Prant Adhikari Na Hukam Thaya Baad Ketla Divas Ma Certi Male.. Ane Hukam Kre Adhikari Tyare Aek Letter Talati Ne Ane Aej Letter Jene Arji Kari Hoy Aene Same Letter Rpad Krine Moklave Tyare Baad Ketla Divas Ma Ae Letter Male
Ame Prant Adhikari Na Tya Gya Hata Tya Application Mate Je Document Ma Pedhinamu Mangyu Che Pan Talati Kahe Che Ke Death Certificate Mate Pedhinamu Nathi Nikadi Apta..
સર મે એક જમીન રાખી છે હવે એમન વારસો એ વારસાઈ કરી જ નથી એમણે દાદા અને પિતાનું મરણની નોધંણી કરાવી જ નથી એમના વારસો એ એમન એ જમીન વેચી નાખી છે અને 50 વષૌથી મારો કબજો છે મને પાવર લખી આપી દીધુ છે અને પૈસા પરા થઇ ગયા છે તોહવે કોઈ વાધો થાય તો શુ કરવું અને નકલ મા મારુ નામ લાવવા શુ કરવું સર જવાબ ની રાહ જોવું છું ૬૩૫૫૮૪૮૭૫૮ રફીકભાઇ
માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર. મારો એક પ્રશ્ન છે કે જો કોઈ અરજદાર પાસે સ્મશાન ખાતે થયેલ નોંધણી ની પાવતી હોય અને તે register કરવાની રહી ગઈ હોય અને તેને 2 વર્ષ વિતી ગયા હોય તો એવા કિસ્સા માં શું કરવાનું રહે?
તમારા દાદા ના અવસાન ની કોઈ ચોક્કસ તારીખ ખ્યાલ હોય તો તમારા તલાટી કમ મંત્રી પાસેથી મરણનું અપ્રાપ્ય પ્રમાણપત્ર લઇ ત્યારબાદ નાયબ કલેક્ટર સમક્ષ અપીલ દાખલ કરી અને મરણની નોંધણી કરાવી શકાય છે અને નાયબ કલેકટર દ્વારા હુકમ કરીએ છીએ તલાટી કમ મંત્રી દ્વારા હુકમના આધારે મરણની નોંધણી કરી તમને મરણનો દાખલો પણ આપવામાં આવશે
મારાં નાનાજી 1949 માં અવસાન પામેલા છે એમનો મરણનો દાખલો કે એન્ટ્રી નથી. એમના વારસદાર માં ફક્ત એક માત્ર મારાં મમ્મી જ઼ છે. જે પણ હાલ 75 વર્ષની ઉંમરે છે. કાકા ના દીકરાઓ ઓયે મમ્મી ના પિતાજી ને નિરવંશ ગણાવી ઘર અને ખેતીની જમીનમાં નામજ નથી રાખ્યું ક્યાંય જેથી ઘર અને ખેતીની જમીન બધુજ તેઓ યે પચાવી પાડ્યું છે તો હવે અમારે શું કરવું????? 🤔
ખોટો પેઢીનામુ બનાવી તમારા મમ્મી નું નામ દાખલ કરાવેલ નથી જેથી તેમના પર ફોજદારી કેસ પણ થઈ શકે પણ હાલ તો તમે લેન્ડ ગ્રેબિંગ એક હેઠળ ઓનલાઈન અરજી કરી દો ઓનલાઇન અરજી કઈ રીતે કરવી તેનો વિડીયો આપણે ચેનલ ઉપર ઉપલબ્ધ છે તે ઉપરાંત જે નોંધતી કાકાના દીકરાઓના નામ દાખલ થયેલા હોય તે નોંધ સામે તમારે લાગુ પડતા નાયક કલેક્ટર કચેરીમાં અપીલ કેસ દાખલ કરો
Mara uncle borivali ma rakhdata jindagi jivata hata thoda samay pehla amne em janva malyu chhe ke emni death thai gai chhe pan emna koi purava amari pase nathi to maran dakhlo kai rite kadhavi sakiye information apva vinnati
સાહેબ મારા પપ્પા આશરે 10 વર્ષથી ખોવાય ગયા છે અને હમારે વારસાઈ કરવાની જરૂર પડી હોય તો મારા પિતાશ્રી નો મરણનો દાખલો કધવાવવા સુ પ્રોસેસ રહસે .મરણ ની તારીખ પણ ખબર નથી સાહેબ પ્લીઝ reply આપજો મારા માટે આ જાણકારી ખૂબ જ જરૂરી છે.
