તુષારભાઈ આપ એક નિડર પત્રકાર છો ..હું ગુજરાત ની પ્રજા ને નમ્ર અરજ કરું છું આવા પત્રકારો ને સાચવો એની કિંમત કરો...એમની આ રિલાયન્સ વિષે ની વાસ્તવિક સ્ટોરી સંભારી ને આપણ ને એવું થાય કે સરકાર અને ઉદ્યોગપતિઓ ની સાંથ ગાંઠ કેવી છે....આપણ ને હિન્દૂ મુસ્લિમ ગાય ગોબર ના મુદ્દા માં વ્યસ્ત રાખી કેવું તંત્ર સરકાર ચલાવે છે..તે નુ આ એક ઉદાહરણ છે .
બિલકુલ સાચી વાત છે.. ભાઈ મોદી સરકાર માં ઉદ્યોગપતિ ઓ ની જ છે.. ગરીબ જનતા ને પાંચ કિલો રાશન માં ખરીદી કરી... અબજો રૂપિયાની કમાણી કરી લીધી છે... એક રૂપિયો જનતા ને આપી નવ રૂપિયા ખાઈ ગયા છે
😳😳😳 તમે બહુ મોટા માથા ઓ સામે બાથ ભીડો છો કદાચ સાવજ સામે પંજો લડાવવો સેહેલુ હશે. તમારી નીડરતા ને હીંમત ને સલામ 🫡 બાકી કેટલાય ને વેચાતા જોયા હશે પણ નીડરતા થી સચોટ માહીતી દરશકો સુધી લાવવા બદલ ખુબખુબ અભીનંદન🙏 આપની સલામતી નો ખયાલ રાખશો 🙋♂️
કુદરતી આફતનો સામનો કરવો પડે છે હિન્દુસ્તાન વાસી ઓને શા માટે બસ પાપ કરે છે પાપ કરવા વાળા અને નિર્દોષ કુદરતી આફતનો સામનો કરે છે ટુંકમાં વિનાશ કાળે વિપરીત બુદ્ધિ કુદરત રૂઠશે ત્યારે પાપીઓને કોઈ પણ બચાવી શકશે નહીં જય ભારત માતા
નવજીવન સાંભળવું અને જોવું એ સરસ છે પ્રશાંતદયાળ જેવા ગુજરાત માં દશ પત્રકાર હોય તો સત્તા ની શાન ઠેકાણે આવી જાય ધન્યવાદ પ્રશાંતભાઈ ભગવાન જોડે પ્રાર્થના છે કે તમારી રક્ષા કરે ઠાકોર દાનસંગજી
આપની આ બાહોશ પત્રકારીતા માટે આપને ખૂબ ખૂબ અભિનંદન. આપ હેમ ખેમ પાછા આવી ગયા પણ મને એવું લાગે છે કે તમે આ સત્યની નવી લડતનું બિગુલ વગાડ્યું છે. સત્યમેવ જયતે..
સત્ય બોલવા માટે સત્ય બતાવવા માટે જનતા નો સાચો અવાજ એટલે નવજીવન ન્યૂઝ ખુબ ખુબ અભિનંદન એવુ તો શું ચાલે સે જામનગર ની આ રિલાન્સ કંપની માં જાગો ગુજરાત ની જનતા નહિતર ગુજરાત બહાર પણ જવું પડી શકે સે.
ભારત માતા કી જય ......તુષાર બશીયા અને બાહોશ પત્રકારત્વ ની મિસાલ જ્યા સત્ય છે પ્રેમ છે કરુણા છે કર્મનિષ્ઠ ધર્મનિષ્ઠ કર્ત્યનિષ્ઠ અહિંસા પરમો ધર્મ ગાંધીવાદી વિચારધારા માનવતા થી ભરપુર તરબતર સમર્પણ ભાવ તમામ ગુણ સંપન એક નિડર અને બાહોશ પત્રકાર પ્રશાંત દયાળ સાહેબ ને બહુ બહુ શુભકામનાઓ અભિનંદન સાથ હાજરો વંદન ........અમે સાથે છીએ........📿🙏📿🙏.કમલ ગઢવી 📿🙏📿🙏📿🙏📿🙏📿🙏📿🙏
નવજીવન સમાચાર ની બાહોશ પત્રકારિતા ને ખુબ ખુબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર
સત્ય બોલવા માટે સત્ય બતાવવા માટે જનતા નો સાચો અવાજ એટલે નવજીવન ન્યૂઝ ખુબ ખુબ અભિનંદન
તુષારભાઈ આપ એક નિડર પત્રકાર છો ..હું ગુજરાત ની પ્રજા ને નમ્ર અરજ કરું છું આવા પત્રકારો ને સાચવો એની કિંમત કરો...એમની આ રિલાયન્સ વિષે ની વાસ્તવિક સ્ટોરી સંભારી ને આપણ ને એવું થાય કે સરકાર અને ઉદ્યોગપતિઓ ની સાંથ ગાંઠ કેવી છે....આપણ ને હિન્દૂ મુસ્લિમ ગાય ગોબર ના મુદ્દા માં વ્યસ્ત રાખી કેવું તંત્ર સરકાર ચલાવે છે..તે નુ આ એક ઉદાહરણ છે .
