hoti hai |
narayan bali kyo ki jati hai |
narayan bali puja vidhi |
narayan bali chanod |
narayan bali kyu di jati hai |
narayan bali kyon ki jaati hai |
#narayan #narayanbali #dharmgyanam #soormandir #gayatrimantra #hanumanchalisa #hanuman #garudpuran #amasya #amavasya #bhaktisong #puraan #sanatandharm #sanatandharma #sanatan #bagheshwar_dham #dharmgyaan #lordkrishna #lordrama #hindu #hinduism #hindutva #narmada #mundan #pitrupaksh #pitru_paksha_katha #pitrudevas #shraddha #bhakti #sikotar #sikotarraj #sikotarstatusu #goga #gogaji #goga_ji_bhajan #maharaj #gujarat #gujarativratkatha #gujarati #harshadjani #bhuvaji
"ધર્મ નું થોડું પણ આચરણ મોટા માં મોટા ભય થી રક્ષણ આપે છે" DharmGyanam channel is created for the purpose of praising God, bhajan, mantra and discussion of religion and religious story.
નારાયણ બલી નો અર્થ, મહત્વ, અને તેની વિધિ | મુંડન નું મહત્વ |
• નારાયણ બલી નો અર્થ, મહ...
પિતૃદોષ (નારાયણ બલિ) ના નિયમો I જો આ નિયમો ના પાળો તો પૈસા અને સમય જ બગડશે |
• પિતૃદોષ (નારાયણ બલિ) ન...
સંપૂર્ણ ઓખાહરણ | કડવા- ૧ થી ૯૩ | Okhaharan | DharmGyanam
• સંપૂર્ણ ઓખાહરણ | કડવા-...
Harshadbhai Jani (Astrologer)
Aditya Jyotish ( Pitrudosh-Narayanbali , VastuShastra , Shanti-Karma, YagnaYagadik karya )
Mobile : 9227161162
KHUB SARAS AND HRADAY SPARSHI SAMJAVYU CHE . . . PRANAM . . . . PRABHU VISHNAVE NAMAH . . .
Om Namo Narayana
🙏 પ્રણામ ગુરુજી આપે ખુબજ સરસ માહિતી આપી थैंक यू ધન્યવાદ
Namo Narayan
આપ ના દ્વારા સારી અને સચોટ માહિતી તથા સત્યતા જાણવા મળી
આપ નો હૃદય થી આભાર ।
હર મહાદેવ
ૐ નમો નારાયણ
ખુબ ખુબ અભિનંદન છે આપને જય ભગવાન લક્ષ્મી નારાયણ દેવ🙌👏👏👏🙏
જય લક્ષ્મીનારયણ
ૐ નમો નારાયણ
Om namo bhagwate vasudev tay namh
Om Namo Narayan
પ્રણામ 🙏 શાસ્ત્રી જી ખુબ જ સરસ માર્ગ દર્શન કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર 🙏
જય માતાજી
ૐ નમો નારાયણ
ખુબજ. સરસ માહિતીઆપી નમોનારાયણ બાપજી
ૐ નમો નારાયણ
❤❤ઓમ નમઃ ભગવતી વાસુદેવાય નમઃ❤❤
Namo Narayan
જય અંબે
આપના તરફ ખુબજ સરસ સત્ય ધામીક સમજણ પદાન કરો છો.
કોઈ પણ તકલીફ હોય એટલે બંહમદેવ પાસે જાય છે..એટલે પાણીયારે દીવો પગટ કરે છે.અંને પિતૃ તર્પણ કરેલ હોય તો પણ જાગૃત થાય છે.
ખરેખર પિતૃ દોષ છે
એ બંહમદેવ હાલના ચલિત સમય દરમિયાન આજ રસ્તો બતાવે છે
દોષ ની અંદર કુળદેવી માતાજી ત્થા અંનેક દોષ બંધન હોય શકે છે
મારો સવાલ એ છે કે કોઈ પણ પરિવાર નો એક સભ્ય પિતૃ તર્પણ કરીને આવેલ હોય પંછી બીજા ભાઈ ના ધરે પાછા પિતૃ તર્પણ કર્યા બાદ જાગૃત થાય છે.
