પૂર્ણ સુખ ક્યાં છે?-Sadguru Chaitanya
HTML-код
- Опубликовано: 15 окт 2024
- #gujratisatsang
#sadguruchaitany
#brahmgyan
કળિયુગ માં મનુષ્ય નું કલ્યાણ કેવી રીતે થાય-
• કળિયુગ માં જીવ નું કલ્...
મૃત્યુ પછી જીવ ની સદગતિ માટે શું કરવુ-
• મૃત્યુ પછી જીવ ની સદગત...
બ્રહ્મ નું ચિંતન કેવી રીતે કરવું - • બ્રહ્મ નું ચિંતન કેવી ...
મંત્રો ની દીવ્ય શક્તિઓ નું રહસ્ય- • મંત્રો ની દિવ્ય શક્તિ ...
ભજન ક્યારે આપમેળે થવા લાગે- • ભજન ક્યારે આપમેળે થવા ...
સત્સંગ:- • સત્સંગ
ભજન અને તત્વાર્થ:- • ભજન અને તત્વાર્થ
ઉલ્ટીવાણી અને તત્વાર્થ :- • ઉલ્ટીવાણી અને તત્વાર્થ
ગઝલ :- • ગઝલ
ગરબા અને તત્વાર્થ:- • ગરબા અને તત્વાર્થ
જેને જેને જીવનમાં સદગુરુ મળ્યા તે સર્વે ના જીવનમાં પ્રકાશ થયો.જેમ કે મીરાંબાઈ ને સદગુરુ મળ્યા, કબીર સાહેબ ને સદગુરુ મળ્યા, ગુરુ નાનક ને સદગુરુ મળ્યા ,જેસલતોરલ, રૂપાંદેમાલદે ને સદગુરુ મળ્યા તો તે સર્વે ના જીવનમાં જ્ઞાન નો પ્રકાશ થયો અને અજ્ઞાન દૂર થયું.તે સર્વે ના જીવનમાં ભક્તિ નો પ્રકાશ થયો,ભજન નો પ્રકાશ થયો અને તે સર્વે સંતો પરમ પદને પામી ગયા.તેમ મારા જીવનમાં પણ જ્યાં સુધી સદગુરુ નું આગમન થયું ન હતુ, ત્યાં સુધી મારા જીવનમાં પણ અજ્ઞાન રૂપી અંધકાર જ હતો,હું પણ ભેદ,ભ્રમણા અને ભ્રાંતિઓ માં હતી,આ મનુષ્ય જન્મ મને કેમ મળ્યો તે મને ખબર ના હતી,ભગવાન વિશે પણ મારા મન માં ધણી ભ્રમણાઓ હતી કે ભગવાન ક્યાંય દૂર આકાશ માં બેઠા હશે,ભગવાન અલગ અલગ છે. કેમ કે હું જોતી કે દરેક ધર્મ માં ભગવાન અલગ જ હતા.પરંતુ જ્યારે મને જીવનમાં સદગુરુ નું સાનિધ્ય મળ્યું,ત્યારે મારા જીવનમાં જ્ઞાન નો પ્રકાશ થયો.મને સદગુરુ એ આત્માની ઓળખાણ કરાવી,જુગતી મુક્તિ ની વાત સમજાવી,જીવ,ઈશ્વર અને માયા નો ભેદ સમજાવ્યો,અને ભગવાન જેને હું બહાર શોધતી હતી તે મને મારી અંદર જ મળી ગયા. અને સદગુરુ કૃપાથી મારો વાણી દ્વાર ખુલ્યો.અને મેં 1000 થી વધારે ભજન,200 ગઝલ,200 ગરબા,150 ઉલ્ટીવાણી વિવેચન સાથે,કુંડળીયા,સાખીઓ, અમૃતવાણી, અષ્ટપદી નું ,સદગુરુ કૃપાથી પ્રાગટય થયું.તો હું આપ સર્વે ને આ સર્વે ભજનામૃત નો તત્ત્વાર્થ સમજાવીશ,જેથી તમારા જીવનમાં પણ જ્ઞાન નો પ્રકાશ થાય,તમારી પણ ઉચ્ચગતી થાય.તમારું કલ્યાણ થાય તે જ મારો ઉદેશ્ય છે.
આપ સર્વે ના રદયમાં બિરાજેલા પરમાત્માને પ્રણામ
બિરલ દેવીના ચરણકમળને ફૂલે ફૂલે વધાવું છું હે દેવી આ તમારી ગુરૂમુખવાણી શાંભળીને ખૂબજ દિવ્ય અનુભવ થાય છે તમે દેવી તમારા સત્સંગે તો અમારી આ આત્માની આંખો ખોલી દીધી છે. જયહો બિરલ દેવી આખા વિશ્વમાં જ યહો જ્ય જ્ય કાર હો ઓમપરમાત્માં
Om.parmatma..
Om.parmatma..❤
Om parmatma
Om parmatma. Namaste thanks. 🙏.
જય બીરલ દેવી આપને મળવુ સે હું બેન સુ
જય ગુરુદેવ
Jay shree sadguru saheb
Hari om tastat Jay gurudatt
जय हो संन्तो कोटी कोटी प्रणाम करता हूं
Om parmatma🕉️🚩
Adbhut ane divy satsang amratvani🙏 satsang adbhut pram purvak samjavyo apna charno ma koti koti vandan🌷🙏
Jay jay kar ho apno🚩🌞
Om parmatma🕉️🚩🙏🌷🌞📿
Om parmatma apna mukhe thi nikal tl aa sarsvati ne Amara khub khub pranam 😊😊😊
જય ગુરુદેવ સીતારામ બેન ખૂબ ખૂબ ધન્યવાદ સરસ સંતસંગ બેન મારે પરમાત્મા ની પ્રાપ્તી કરવી છે તો મારે ભંજન ભક્તિ કેવી રીતે કરવી ક્યાં પામે ભજનમાં બેસવું હું એક દીકરી છું મારે તમારી સાથે વાત કરવી છે
🙏❤
🙏🙏જય સદ્ ગુરુદેવ... 🙏
Wah very nice and true sad guru gyan. Amrut Vani are very nice from guru gyan and all subjects are very nice given to all mumukshs. God bless you have a long and helthy and true life. Namaste 🙏
Bijo avaj myuzik distb kre
🙏💔જયસદગુરુતમારાશરણોમાકોટીકોટીવંદન
Om.parmatma
જય..ગુરુ...દેવ...