સાવ સાચી વાત કરી😢😢😢😢
Aa Industry j Public ne Hindu Muslim ma busy rakhva mage chhe.,..
100% Sachu bhai
બિલકુલ સાચી વાત છે.. ભાઈ મોદી સરકાર માં ઉદ્યોગપતિ ઓ ની જ છે.. ગરીબ જનતા ને પાંચ કિલો રાશન માં ખરીદી કરી... અબજો રૂપિયાની કમાણી કરી લીધી છે... એક રૂપિયો જનતા ને આપી નવ રૂપિયા ખાઈ ગયા છે
જો રીલાનસ આટલી તાકાત વર થઈ ગય હોય તો ………
દેશ માટે ખુબજ ગંભીર બાબત છે …
છે જ એમા વિચારવા જેવુ કશુજ નથી આજના રાજકરવા વાળા એ લોકોના લીધે જ કરોડપતિ છે
પત્રકરીકાતા ને સેલ્યૂટ છે 👌👍👌👌👌👍👍👍👍👍🙏🙏🙏🙏🙏
ફરીવાર કહુ છું - લતીફ સારો હતો. ખબર તો પડતી કે આ ગુંડો છે. આજકાલ ગુંડા કોણ છે ઇ ખબર જ નથી પડતી.
બિલકુલ સાચી વાત છે
તુષાર ભાઇ અભિનંદન ધીરીયાની જેલમાં જઇ આવ્યા
તુષારભાઈ અને દાવડાભાઈ ની હિંમત ને સલામ છે. હિંમતે મર્દા તો મદદે બજરંગ દાદા.
આવી જગ્યાએ જાવ ત્યારે બહાર જાણ કરવી જોઈએ દરેક સ્થળે સાવચેતી રાખવી 100 વર્ષ જીવો આપ સવૅ
નવજીવન ટીમ ને ખુબ ખુબ અભિનંદનઆવી બહાદુરી બતાવવા બદલ
તુષાર ભાઈ તમે એક જાબાજ પત્રકાર છો અને જો રિલાયન્સ માં આવી હાલત કરે છે તો આમ જનતા ની હાલત શુ હશે
ખૂબ સરસ રિપોર્ટિંગ, આવી ઘણી વાતો છે તમારા જેવા બાહોશ પત્રકારો જ ઉજાગર કરી સકે છે.
તુષાર ભાઈ અને જયંત ભાઇ હેમ ખેમ પાછા આવ્યા એ પણ માતાજી ની કૃપા છે.
ભારત માતા કી જય... જય સંવિધાન...
તા. 4/7/24 ના કાયૅક્રમમા નવજીવન
ન્યુઝ ના હોલમાં ઉપસ્થિત હતો.
સાહેબ..... અમે તમારા જેવું કામ તો નઈ કરી શકીએ પણ હા લાઈક અને શેર તો કરીજ શકીએ છે..... આભાર તમારો આવી જાણકારી બદલ
नवजीवन न्युज चैनल के पत्रकार टीम को साहसिक पत्रकारत्व बदल धन्यवाद
આઝાદ દેશ ની આવી હાલત છે કેમ આવું વિચારવા જેવું
એક અભણ ના કારણે.
@@usmankangda1020🙏right
Right
લોકશાહીને જીવંત રાખવાના તમારા આવા જોખમી પત્રકારત્વ ને સો સો સલામ….
ભારતમાતાકી જય🙏🏽🙏🏽🙏🏽
આગામી સમય માં પણ આવી રીતે સાચી માહિતી આપતા રહો તેવી અપેક્ષા છે જય ભારત જય સંવિધાન
દયાલ સર બસીયા સર બને ના સાહસ ને આપી એ ધન્યવાદ ઓછા છે આભાર તમારી સાથે છીએ
નવજીવન ન્યુઝ સાથે જે પ્રશાંતભાઈ
ખરેખર તમારા જેવા પત્રકાર ની જરૂર છે આ દેશમાં
સત્યની સાથે સમયની સાથે સાથે નવજીવન
પ્રશાંત ભાઈ તમને અને તમારી ટીમ ને સલામ
सर तमने अभिनंदन
विश्वगुरु ए देशने कोइना लायक न छोडयू
देख तेरे संसार की हालत क्या होगई भगवान
વાહ પ્રશાંત દાદા વાહ ❤❤
પ્રશાંતભાઈ તમને અને તમારી ટીમ ને સલામ
😳😳😳 તમે બહુ મોટા માથા ઓ સામે બાથ ભીડો છો કદાચ સાવજ સામે પંજો લડાવવો સેહેલુ હશે. તમારી નીડરતા ને હીંમત ને સલામ 🫡 બાકી કેટલાય ને વેચાતા જોયા હશે પણ નીડરતા થી સચોટ માહીતી દરશકો સુધી લાવવા બદલ ખુબખુબ અભીનંદન🙏 આપની સલામતી નો ખયાલ રાખશો 🙋♂️
આભાર....ભારત માતા કી જય
જય હિન્દ
અમે હંમેશા આપની સાથે છીએ અને રહીશું.