શું આ પિતૃ દોષ હોય અંને કુળદેવી માતાજી ની ભાવ ભકિત સ્મરણ કરે તો અંને પંછી પિતૃ તર્પણ નો કરે ફક્ત કુળદેવી ની ભકિત કરે અખંડ દિવો કરવાથી આ દોષ માંથી મુકતિ થય જાય કે નહી
ધંણા પરિવાર ના પિતૃ તર્પણ કરવા બેસે એ પિતૃ પગટ થાય એટલે ગાંઠીયા નુ શાક ભાવતુ હોય પરંતુ આ સમય દરમિયાન આ વસ્તુ ઉપલબ્ધ નો હોય તો શુ કરવુ
અંગાઉ જાણકારી જોઈએ તો શુ કરવુ જોઈએ જોઈએ
પિતૃ નારાયણ વિશે મોટાભાગની જાણકારી માટે ત્રણ વિડિયો જેમ જેમ તમારા પ્રશ્ન હોઈ તેમ તેમ કરેલા છે તે જોઇલેશો, ૐ નમો નારાયણ
ઓમ નારાયણ..માં અંબા માં ના આશીર્વાદ થી આપ શ્રી વિધવાન દેવ શ્રી ની સત્ય ધામીક જ્ઞાન શાસ્ત્ર મુજબ કમઁ કરાવા માટે. આપની પેરણા મળે એવી આશા વ્યક્ત કરુ છું
એક માંઈ ભક્ત પંકજ સી માવાણી ઠક્કર ના જય અંબે છે...ઓમ નમો નારાયણ શ્રી
કોઈ પણ સવાલ પગટ થાય મારા સંપર્ક આવતા અટકેલા ભટકેલા મનુષ્ય ના કલ્યાણ માટે આપના સહકાર ની આશા રાખુ છુ
આપને ફોન પર વાતચીત કરી શકુ
આપનો વોટસોપ ત્થા ફોન પર વાત કરી શકુ
ફોન નંબર આપશો
કોઈ પણ મનુષ્ય પાસે કોઈ પણ વગર પૈસા લીધા વગર કમઁ કરીએ
ફક્ત એકજ ભાવ ભકિત સ્મરણ કરાવીને દોષ મુકત કરાવીને એમની કુળદેવી ના ચરણો ની ભાવ ભકિત સ્મરણ કરાવો
દિવસ દરમિયાન અંનેક મનુષ્ય આ એકજ દોષ ઉત્પન્ન થાય છે
.પોતાની તકલીફ થાય એટલે કુળદેવી માતાજી નુ સ્મરણ ભાવ ભકિત કરવાના બદલે પોતાના મન થાય એટલે પાણીયારે દીવો કરીને જાગૃત કરે. પંછી લાભ નો થાય એટલે દીવો બંધ કરી દે છે
એટલે મારા જ્ઞાન મુજબ પિતુ ઓને પોતાની આશા પુરી કરવા માટે જાગૃત કરી ને છંછેડે છે વધારે દોષ ઉત્પન્ન કરે છે
આપની પેરણા સમજણ સત્ય છે
પરંતુ સપના માં પિતૃ તર્પણ માંગે તો અપાઈ
બાકી આપણા સ્વાર્થ ખાતર જાગૃત ન કરાય એવુ પણ મારુ માંનવુ છે
આપણે જાગૃત થાય એટલે ચા નાસ્તો ભોજન જોઈએ
પાણીયારે દીવો પગટ કરો એટલે નારાયણ બલી શ્રાદ્ધ કરવુ જોઈએ
ૐ નમો નારાયણ
ૐ નમો નારાયણ
