સંવાદ| Swami Sacchidanand સાથે Devanshi Joshiનો સંવાદ| Dhirendrakrushna Shastriને સ્વામીજીનું સમર્થન
HTML-код
- Опубликовано: 27 май 2023
- आप ईस एकाउन्ट से हमारी नई हिंदी न्यूज चेनल के लेटेस्ट वीडियो देख सकते है -
/ @devanshijoshijamawat-...
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
#devanshijoshi #devanshijoshilive #jamawat
વાહ ખૂબ જ સરસ દેવાંગી બેન મારા અતિ આદરપાત્ર સંતની અતિ રસપ્રદ મુલાકાત આપે લીધી.ખૂબ ખૂબ ગમ્યું.સ્વામીજીને વંદન,આપને ધન્યવાદ
Devanshi Ben જમાવટ માં આવી મહાન વિભૂતિ સાથે મુલાકાત કરાવી તેમના વિચારો અમારા સુધી પહોંચાડી તે બદલ ધન્યવાદ
સ્વામીજીના એક એક શબ્દ સમજવા જેવા દેવાંશી બેન તમે પણ ખૂબ નસીબદાર છો કે આવા મહાન સંત ની તમે મુલાકાત કરી ,.... ખરેખર દેવાંશી બેન આપનુ વ્યક્તિત્વ પણ ખૂબ જ મહાન છે કે તમે સ્વામીજી ની વાતો ખુબ જીણવટ થી અને રદયથી સાંભળી.....આવા મહાન સંત સાથે કઈ રીતે વાત કરવી મુલાકાત કરવી તેની તમને ઉત્તમ કોઠા સુજ છે એજ આપનુ ઉત્તમ વિશાર અને વ્યક્તિત્વ છે ... ધન્યવાદ આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત 🙏 જય જય ગરવી ગુજરાત....
100%
હજુ પણ મોડુ થયુ નથી બઘાજ સંપદાય દરેક મંદિર માં ભગવદગીતા નો અભયાસ કરાવે તો ભારતમાં કરોડો અજુન ઉભા થાય તેમ છેં અને અભય ભારત બની શકે તેમ છે્ ભારતની જનતા માં જાગૃતી લાવવા બદલ લાખ લાખ વંદન 🙏🙏🙏🙏🙏
👍
ભારત વર્ષના મહાન ક્રાંતિકારી સંત અને સમાજ સુધારક ના ચરણોમાં કોટી કોટી વંદન 🙏🙏
બેન તમને ખુબ ખુબ ધન્યવાદ અમને સંત ના દર્શન કરાવ્યા આ સંત અમારા નાના એવા ગામમા ઘણી વાર પધાર્યા છે
ખરેખર સાચું
આ એ સંત છે જમના સાનિધ્યમાં પેટલાદ ની બ. એડ. કોલેજમાં મને ૨૫ વષૅ સેવા આપવાનુ સદભાગ્ય મરેલું.. મનુભાઈ. ડી. પટેલ
સ્વામીજીના ચરણોમાં કોટી કોટી વંદન.
હરિ ઓમ
પત્રકાર ઓછા અને શિષ્ય વધારે લાગે છે મહાવીર અને બુદ્ધ પલાયન વાદ તરીકે જોવા બન્ને ની એક આંખ ની દ્રષ્ટિ છે એમણે જે કંઈ મેળવ્યા પછી પછી સમાજમાં પાછા આવીને જે સમાજને અનંત ગણું આપ્યું છે એમનો આમને ખ્યાલ જ નથી . ભારત બહાર વિશ્વના ૧૬ થી ૧૭ દેશો એમના બતાવેલ માર્ગ પર ફોલો કરી રહેલ છે આજે પણ
વાહ સ્વામીજી ને સત સત પ્રણામ ,
કોઇ વાત ગોળ ગોળ નહી સ્પષ્ટ વિચારો વ્યક્ત કર્યા તે બહાદુરી નું કામ છે અને હિંદુ પ્રજા એ સમય આવે બહાદુરી પૂર્વક લડી લેવું જોઈએ , નમાલા ન બની રહેવું જોઈએ તે શીખ આપી છે તેનો સ્વીકાર કરી બલિદાન ની ભાવના જાગૃત કરી છે તે પ્રતિ સન્માન ઉપજે છે .