હું હંમેશાંથી કહેતો આવ્યો છું આઇપીએસઓ નામર્દો છે અને રહેશે જ
🔥🔥🔥🔥🔥બાહોશ પત્રકાર🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
જેમ કંપની ના શેર નો ભાવ વધે તેમ ખેડૂતો ની જમીન નો ભાવ વધે ને.
કિશાન સંગઠન ખેડૂતો ને મદત કરે.
તેવી મારી વિનંતી છે.
ખરેખર વાત બિલકુલ સાચી છે.
હનુમાનજી સીતા માના સમાચાર તો લાવ્યા પણ હવે આપણા રામ કોણ થાણે ખુબ ખુબ ધન્ય વાદ તુષાર ભાઈ
Poonam madam sansad aaj gujrat model 😀
Poonam aa dhandhaj kare che parimal sathe che 😂😂😂
રિલાયન્સ નો એરિયા એટલે એક અલગ દેશ જાણે...તમારી પત્રકરિકા ને સલામ છે સાહેબ...
આધુનિક અંગ્રેજો
Loda angrejo aava nahota, rajashahi pan aavi nahoti , aane dectetarship kahevay jene tanashahi kahevay
દેશ ની ચોથી જાગીર ને ખુબ ખુબ અભિનંદન
આપની ટીમને ધનયવાદ
नवजीवन न्यूज़ चैनल तथा आप सभी को जोहार
કુદરતી આફતનો સામનો કરવો પડે છે હિન્દુસ્તાન વાસી ઓને શા માટે
બસ પાપ કરે છે પાપ કરવા વાળા અને નિર્દોષ કુદરતી આફતનો સામનો કરે છે
ટુંકમાં વિનાશ કાળે વિપરીત બુદ્ધિ
કુદરત રૂઠશે ત્યારે પાપીઓને કોઈ પણ બચાવી શકશે નહીં
જય ભારત માતા
વાત તમારી દયાળભાઈ સાચી છે પણ તોય માણસ ક્યાં સમજે છે
Salute chhe tamari himmat ne salute...🙋
સલામ છે, તુષાર ભાઇ
નવજીવન સાંભળવું અને જોવું એ
સરસ છે પ્રશાંતદયાળ જેવા ગુજરાત માં દશ પત્રકાર હોય તો સત્તા ની શાન ઠેકાણે આવી જાય
ધન્યવાદ પ્રશાંતભાઈ ભગવાન જોડે પ્રાર્થના છે કે તમારી રક્ષા કરે
ઠાકોર દાનસંગજી
Very good 🎉 jay javan jay kishan
ખૂબ ખૂબ ધન્યવાદ પણ દુઃખ એ વાતનુ છે કે સામાન્ય લોકોની કેવી દશા થતી હશે?
શું બંને પક્ષોને સાંભળીને આ ઇન્ટરવ્યૂ કરવામા આવ્યો છે ?
ભારત માતા ની જય
આભાર. ભાજપ હટાઓ લોકશાહી બચાવો. જય શ્રી રામ 🇮🇳
Congress lavo ane Bhikri banao,mahine 8500 khatakhat aave 😂😂😂
ખુબ ખુબ અભિનંદન તુષારભાઈ
ભારત માતા કી જ ય
156 આપો હજી ભોગવો
The Modern East India Company 🎉
કંપની એટલે મોદી એટલે રીલાયશ
બધા ચોર જ છે નીચ છે બિચારા
ખુબ સાચી વાત તુષાર ભાઈ મને પણ અનુભવ થયો છે ૨૦૦૫ સાલ માં બધાને જાવા દેતા પોતાનું વાહન લયને પણ હું ૧ મહિના પહેલાં ગયો ત્યારે તમારી જેમજ દર્શન કરાવીયા
corporate sector sarkar chalave chhe ??????