ગુરુદેવ નારણબલી અથવા પીડદાન કરવાથી મોક્ષ પામે કે સારી જગ્યાએ જ્ન્મ થાય બીજો પ્રશ્ન મારા ચાર ભાઈ 44--45 વર્ષ ની ઉંમરે ચાલ્યા ગયા સાથે શાથે માતા પિતા પણ ચાલ્યા ગયા અને જીવનમાં કંઈ પણ બીચારા ભોગવ્યા વિના ચાલ્યા ગયા હવે અમારી સ્થીતી સારી થયી પણ હવે ઉત્સાહ ભાગી ગયો છે શુ ફરીથી અમો બીજા ભવમાં ભેગા થશુ અમો બધા ભાઈઓ મા પ્રેમ ખુબ હતો અત્યારે પણ એક દિવસ વસમો લાગે છે શુ કરવુ
મોક્ષ તે ખૂબ ઉપર ની વાત છે, ગતિ પામે સારી જગ્યા સારી યોની માં જન્મ મળે, વધુ માહિતી માટે ફોન કરવો નંબર આપેલો છે. નમો નારાયણ
Ram Mere Ram
Ram Mere Ram
ઉતર પ્રદેશ નું કાનપુર થી 17 કી મી કરોલી ગામ છે ત્યાં લવ કુશ આશ્રમ આવેલો છે ત્યાં પિતરુ મોક્ષ ધામ છે તે જાણવા માટે યુ ટ્યુબ માં કરોલી સરકાર વોઇસ માં બોલી ને વિડિયો જોવાનુ શરૂ કરશો તો તમને સમજ પડી જશે
મિત્ર ઉતર પ્રદેશ કાનપુર નો વિડિઓ જોવો યુટ્યુબ માં કરોલી સરકાર વોઇસ માં બોલી આપને પિતરુ માટેની સમજ પડી જશે
જય ગુરૂ દેવ ❤❤❤
Namo Narayan
नमस्ते जयश्रीकुषणा
Jay Shree Krushna
નમો નારાયણ 👏
ૐ નામો નારાયણ
Om nam0 narayan
Om Namo Narayan
ઓમ નમો નારાયણ
ૐ નમો નારાયણ
Khub j saras vedio chhe
ૐ નમો નારાયણ
પિતૃદેવો ભવ.આભાર ભાઈ આપે ખૂબ સાચું સમજાવ્યું
જય શ્રી કૃષ્ણ બેન
Khub saras mahiti api che dhanyavad gurudev datta
GuruDev Dutt
Namo Narayan
Jay mataji
Jai Mataji. Namo Narayan
Sunder
ૐ નમો નારાયણ
નારાયણ નારાયણ હરી હરી
ૐ નમો નારાયણ
આપશ્રી એ સચોટ માહિતી 100%આપી 🙏
ૐ નમો નારાયણ
Ram Mere Ram
Jay Siya Ram
Namo Narayan
Dhanyvad 🙏🙏
Namo Narayan
Khubsars.mahiti.api
Namo Narayan
Om namoh Narayan 🙏🙏
Om Namo Narayana
બહુ સરસ વાત કહી
ધન્યવાદ
ૐ નમો નારાયણ
નારણબલિ,માં,ભુવાન,જોઈ
આને લાગતી માહિતી જોઈએ તો વિડિયો માં આપેલ ફોન નંબર પર ફોન કરશો, નમો નારાયણ.
🙏ઓમ નમો નારાયણ 🙏
ૐ નમો નારાયણ
ખૂબ ખૂબ આભાર
નમો નારાયણ
Om NamoNarayanay🙏🙏🙏🌹🌹
ૐ નમો નારાયણ
ધન્યવાદ.આપે અમૂલ્ય વાત(બોધપાઠ)મળે એવી કહી.જયશ્રી કૃષ્ણ..્
Namo Narayan
Nice 👍
ૐ નમો નારાયણ
Dhanyvad Gurudev aapka❤
ૐ નમો નારાયણ
Pritru delay namah
Namo Narayan
Om namo narayana 🙏🙏🙏🙏🙏🙏🙏
Om Namo Narayana
Namo Narayan DEV
Namo Narayana
Om namah Narayan
ૐ નમો નારાયણ
Thanks Guruji ..