જય સચિદાનંદ સ્વામીજી .
ખરેખર ક્રાંતિ કારી મહાન પૂજ્ય સંત ને કોટી કોટી વંદન
દેવાંશિબેં આપ ના દ્વારા સ્વામીજી ના વિચારો અમને જાણવા મળ્યા તે માટે ખુબ ખુબ ધન્યવાદ.
Ben,બહુ સરસ..
રાજકારણ સિવાય પણ ગુજરાત મા બહુ મોટી વિભૂતિ,હસ્તી છે તેમના ઇન્ટરવ્યૂ જોવા ગમશે.
સ્વામીજી ના ચરણોમાં સાદર પ્રણામ
મર્યાદાની વાત ગમી.
મહાન ક્રાંતિકારી સંતને લાખ લાખ વંદન.🙏🙏🙏🙏🙏
જય સચ્ચિદાનંદ સ્વામી.જય ચરોતર .જય ગુજરાત જય ભારત જય હીન્દ તમારા પ્રવચનો જીવનમાં ખુબ ખુબ ઉપયોગી છે.
દેવાંશીબેન.. હજુ એક ઈન્ટરવ્યુ લેવાની જરૂર છે. સ્વામીજી પાસે ખૂબ જ જ્ઞાન છે. જે પોતાનો કોઈ સંપ્રદાય.કંઠી.દોરા ધાગા. ચમત્કાર નથી ચલાવતા. પણ ભોળી પ્રજા ને ઢોંગીઓ થી મુક્ત કરાવે છે.
પૂજ્ય ગુરુદેવ શ્રી સચ્ચિદાનંદજી મહારાજ નાં પાવન ચરણોમાં કોટી કોટી પ્રણામ વંદન હરિૐ🙏🙏
What a thoughts and vision he have within him.👍👍 Hari Om. 🙏🙏
ધન્યવાદ છે દેવાંશી બેન શ્રી.. સચિદાનંદ બાપુ ના ચરણોમાં કોટી કોટી વંદન તારીખ 6.4..2023 ના દિવસે બાપુ આવ્યા તા.. અમારા ગામ.. નાગડાવાસ મોરબી
ધન્યવાદ દેવાંશી બેન કે તમે પુજ્ય સ્વામીજી ની મુલાકાત લીધી ખરેખર સ્વામી જી ને સાંભળતા જ રહીએ સાંભળતાજ રહીયે... સાંભળતાજ રહીયે....
આ માણસની વાતો અલક મલકની જાણકારીના લીધે ખુબ મીઠી લાગે છે. પરંતુ તેની જાણકારીનું વિશ્લેષણ દેવાંશીબેન જેટલુ તટસ્થ નથી
@@krishnasinhjadeja oocup cup
7hl
Radba,rXh z😊🎉❤
Radhar😅😊 re sdh😊😅😮😮😢 2:23
સ્વામી સચ્ચિદાનંદ ના પુસ્તકો દરેક વ્યક્તિ વસાવા જોઈએ અને દરરોજ વાંચવા જોઈએ
ખુબજ સાચી વાત કહી😊
Right ..
I have read 40 books... it' very nice...
અદભુત જ્ઞાન મળ્યું સ્વામીજી પાસેથી.ઘણી બધી અજાણી વાતો સાંભળવા મળી. દેવાંશી બહેન તમારો ખુબ ખુબ આભાર કે તમે સ્વામીજી નો ઈન્ટરવ્યુ લીધું.જય સ્વામી સચ્ચિદાનંદની.🙏.
🙏 જય શ્રી સચિદાનંદ બાપુ
ખુબજ સરસ સંવાદ સ્વામીજી અને દેવાંશીબેનનો😊😊😊
ખૂબજ સરસ મુલાકાત, દેવાંશી જોષી, સતત આવા સરળ અને સરસ પ્રશ્નો થઈ અનન્ય વિરલાઓ ની મુલાકાતો રજૂ કરશોજી.
આભાર..