નવજીવન ચેનલ ના પ્રત્રકાર એક સત્ય ઘટના બતાડે છે ધન્યવાદ
Very good Tushar Bhai
Khub Saras 🙏
જય શ્રી કૃષ્ણ
વાહ🎉 જોરદાર સત્ય
તમારુ કામ અને નામ મોટુ છે
Bravo bravo bravo Tusharbhai,Prashantbhai, Navjivan news.
What is issue with having good security of Asia’s biggest oil refinery. Obviously it’s one of biggest National Asset!
વાહ પત્રકાર તુષાર ભાઈ
નીડર બનીને રહેજો
Same jio ma pan chhe
Dabao dhamkavo mota Adhikari thi
જોગણી માતાજીના આશીર્વાદ માનો કે તમારાં મોબાઈલ મા કોઈ ફોટા ના હતાં નહીં તો,,,, શુનું શું થયું હોત,,,,
વાહ તુષારભાઈ જે તમે બિન્દાસ લડી રહ્યા છો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન અને ભગવાન શ્રી વડવાળા દેવ આપને દેશ માટે લડવા ની શક્તિ આપે તેવી પ્રાર્થના 🙏🙏🙏
Reliance Jamnagar is worlds biggest refinery So high and sensitive security must required.
देश की एक भी न्यूज़ चैनल रिलायंस के यह न्यूज़ नहीं दिख रही धन्यवाद इस युटयुब चैनल को ❤❤
સભી ચેનલ કા ધંધા દલાલી કા હો ગયા હૈ. નપુસંક ki ollaad નહિ હોતી.. વૈસે જિસકી કોઈ ઓલાદ નાં હોય એને જીવન જીવતા નાં આવડે..
આપની આ બાહોશ પત્રકારીતા માટે આપને ખૂબ ખૂબ અભિનંદન. આપ હેમ ખેમ પાછા આવી ગયા પણ મને એવું લાગે છે કે તમે આ સત્યની નવી લડતનું બિગુલ વગાડ્યું છે. સત્યમેવ જયતે..
Great Sir..
જોરદાર...
નેશનલ મિડિયા પર મૂકો.
આખા દેશને ખબર પડે..
ભારત માતા કી જય 🙏
Jay jogni maa
એની પાસે પોલીસ અને crf જવાન બધા અંદર જ રહે છે એના પોતાના છે
ભારત માતા કી જય..
સત્ય ની હંમેશા જીત થાય છે.
બધાને ખબર હોવા છતા પણ માણસ પાછો વળતો નથી
हमारे जैन भाई के नवा गांव में दुःख देख कर दिल रोया
કોઇ મતલબ નથી આ બધી ચર્ચા નો ,😢
તમને એવું લાગ્યુ હોય કે તમારા નાગરિક અધિકાર ને સંવેધાનિક અધિકાર નો ભંગ થયો તો વકીલ ની સલાહ લઈ શકો
ભારત માતા કી જય❤
Ma jogni ma tamari raksha kare.
Jai siyaram
ખુબ 🙏💕ખુબ અભિનંદન.
Bharat mata ki jai
Bharuch/narmada
dustric ma bi aava reporter ni jarur 6e
જયહો
આ મા થી પસાર થયા છીએ નવૂ નથી.
Modi hatavo. Gujrat ma baki se te bachavo adani. Amani ke havale gujrat
સત્ય બોલવા માટે સત્ય બતાવવા માટે જનતા નો સાચો અવાજ એટલે નવજીવન ન્યૂઝ ખુબ ખુબ અભિનંદન
એવુ તો શું ચાલે સે જામનગર ની આ રિલાન્સ કંપની માં જાગો ગુજરાત ની જનતા નહિતર ગુજરાત બહાર પણ જવું પડી શકે સે.
પોલીસ એની નોકર છે
Gujrat koy ne girve nathi aam loko mate jivan aasha thvu joy
ભારત માતા કી જય ......તુષાર બશીયા અને બાહોશ પત્રકારત્વ ની મિસાલ જ્યા સત્ય છે પ્રેમ છે કરુણા છે કર્મનિષ્ઠ ધર્મનિષ્ઠ કર્ત્યનિષ્ઠ અહિંસા પરમો ધર્મ ગાંધીવાદી વિચારધારા માનવતા થી ભરપુર તરબતર સમર્પણ ભાવ તમામ ગુણ સંપન એક નિડર અને બાહોશ પત્રકાર પ્રશાંત દયાળ સાહેબ ને બહુ બહુ શુભકામનાઓ અભિનંદન સાથ હાજરો વંદન ........અમે સાથે છીએ........📿🙏📿🙏.કમલ ગઢવી 📿🙏📿🙏📿🙏📿🙏📿🙏📿🙏
Khub saras kamgiri
Tusar sir
Prasant sir
And
Navjivan team
Salute ratan tata sir
Nice रिपोर्टिंग
I support for you
Tusarbhai dnyvad tamari nidrtane