ગુરુઓની તપોભૂમિ : ઇડર | Guru's Tapobhoomi: Idar | Shrimad Rajchandra Idar | Shrimad Rajchandra
HTML-код
- Опубликовано: 19 окт 2024
- #shrimadrajchandra #idar #gujaratnews
ગુજરાત એટલે દેવો સંતોની ભુમી. જેમાં સાબરકાંઠાના ઈડરમાં આવેલું ઇડર ગઢ ગુરુઓની તપોભૂમિ તરીકે ખ્યાતનામ છે. ઈડર ગઢની પાસે આવેલી તપોભૂમિ શિલા ઉપર શ્રીમદ રાજચંદ્ર એ તપો ભૂમિને પવિત્ર બનાવેલી.