બહુ જ સરસ...સ્વામીજીના પ્રવચનો પ્રેરણાદાયી અને જીવનમાં ઉતારવા જેવા હોય છે. 😊
🙌🙌
@@NehafoodFundaov/૯ v
Dr bi km se😊Z ki😊😅😮😢.. XE❤❤❤
દેવાંશીબેન આપના પત્રકારત્વ,આપના સ્પષ્ટ ઉચ્ચાર અને વિષયની ગહનતા ને સલામ
જય સચચિદાનંદ 🙏💐 જમાવટ ❤ લવ યુ
દેવાંશીબેન, ખૂબ ખૂબ આભાર, આટલા સારા સંત શુધી પહોંચવા માટે. તમારું પત્રકારત્વ એક આશા ની કિરણ છે.
વાહ ક્રાંતિકારી સ્વામીજી નો ઇન્ટરવ્યુ ઘણા સમય બાદ જોયો બહુ સિખવા મળ્યું આભાર જમાવટ 👍👍👍👍👍👍👍👍👍👍
જય સચ્ચિદાનંદ,આભાર જમાવટ,કોટી વંદન સ્વામીજીને,we are lucky to have great personality Swamiji with us in Gujarat.
પૂ સ્વામી સચ્ચિદાનંદજી હંમેશા વાસ્તવિક ચિતારજ રજુ કરતા હોય છે એટલેજ હું તેમને જ્યારે ઈન્ટરનેટ નહોતુ ત્યારથી પુસ્તકોમાં અને અખબારી કોલમમાં વાંચતો આવ્યો છું ધન્યવાદ દેવાંશી બહેન ખુબ સરસ વાર્તાલાપ ✍️યશવંત પટેલ
આજ ના વિશ્વ ગુરુ ના ચરણો માં કોટિ કોટિ વંદન કરી ધન્યતા અનુભવી.
દેવાંશી બેન આપનો ઇન્ટરવ્યુ થકી જે સ્વામીજી ની વાણી અમારા સુધી પહોંચી એના બદલ આપનો ખુબ ખુબ અભિનંદન સારી વાણી સાંભળવાની તક મળી એ પણ ઘરે બેઠા
સ્વામીજી ગુજરાત ના સાપ્રદ પ્રવાહ ના શ્રેષ્ઠ સંત છે . સ્વામીજી ના આશય અને સામર્થ્ય ને સમજવા તો દુર ની વાત છે..એમનુ નામ પણ ગુજરાત ની નેવુ ટકા યુવાનો જાણતા નહી હોય..! આ વાર્તાલાપ મા અમુક " મુદ્દા ઓ મા સ્વામીજી ના વૈચારિક ફલક ,દિશા ગતિ ,સ્તર ,વિગેરે મા ઉંમર ની અસર નિશ્ર્ચિત થઇ હોય એવુ અનુભવાય છે..!
સાચી વાત છે તમારી ,બાગેશ્વર બાબા બાબતે જે બોલ્યા એમાં એમનો અલગ અભિપ્રાય હોઇ શકે પરંતુ તેમના પુસ્તકોમાં આપેલ માહિતી અને અનુભવો વિરોધાભાસ સર્જે છે.પરંતુ તેમની માનવતાલક્ષિ અને રાષ્ટ્રવાદી છબીને લીધે બીજી બધી બાબતો અવગણી શકાય એમ છે.
🙏Thank you for Swamiji's interview દેવાંશી બેન
દેવાંશી બહેન આપ આવાં સંતો ભક્તો ના ઈન્ટરવ્યુ લેતાં રહેજો કારણકે અમુક વાતો આમના દ્વારા જાણવા મળે છે તે ક્યાંય નથી મળતી માટે આપની જમાવટ ખરેખર ખુબજ જમાવટ છે હું આભારી છું આપનો તેમજ આપની ચેનલ નો કે આવાં સંત પુરૂષ નાં ઈન્ટરવ્યુ થકી અમને જીવનમાં ઘણું સીખવા મળે છે
સ્વામીજી ના પુસ્તકો વ્યક્તિકવ વિકાસ અને તાર્કિક વૃદ્ધિ વિકાસ માટે ખૂબ જ ઉપયોગી છે દરેક લોકો એ વાંચવા જોઈએ.