તમારા પિતાશ્રી ખોવાઈ ગયેલ છે જેથી જે તે વખતે તમારે પોલીસ ફરિયાદ નોંધાયેલી હોવી જોઈએ એના સાત વર્ષ બાદ તમે સિવિલ કોર્ટમાં મરણ પ્રમાણપત્ર માટે દાવો દાખલ કરી શકો છો જેમાં કોર્ટ તમારા પિતાને મૃત જાહેર કરે ત્યાર પછી તમેનો દાખલો એ હુકમ ના આધારે મેળવી શકો છો
@@TrickGujarati પોલીસ માં ફરિયાદ નથી નોંધાવેલી તો હવે નોંધાવ્યા પછી ના સાત વર્ષ પછી civil court ma દાવો થઈ શકે કે એ પેહલા કરવું હોય તો દાવો થઈ શકે કે sir
તમે નોંધ નં. 1574 ની આધાર ફાઈલ કઢાવી જુઓ. કેમ કે તે નોંધમાં મરણ તા. 29/06/69 લખેલ છે એટલે કદાચ તેની આધાર ફાઈલ ના કાગળોમાં મરણ નાં દાખલાની નકલ મળી જશે અથવા 1969 નું મરણ રજીસ્ટર જોઈ તેમા તપાસ કરાવો. જો તેમા નોંધણી હોય તો તમને ડુપ્લીકેટ નકલ મળી જશે.
ખુબજ સરસ માહિતી, આભાર. એફિડેવિટ, પેપર advertisement ના ફોર્મેટ Pdf file માં મોકલવા વિનંતી. 8:35
સાદી અરજી
Thank you so much sir
Helpful video , 👍
Sir Maran Naa dakhla ma naam sudharvu hoy to kevi rite sudharo karay Ane kya sudharo karwa javu
Thank you
Sar mara dada no dakhlo panchayat mati cort odar ti khadi apyo se have online nod kar va ana kani bana kade se. To su karvu
ધન્ય વાદ સર આભાર
મરણ નોંધણી થયેલ છે ઓરીજનલ મરણના દાખલા આપણી પાસે છે પરન્તુ લાગુ કચેરીમાં રેકર્ડ ઉપલબ્ધ નથી તો સદર મરણના દાખલા કેવી રીતે મેળવી શકાય?
😂
Saheb argi na namuna kehya thi malse
Thank-you sir mare dakhlani jarur chche
Thens
Sar
Application / affidavit / paper advertise nu format PDF moklo
I will try
Good information.
Prant Adhikari Na Hukam Thaya Baad Ketla Divas Ma Certi Male.. Ane Hukam Kre Adhikari Tyare Aek Letter Talati Ne Ane Aej Letter Jene Arji Kari Hoy Aene Same Letter Rpad Krine Moklave Tyare Baad Ketla Divas Ma Ae Letter Male
Mara Grandfather 1972 Ma Off They gyla To kai rite malse Death Certificate
Maran na dakhala mate ketali fi bharani hoy se saheb te janavo
જો મારન બીજા શહેર માં થીયુ હોઈ આને અગ્નિદાન બીજા શહેર મા અપ્યુ હોઈ તો મારન નો દખલો ક્યાથી નિકડે?
Ame Prant Adhikari Na Tya Gya Hata Tya Application Mate Je Document Ma Pedhinamu Mangyu Che Pan Talati Kahe Che Ke Death Certificate Mate Pedhinamu Nathi Nikadi Apta..