Namo Narayan
નમો નારાયણ
ૐ નમો નારાયણ
🙏🙏
ૐ નમો નારાયણ
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Namo Narayan
🌹
Namo Narayan
મહારાજ પુજા કેટલા દિવસ ની હોય છે અને તમે કઈ જગ્યાએ પુજા કરાવો છો.
નારાયણ બલી ની પુજા એક દિવસ ની, જગ્યા ચાણોદ નર્મદાજી.
કેટલો ખર્ચ થાય
Sarve. Sukhina santu
Namo Narayan
ભાઈઓ જોડે બોલવાનો સંબધ નથી એવા સંજોગોમાં શું કરવું
Aa mate no video aa week ma mukelo chhe, Namo Narayana
Pahela kagri ne bolva no sambandh banavvo Ema j pitru khush Thai jase
Wife ena famiky ma vai gai che gussa ma and ava taiyar nathi to e condition ma hu wife vagar Narayanbali ni pooja kari saku?
સંજોગો ને આધિન તમે આ વિધિ કરી શકો, વધુ માહિતી માટે વિડિયો માં આપેલા નંબર પર,લખેલા સમય મુજબ ફોન કરી શકો.
ૐ નમો નારાયણ
Narayan Bali kyare na karay pitru ne pujava pade chhee! 🙏🏻👑
Apela contact number par Phone karsho
Jay dawarka dhis
Tamaro bhav dekhay ave chhe and ma
જય દ્વારકાધીશ
Aa mahina ma kari sakay narayanbali ni vidhi🙏🏽
Ha
00
.😅😂😂🎉❤😂😂😢@@DharmGyanam
ખર્ચ કેટલો આવે છે ભાઈજી
Mahiti mate Video ma apela samay mujab Ane apela Ph number par phone karsho
Narayan bali ni puja kaya mahine karay??
Mahiti mate darshavela number par Phone karsho. Om Namo Narayana.
પારાયણ થી આ કાર્ય થાય ગુરુ મહિમા તો થાય છે
શ્રીમદ્ ભાગવત પારાયણ
Dikri ne pitru dosh hoy to te kri ske
Vedio ma apela number, ane samay mujab contact Kari shako chho
Bhuvane Amtrandevu farjiyat. Chhe
જેવી તમારી શ્રદ્ધા
નમો નારાયણ
અમે નારાયણ બલી બે વખત કરી, છતાંય અમારા બાપુ કયારેક સપના આવતા હોય છે,
કઈ પૂછવું હોય તો,વીડિયો માં ફોન નંબર તેમજ ટાઈમ આપેલો છે, નમો નારાયણ
Me પિતૃ ગયા ગયાજી મા કરેલ છે
ખૂબ જ સારું, નમો નારાયણ,મોબાઈલ નંબર આપેલો છે. નમો નારાયણ
Narayan bali fell gai hoy to shu upay che a karo
Koi pan karelu Dharmik karya fell thatu nathi
Kabar kem pade ke putru vishe
Video ma tena vishe kahelu chhe, char video chhe badha josho to mahiti Mali raheshe
Namo Narayan
Thank u so much. Ek ek shabd sacho kidho.
Namo Narayan
To Bhut yoni kaythi aavi
Vedio apela number par phone karsho
Namo Narayan
Narayana bali ame ketali var karyu pan kay javab nathi malato ane gharama thi bimari jati nathi
Mahiti mate Apela contact number par Phone karsho, gai kale mukelo video Jojo .