ખુબ જ સાચી વાત છે તમારી
Where to get these books please 🙏 let me know
પોતાના એક એક શબ્દ માં કેટલી તાકત અને વિચાર રહેલા છે 😊.. જય ગુરુદેવ 🙏
સુંદર રીતે સ્વામીજી એ જીવન ની વાસ્તવિકતા સમજાવી. ધન્ય છે સ્વામીજી ના જ્ઞાન ને.
ક્રાંતિકારી સંત સ્વામી સંચ્ચિદાનંન આજના યુગના સંત ગણાય.. એની વાતો યુવાપેઢીને ગમી રહી છે..
પુજ્ય સ્વામી જી લાખ લાખ અભિનંદન સ્વામી જી એ સમાજ સુધારણા ઉપદેશ આપવા બદલ લાખ લાખ અભિનંદન
પૂજ્ય સ્વામીજીને સાંભળવાનો લાભ જમાવટના માધ્યમથી મળ્યો એ માટે જમાવટ નો આભાર અને સ્વામીજીને વંદન. તેઓ પાસેથીથી ઘણું શિખવા જેવું છે જેમ કે, હિન્દુએ જાગૃત થવું પડશે, મોદી સાહેબ અને શાહ સાહેબ ને આખા હિન્દુઓએ સ્વીકારીને આગળ વધવું પડશે, બાકી ગાંધીજીએ સરદાર વલ્લભભાઈને વડાપ્રધાન ન બનાવીને મોટી ભુલ કરી એમ આપણે ભુલ કરશું તો આપણી પેઢીને ભોગવવું પડશે.જે ઈતિહાસને જોઈ તો પ્રતિત થાય છે. જેમ વિશાળ ભારતના ટુકડા કરી અને પાકિસ્તાન, બાંગ્લાદેશ બનાવ્યા. હવે તો ભારતનું નામ જ બદલાશે.જો આપણે સમયસર ના સમજ્યા તો.જય ભારત. હરિ ૐ
ક્રાંતિકારી અને વૈજ્ઞાનિક संत સચ્ચિદાનંદજી એક સાચા ઋષિ છે.
દિવ્ય દરબારો વચ્ચે સાચાસંત નો સાક્ષાત્કાર કરાવવા બદલ આભાર
🎉 જોરદાર ધારદાર🎉 આવો ફરી ચરોતર તમને ખવરાવું ધાણાદાર
વાહ બહેનજી હાલમાં ગુજરાતી પત્રકારો ઘણા ને સાભળ્યાં પરતુ તમારા જેવા સમાજ સેવક દેખાતા નથી સમાજ તમરી સાથે છે
38:33
Very true swamiji. He is a proper true swamiji
Great man. Gratitude is the power of this pious man.
Swamiji bageshwar babate aapna vicharo jaani bharobhar dukh thayu biju bhut ni babate Aap na j pustak ma vanchelu ke bhut jevu Kai hot to kaik murder mystery ukeli shakai hot mate bhut but jevu kaij nathi triji vaat sardar vadapradhan banya hot to kadach aa rajvada ek na Kari shakaya hot aa vaat khub saras rite aape pustak ma samjaveli je aapne yaad hase aapna vicharo thi hu khub prabhavit hato pan have aaj nu interview Joya pachi aapne gambhirta thi levani jaroor nathi kadach ummar ni aasar hoi shake
Sara's sachi vaat
મોદી નાં વખાન કરિયા બાપુ એ ધન્યવાદ બાપુ હર હર મોદી ❤
स्वामी जी का एक एक शब्द वैज्ञानिक है,जीवन के लिए खास है
રાષ્ટ્રવાદી અને ક્રાંતિકારી સંત ને તેમના નિર્ભય અભિપ્રાયો બદલ અભિનંદન.
જય માતાજી બેન ખરે ખર તમે જે પણ યક્તી નુ ઈન્ટરવ્યુ લો છો એ વ્યકિત તો મહાન જ હોય છે જોડે તમારો અવાજ તમારી બોલવાની છબી આને એ વ્યકિત ને તમે જાણવા માટે કરેલી મહેનત ના પણ વખાણ અમારે કરવા જ પડે.😊
ધન્યવાદ, સ્વામીજી ની વાતો ખુબ સરસ જ્ઞાન આપ્યું પરંતુ હિંદુ ધર્મના જ્ઞાતિ નિર્મૂલન અને સમાનતા બાબતે જણાવ્યું હોત તો લોકોમાં સંદેશ જઈ શકે...
