Ratan Tata | જગતના સૌથી મોટા દાનવીર | છેક ગાંધીજી વખતથી તાતાનો ગુજરાત સાથે નાતો
HTML-код
- Опубликовано: 9 окт 2024
- રતન તાતાના નિધનનો આઘાત સૌ કોઈને લાગે. એ રતન તાતાએ અને એમના પૂર્વજ તાતાઓએ ગુજરાત સાથે ગાઢ નાતો રાખ્યો છે. ભારતની પ્રથમ એરલાઈન્સ તાતાએ જ શરૂ કરી હતી અને તેનું ઉતરાણ અમદાવાદ થયુ હતું. તો વળી નેનો પ્લાન્ટ પણ જાણીતો છે જ.
એવી જ થોડી વાતો.