Same problem 😔
Guruji અમે 7 ભાઈ 1 બેહન હતા બધા ના લગ્ન થઇ ગયા હું છેલ્લો છોકરો હતો લગ્ન કરવાના બાકી હતા ...મમ્મી ની ઈચ્છા હતી મારા લગ્ન થાય એમની જીવતા...પણ સમય સંજોગે હું માન્યો ની અને મમ્મી નું અવસાન થયું
હવે તેમની ઈચ્છા અધૂરી રહી ગઈ મને બવજ પછતાવો થઈ રહ્યો છે ...હું શું કરું કઈ સમજાતું નથી માં મૃત્યુ વેળા યે મારા લગ્ન માટે બ્વજ દુઃખી થઈ હવે મને બવજ ગભરામણ thay chhe હું શું કરું કઈ સમજાતું નથી
પ્લીઝ ગુરુજી કઈક રસ્તો બતાવો મને ગભરામણ bavj થાયછે કદાચ મે મારા મમ્મી ની વાત માનીને લગ્ન કરી લીધા હોત તો એમની આત્મા ને સંતોષ મળતો
હું તૂટી રહ્યો છું મને રસ્તો બતાવો પ્લીઝ ગુરૂજી 😢😢 મને બવજ ખરાબ વિચાર આવી રહ્યા છે
પણ એવું લાગેછે કદાચ એમની આત્મા નI સંતોષ માટે હું શું કરું મને કંઇજ સમજાતું નથી
મે એમની ઈચ્છા પૂરી ના કરી એનો અફસોસ મારા કાળજા કોરી ખાય છે
આ દુઃખ સહન નથી થતું
મને યોગ્ય રસ્તો બતાવો ગુરુદેવ🙏
ફોન કરજો 9227161162
Maharaj vidhi ma ketlo kharch thay
કેટલો ખર્ચ આવે સે
Mahiti mate Vedio apela number par Phone karsho
ૐ નમો નારાયણ
પિતૃદોષ હોય છે
Kundli ma badha ne nathi hoto , Namo Narayana
Kali kale Hare Nama Hare Nama kevalam , kalau naste , kalau naste , kalau naste, gatir anyatha!🙏
Jai Shri Ram 🙏
People don't do puja for various reason.
1. There are no appropriate learned purohits or pujaris they know of.
2. Those pujaris / pandits who are there , does not know the shastras themselves. Sometimes they omit certain mantras in puja.
3. Third category is pujaris are name sake ones. 🙏 Better not to say say anything about them.
4. There only few pundits who explain puja in scientific way.
5. Families have become nuclear and life stlye change bcoz of the social and economic structure of Society. People don't have enough family life.
Jay Shree Krishna
Om Namo Narayana
જય શ્રી રામ માફ કરજો તમારી વાત તદ્દન ખોટી છે કે પિતૃ ના નડે આવું કોઈને ઉલ્લુ બનાવવું નહીં મારા ઘરનો જ પોતાનો દાખલો છે મારી જિંદગીની મા બેન એક કરી નાખી આખી જિંદગી બગાડી દીધી પછી બેસાડ્યા એ પછી જ બધું સારું થયું એટલે તમે જે કહો છો કે પિતૃ ના નડે વાત તો તે ખોટી છે આવી કોઈ વાત કહેતા નહીં માફ કરજો ખોટું લાગે તો જયશ્રી રામ
અતિશય હેત ભાવ એ દુઃખ નું કારણ છે, પિતૃ વિષયક બીજા વીડિયો જોશો તમારા પ્રશ્ન નો ઉત્તર મળી રહેશે, તેમ છતાં કોઈ પ્રશ્ન હોય તો આપેલા નંબર પર ફોન કરશો.
ૐ નમો નારાયણ
જય શ્રી કૃષ્ણ
ઓમ નમો નારાયણ
ૐ નમો નારાયણ
Jay mataji
Jay Mataji. Namo Narayan
Jay Mataji
નમો નારાયણ