सत्चितानंद महाराज ने दंडवत प्रणाम ,,,, जेने देश प्रेम अने मानवता नो सन्देश वहाव्यो ,,,, 🙏🙏🙏🙏
Real Sant krantikari Vyaktitva
જય શ્રી સચિદાનંદ બાપુ❤
Great work devanshi joshi❤🎉
દેવર્સીબેન આભાર તમારો સારા સંત ની વણી સાંભળ વામળી
Swamiji. We see Swami Vivekananda in you. You are absolutely genius, amazing and georgious. We salute to you for your valuable service to the society and nation 🙏🌹🙏🌹🔆🙏🌹. Swamiji is countingfor the revotionary awareness in the nation.
Pu.Swamijini vastavik, vyavharik aadhunik vichardhara nu sunder darshan aaj ni mulakatthi thai, e badal chi.ben Devanshi Joshi khub khub dhanyavadne patra chhe. Devanshibenni spashta sachot rajuat ghanij saras vidvattapurna mahiti sabhar hoy chhe. Prabhu emne akhut shakti aape evi antahkaranni prarthanassh shubh aashirvsd chhe. JSK.
Very informative n intresting vartalap.
ખરેખર ધન્યવાદને પાત્ર આજના સમયમાં કાન્તિ કારિ સંત
મારા વ્હાલા દેંવાશી બેન ને નમસ્કાર,સારા સાચા સમાચાર આપો છો, આ ઈન્ટરવ્યૂ બહુજ ગમ્યો.
આ માણસની વાતો અલક મલકની જાણકારીના લીધે ખુબ મીઠી લાગે છે. પરંતુ તેની જાણકારીનું વિશ્લેષણ દેવાંશીબેન જેટલુ તટસ્થ નથી
A great Rationalist Satchidanand swamiji.
Best episode of jamavat
અમારા વાવ થરાદ અને સુઈગામ ના વિસ્તાર ને ખુબજ સરસ માર્ગદર્શન અને ક્રાંતિકારી જીવન જીવવા ના પ્રેરક વિચારો આપ્યા એ બદલ સ્વામી શ્રી ને સત સત વંદન
😊 0:46 😊
સચ્ચિદાનંદ સ્વામી નાં ચરણો માં વંદન 🙏🙏🙏
સ્વામી સચ્ચદાનંદજીના પુસ્તકો ખરેખર વાંચવા જોઈએ,ખૂબ જ ક્રાંતિકારી વિચારો ધરાવનાર આ મહાપુરુષોને કોટી કોટી વંદન છે.
ક્રાંતિકારી સંત ને સત સત નમન
જય શ્રી સચિદાનંદ મહારાજ દંતાલી ગામમાં આશ્રમ છે એમને ત્યાં એક આશ્રમ માયા હતા તેમના પુત્રને ગુમડા થયા હતા તેમના મમ્મીએ તારા છોકરા ને ગોળ ખાવાનું બંધ કરાવો તમારો માનસ છે મે સચિદાનંદ મહારાજે ચાર દિવસ પછી આવજો ચાર દિવસ પછી કીધું કે ગોર આજથી ખાઈશ નહીં છોકરાએ સમજીને કહી દીધું હાથથી નહીં ખાવું પછી બીજા બેઠા હતા તે લોકોએ પૂછ્યું તે દિવસે કેમ ના પાડી ને સચિદાનંદ મહારાજે કહ્યું પહેલા મેક વાર ગોર ખાવાનું પહેલા મેં બંધ કર્યું પછી બીજાને કહેવાય ચાર દિવસથી બંધ કર્યો છે
સ્વામીજી સાથે બહુ સરસ સંવાદ દેવાંશીબેન.. અભિનંદન 🎉
સ્વામીજીએ દુનિયા ને ખુબ બારીકાઈથી જોઈ છે, સમજી છે તેમના વિચારો નો પ્રભાવ આપણા જીવન પર ન પડે તો એમની સચ્ચાઈ ને સમજવામાં આપણી ઉણપ ગણાય 🙏🙏
Well done Swami ji 🙏
What a speech! Such a Revolutionary saint! We are lucky to have such vibhuti from gujarat. We are proud of you swamiji and thx for afluent speech. Thx jamavat team.