2.5 varch no chokro Mari gayo Ane 3 mahina Thai Gaya nodhni karaivi nathi to have marn no dakhlo kadvo to su karvu
તાલુકા પંચાયત કચેરીમાં સોગંદનામુ આપી અને નોંધણી કરાવી શકાશે
Anya koi purava na hoy to sir? Dharo k adhar ya pan card?
Sir maran na certificate ni notice new ma aaviya pachi ketala divas ma aavi jay
મરણની નોટિસ પ્રસિદ્ધ કરાવ્યા બાદ એક મહિના પછી આગળની પ્રોસેસ માટે તમને બોલાવવામાં આવતા હોય છે
મારી પાસે ખાલી મરણ નો મહિનો કોરોના મરી ગયા છે હોસ્પિટલમાં અને સુરત શહેરમાં એટલું જ છે તો મરણ નો દાખલો કેમ નો મળે
Sir nodhni karavi che pan temani pase record nathi am kahe che
Sir me aprapya no dhakhlo Panchayat ma thi layo 6u to hve su karvu
હવે તમારે અપ્રાપ્ય દાખલાને આધારે તમારે લાગુ પડતા નાયબ કલેકટર ની કચેરીમાં મરણ નોંધણી માટે પરચુરણ અપીલ કેસ દાખલ કરવાનો રહેશે
Saheb, badhij j pdf copy upload karsho.....thanks for this video....
Contact on mail
Okay Sir....
Ketla Divas ma nikre
સર મે એક જમીન રાખી છે હવે એમન વારસો એ વારસાઈ કરી જ નથી એમણે દાદા અને પિતાનું મરણની નોધંણી કરાવી જ નથી એમના વારસો એ એમન એ જમીન વેચી નાખી છે અને 50 વષૌથી મારો કબજો છે મને પાવર લખી આપી દીધુ છે અને પૈસા પરા થઇ ગયા છે તોહવે કોઈ વાધો થાય તો શુ કરવું અને નકલ મા મારુ નામ લાવવા શુ કરવું સર જવાબ ની રાહ જોવું છું ૬૩૫૫૮૪૮૭૫૮ રફીકભાઇ
પહેલા મરણનાં દાખલા કઢાવી વારસાઈ કરાવવી પડશે ત્યારબાદ તમે વેચાણ દસ્તાવેજ કરાવી શકો છો
Sam Problem મારે પણ આવું છે
Mara papa vatan Garbada marn petlad taluka ma thayou tanodhni kya karavi
Petlad
Me nodhani .nathi karavi to fskhalo kevi rite made
Ketlo time lagse aa process?
Sir hu ahwa dang thi su sir mane talati 8 mash thi Maran no dakhalo aap ta Nathi bahanu j Karta se to mare su karvu Joye salaha aapo sir
તમે તાલુકા પંચાયત કચેરીમાં સંપર્ક કરી અને ત્યાં તેમના વિરુદ્ધ રજૂઆત કરી શકો છો
તલાટી ને RTI કરો
2008 મા મરણ થયુ હોય અને કોઈ ઓળખ ના આધાર પુરાવા ના હોય તો શુ કરવું મરણ કુદરતી ના થયુ હોય તેવા સંજોગોમાં શું કરવું?
તમારો મોબાઈલ નંબર આપવા વિનંતી
મારે પણ આવુ જ છે તો શુ કરવુ
જો તમારે જે-તે વ્યક્તિ ની મરણ નોંધણી ન થયેલ હોય તો પ્રાંત અધિકારી ની કચેરીમાં અપીલ અરજી કરી મરણ નોંધાવી શકાય છે.
@@TrickGujarati thank you
જન્મના દાખલા માટે કંઈ રીત છે તે જણાવશો
Same process
સારી માહિતી આપી છે. મારી દાદી અને મારી ફોઈ ની મરણની નોધણી કરાવેલ નથી.1988.1970.
જણાવ્યા મુજબની પ્રોસેસ કરો મરણનો દાખલો મળી જશે
માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર.
