બાણ ગંગેશ્વર મહાદેવ મંદિર વઘવાડી|| જ્યાં પાંડવો રોકાયા હતાં||
HTML-код
- Опубликовано: 9 окт 2024
- બાણ ગંગેશ્વર મહાદેવ મંદિર વઘવાડી|| જ્યાં અજ્ઞાત વાસ દરમિયાન પાંડવો આવ્યા હતા અને મહાદેવ ના શિવલિંગ ની સ્થાપના કરી હતી અને અર્જુને બાણ મારી જમીન માંથી પાણી કાઢી તરસી ગાયોને પાણી પાયું હતું.