અદભુત સંવાદ.. 🙏
Khub khub dhanyavad devanshiben joshiji NAMASHKAR....ane sant shree swami sachchidanandji na charanoma pranam
❤મારા પ્રિય સંત સચ્ચિદાનંદ❤❤
Nice interview!! સ્વામીજી ખરેખર વિદ્વાન છે અને સાચી વાત કરનારા છે, interview લેવાની nice ટ્રિક
જય શ્રી પૂજ્ય સચ્ચીનાનંદ સ્વામીજી.
કોટિ કોટિ વંદન ચરણો. માં
બે ખુબ સરસ ઇન્ટરવ્યુ મહાન સંતવાણી આજે સાંભળવા મળી
આ માણસની વાતો અલક મલકની જાણકારીના લીધે ખુબ મીઠી લાગે છે. પરંતુ તેની જાણકારીનું વિશ્લેષણ દેવાંશીબેન જેટલુ તટસ્થ નથી
I have visited his Aashram 25 yrs before He is very practical on reforms of Society even Sanyasi means love our nation
જય સચ્ચિદાનંદ 🙏
આપ તથા સ્વામીજી ના ચરણોમાં વંદન
ભગવાન તમારું આયુષ્ય વધારે એવી પ્રાર્થના 🙏🙏🙏
This type of last ..... Generation ....Still we can learn ....Best Interview .... Thank U
સ્વામીજી ને વંદન ❤
Gita gyan sabse mahan 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩jay ho sanatan dharm
You are working diligently, Devanshiji....All the Best .....keep it up !!!
SWAMIJI NE KOTI KOTI PRANAM
સત્ સત્ પ્રણામ વાહ આવા નિડર ક્રાતિકારી તૅમજ વાસ્તવવાદી સંત નૉ ઈન્ટરવ્યુ ખુબ સમજવાલાયક છે
Koti koti pranam
Devanshiji, I have gone through your videos, since you have visited Gir, after that Kshtriya Andolan, and interviews of jagdish mehta and other also. In all your interview, I have observed that you are Blessed by the God and Maa Sarsvati Blessings with you. Nothing much to pen here but God Bless you Dev ansh ji.
સ્વામીજીની સંવાદ સાભલયો ખુબ સરસ આપનો સંદેશો એજ મારો પણ સંદેશ છે આપના જીવનના અનુભવોમાથી ઘણુ જાણવા મલયુ. અસ્તુ.જયશ્રી કૃષ્ણ હરી ઓમ નમઃ શિવાય અસ્તુ જય હિનદ.
वीरता परमो धर्म:💥🚩🙏
स्वामी सचीदानंद,और,पत्रकार श्री को वंदन ।
Khub khub abhar devashi ben
Swami ji no khub khub abhar
અદ્દભૂત...🙏
આ માણસની વાતો અલક મલકની જાણકારીના લીધે ખુબ મીઠી લાગે છે. પરંતુ તેની જાણકારીનું વિશ્લેષણ દેવાંશીબેન જેટલુ તટસ્થ નથી
😢Real Speech.Bravo saint.
Mind-blowing 👏👏
પરમ વંદનીય સંત સચ્ચિદાનંદ મહારાજ ને સત્ સત્ વંદન.. ધણી ઉમદા વાતો કરી બાપુ એ..
એકતા પરમો ધર્મ વીરતા પરમો ધર્મ...બાપુને વંદન દેવાંશી બેન પ્રણામ..
આભાર જમાવટ
સ્વામી સ્ચિદાનંદ જી એ, બે કામ સરસ કર્યા,એક કામ નર્મદા યોજના મા લડત આપી પુરી કરાવી અને બીજુ કામ બેટી બચાવો અભિયાન ચલાવ્યું.
Devanshiben khub khub dhanyavad Swamiji koti koti naman