મારો એક પ્રશ્ન છે કે જો કોઈ અરજદાર પાસે સ્મશાન ખાતે થયેલ નોંધણી ની પાવતી હોય અને તે register કરવાની રહી ગઈ હોય અને તેને 2 વર્ષ વિતી ગયા હોય તો એવા કિસ્સા માં શું કરવાનું રહે?
તમારે લાગુ પડતી પ્રાંત અધિકારી ની કચેરીમાં અરજી કરવી પડશે.
મારા દાદા નું અવસાન થયે ૧૫વરસ થયા છે. તેમના મરણ નો દાખલો કઢાયો નથી..અને અમારે જમીન વારસાઇ જરૂર છે પ્લીઝ હેલ્પ me. હાલ જ બવુજ જરૂર છે
તમારા દાદા ના અવસાન ની કોઈ ચોક્કસ તારીખ ખ્યાલ હોય તો તમારા તલાટી કમ મંત્રી પાસેથી મરણનું અપ્રાપ્ય પ્રમાણપત્ર લઇ ત્યારબાદ નાયબ કલેક્ટર સમક્ષ અપીલ દાખલ કરી અને મરણની નોંધણી કરાવી શકાય છે અને નાયબ કલેકટર દ્વારા હુકમ કરીએ છીએ તલાટી કમ મંત્રી દ્વારા હુકમના આધારે મરણની નોંધણી કરી તમને મરણનો દાખલો પણ આપવામાં આવશે
@@TrickGujaratisir late malel Maran daakhla ma sudharo krvo hoy to??
Aapde. Amna. Koy. JATNA. Purava. Nathito. Amna. Namno. Dakhlo. Kevi. Rite. Made. Yar
સર મરણ ના દાખલા હુકમ કરેલા દાખલા માં ભૂલ હોય તો શું કરવું નામ બે બોલે છે હવે સોગાંધનામુ પણ સાચું છે પણ નામ બદલાવું હોય તો??
હુકમ માં સાચું નામ છે કે કેમ?
@@TrickGujarati hukam ma sachu j naam chhe pan 2 name chhe to naam change kravu htu
તો તમારે હુકમમાં એક નામની ઉર્ફે માં બીજુ નામ પણ લખાવવાની જરૂર હતી
@@TrickGujarati aeni kai solution khri sir ??
Tame je je link kidhi aeno namuno discription box ma aapo
Bas thodu typing baki chhe tunk samay ma link api daishu
મારાં નાનાજી 1949 માં અવસાન પામેલા છે એમનો મરણનો દાખલો કે એન્ટ્રી નથી. એમના વારસદાર માં ફક્ત એક માત્ર મારાં મમ્મી જ઼ છે. જે પણ હાલ 75 વર્ષની ઉંમરે છે. કાકા ના દીકરાઓ ઓયે મમ્મી ના પિતાજી ને નિરવંશ ગણાવી ઘર અને ખેતીની જમીનમાં નામજ નથી રાખ્યું ક્યાંય જેથી ઘર અને ખેતીની જમીન બધુજ તેઓ યે પચાવી પાડ્યું છે તો હવે અમારે શું કરવું????? 🤔
ખોટો પેઢીનામુ બનાવી તમારા મમ્મી નું નામ દાખલ કરાવેલ નથી જેથી તેમના પર ફોજદારી કેસ પણ થઈ શકે પણ હાલ તો તમે લેન્ડ ગ્રેબિંગ એક હેઠળ ઓનલાઈન અરજી કરી દો ઓનલાઇન અરજી કઈ રીતે કરવી તેનો વિડીયો આપણે ચેનલ ઉપર ઉપલબ્ધ છે તે ઉપરાંત જે નોંધતી કાકાના દીકરાઓના નામ દાખલ થયેલા હોય તે નોંધ સામે તમારે લાગુ પડતા નાયક કલેક્ટર કચેરીમાં અપીલ કેસ દાખલ કરો
Mara uncle borivali ma rakhdata jindagi jivata hata thoda samay pehla amne em janva malyu chhe ke emni death thai gai chhe pan emna koi purava amari pase nathi to maran dakhlo kai rite kadhavi sakiye information apva vinnati
Plz share specimen
1954 ma gujri gayel vyakti no dakhalo nikde
Ha
સર અમારા દાદા ના દાદા નો મરણ ની નોધણી કરાવવી નથી આશરે 80 વર્ષ જેટલો સમય થયો છે તો સુ પ્રોસેસ કરી સકું?????????????
Affidavit mate
Ketlo khrch thay
Nagarpalika lagti hoy to ? Kya madvu?
To aprapya pramanpatra nagarpalika vala pase thi levano
@@TrickGujarati any file about this?
Link provide as soon as possible
@@TrickGujarati thanks
Link description ma aapel chhe
Lohina sabndh mage se
સાહેબ મારા પપ્પા આશરે 10 વર્ષથી ખોવાય ગયા છે અને હમારે વારસાઈ કરવાની જરૂર પડી હોય તો મારા પિતાશ્રી નો મરણનો દાખલો કધવાવવા સુ પ્રોસેસ રહસે .મરણ ની તારીખ પણ ખબર નથી સાહેબ પ્લીઝ reply આપજો મારા માટે આ જાણકારી ખૂબ જ જરૂરી છે.
તમારા પિતાશ્રી ખોવાઈ ગયેલ છે જેથી જે તે વખતે તમારે પોલીસ ફરિયાદ નોંધાયેલી હોવી જોઈએ એના સાત વર્ષ બાદ તમે સિવિલ કોર્ટમાં મરણ પ્રમાણપત્ર માટે દાવો દાખલ કરી શકો છો જેમાં કોર્ટ તમારા પિતાને મૃત જાહેર કરે ત્યાર પછી તમેનો દાખલો એ હુકમ ના આધારે મેળવી શકો છો
@@TrickGujarati thank you સાહેબ
@@TrickGujarati પોલીસ માં ફરિયાદ નથી નોંધાવેલી તો હવે નોંધાવ્યા પછી ના સાત વર્ષ પછી civil court ma દાવો થઈ શકે કે એ પેહલા કરવું હોય તો દાવો થઈ શકે કે sir
Sogannama no namono muko
How can get death certificate before 1950 death
વીડિયોમાં આપવામાં આવેલી માહિતી મુજબ કાર્યવાહી કરો હુકમ મળ્યા બાદ તમને મરણ પ્રમાણપત્ર તલાટી પાસેથી મળી જશે
મારા દાદા.તા . ૨૯ ૬.૧૯૬૯.ના.મરણ.થયેલ.છે
તે. વખતે. વારસાઈ. થયેલી. છે. તો. મરણ.ના દાખલામાટે. શું. કરવું જોઈએ
નોધ. ૧૫૭૪.મંજુર.થયેલ.છે
ગામ, તાલુકો?
@@TrickGujarati દેવ કરણના મુવાડા
તા દહેગામ જી ગાંધીનગર
તમે નોંધ નં. 1574 ની આધાર ફાઈલ કઢાવી જુઓ. કેમ કે તે નોંધમાં મરણ તા. 29/06/69 લખેલ છે એટલે કદાચ તેની આધાર ફાઈલ ના કાગળોમાં મરણ નાં દાખલાની નકલ મળી જશે અથવા 1969 નું મરણ રજીસ્ટર જોઈ તેમા તપાસ કરાવો. જો તેમા નોંધણી હોય તો તમને ડુપ્લીકેટ નકલ મળી જશે.
@@TrickGujarati તલટીકમં સાહેબ
કહે છે કે રેકડૅ નથી
કોટૅમા થી હુંકમ કરાવો પડશે
અરજીનો નમૂનો મોકલો.
લેખ ની લિંક આપી છે ત્યાં થી અરજી મળી જશે
@@TrickGujarati Link chalti nathi. Navi link aapo.
bit.ly/3iEmzJt
સોગંદ નામા નો નમૂનો મૂકો
સરસ બહુ ઉપયોગી તમારો ફોન આપશો
કોય જ પુરાવા ના હોય તો કયી રીતે દાખલો
AaNO KHRCH KETLO THAY