પૈસામાં જ પૈસા કમાવવાની તાકાત છેતેને કામે લગાડવા તે ખરૂ ડાહપણ છે.- Kanjibhai Bhalala - 68 TT
HTML-код
- Опубликовано: 4 июл 2024
- માણસની સફળતા અને સુખાકારી તેની વ્યવહાર કુશળતા ઉપર આધાર રાખે છે. તેવી સમજણ અને આવડતની દિશા આપવા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે વિચારવાનું વાવેતર થાય છે. તારીખ ૨૭મી જૂન ૨૦૨૪ ને ગુરુવારે વરાછા બેંકના ઓડિટોરિયમાં યોજાયેલ થર્સ-ડે થોર્ટ કાર્યક્રમમાં શ્રી કાનજીભાઈ ભાલાળા એ જણાવ્યું કે, જીવનની ગુણવત્તા, પ્રગતિ અને સુખાકારીનો આધાર તેની વ્યક્તિગત કુનેહ - સુઝ અને કોઠા સુઝ ઉપર હોય છે. બે વ્યક્તિ એક જ વ્યવસાય કે ધંધામાં હોય તો બંનેની પ્રગતિ એકસરખી હોતી નથી. તફાવતનું કારણ તેનું વ્યક્તિગત કૌશલ્ય હોય છે. વ્યક્તિગત જીવનમાં વ્યક્તિ તેના સ્વભાવ અને વિશેષ આવડતને કારણે ગુણવત્તા વાળી જિંદગી જીવતો હોય છે. નવા વિચાર આપતા કાનજીભાઈ ભાલાળા એ જણાવ્યું હતું કે, જીવન એક કળા છે તેને મન ભરીને જીવવા કુશળતા જરૂરી છે. જીવન જીવવાની કળા એટલે કે આર્ટ ઓફ લિવિંગ સમજવાની અને કેળવવાની જરૂર છે. સફળતા એટલે શું? દરેક ક્ષેત્રમાં અને વ્યક્તિગત જીવનમાં પણ સામાન્ય માંથી અસામાન્ય બનવું તે જીવનની ખરી સફળતા છે. બાહ્યજગત સામે માત્ર પ્રતિક્રિયામાં જ જિંદગી વેડફી નાખવાને બદલે નિપુણ બની કુશળ જીવન જીવવાની જરૂર છે. ખરેખર તન અને મન અખૂટ શક્તિનો સ્ત્રોત છે તેનો શ્રેષ્ઠ ઉપયોગ જ ખરું કૌશલ્ય છે. જીવનમાં વિવેક ભાન સાથે સમતોલપણું પરિસ્થિતિનો સ્વીકાર, માફ કરવું, મહત્વ આપવું તથા વર્તમાનમાં જીવવું તે જીવન કૌશલ્યના પાંચ મજબૂત પાયા છે. જીવનમાં દરેક ક્ષેત્રમાં કુશળતા જ માણસને સફળ બનાવે છે.
#thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
*******************************************************************
❋ Instagram : / spss_surat
❋ Facebook : / shreesaurashtrapatelse...
❋ LinkdIn : / shree-saurashtra-patel...
❋ Twitter : / official_spss
❋ RUclips : / @spss_surat
❋Website : www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222 Развлечения
🙏
કાનજી ભાઈ વાત ખુબ સરસ પણ એક વાત ન સમજાણી પૈસા ભ્રસ્ટા સારથી જખીસા ભરાય ઈમાનદાર પાસે પૈસો ક્યારેય ભાળ્યો નથી મતો એવા અનેક ટોકટરો શીક્ષકો ઈમાનદાર જોયા છે એમની પાસે પૈસો નથી સતા ભગવાન જેવા દેખાય છે અદાણી અંબાણી સૌથી વધારે પૈસા દાર છે એની કિંમત રાક્ષસ તરીકે થાય તો એ વાત સત્ય છે કે ગલત તે જણાવજો જય યોગેશ્વર
ઘણું સરસ કામ થઈ રહ્યું છે ધન્યવાદ આભાર
Sir, મે અર્થશાસ્ત્ર સાથે સ્નાતક કર્યું છે પણ એટલી સરસ રીતે મુડી ની વ્યાખ્યા કોઇએ આપી નહિ હોય. કે જેમાં રોકાણ કરો અને એમાં વધારો થાય એ જ મુડી. વાહ sir.
Jai patidar 👌👌
Khoob saras
Jay shree krishna 🙏
Good sars vat kari🎉🎉🎉🎉🎉🎉🎉
Shree Kanjibhai paisa ne Madhaya ma rakhi ne khub sundar chhanavt Kari Thanks for thought 👌
ખૂબ સરસ, કાનજી ભાઈ..જય ઠાકર
ખુબ સુંદર કામ થઈ રહ્યું છે.🎉
Jayswaminarayan, sir, fine speech
Khub saras kanjibhai
Jayshrikrishnakanajibhai🎉🎉🎉🎉🎉
સરસ વાત કરી છે કાનજી ભાઈ એ
khub adbhut jaruri kimati vato share karva badal aabhar
સરસ વાત કરી કાનજી ભાઈ
ખુબજ સરસ રીતે સમજવા જેવું છે
khubj saras.......
Excellent
સરસ વાત
🙏🙏🙏🙏🙏
👍
Right 👍
Jai sardar 🙏🙏👍👍
ખુબ ખુબ સરસ શાહેબ
🙏જય હો સાહેબ
Very good information sir ji
Asok nvadiya barabar vat ce
Very Nice
Ghanu Sara Kam Samaje Karyu Se❤❤❤❤
Good,,,,,👍🏻🙏
KanjibhaiTamaiVaniBetalisVarsthiSamdhluchhu
ખૂબ સરસ,એકદમ સાચી વાત છે.
પટેલ સમાજના વિકલાંગો ના ધણા પ્રશ્નો છે તેના માટે કશું કરો.
TemithivanithiPatelSamajmathi
Badhayne. Khabarchebhay
TameVanithiJPaisaBanavyachhe
કરન્સી કાયાથી નિપજે,સર
Kanajibhai e samaj na paisa chow kari loko ne khub ullu banavya. Haji Pan banave chhe...!
TametovarachhaBenknaTrastichho
😂😂😂😂😂😂😂
પૈસા કમાવવા/ આવક ના 4 રસ્તા છે sir ની બેસ્ટ લાઈન...✨👌❤️
1. શ્રમ
2. જ્ઞાન
3. કૌશલ
4. કોઠાસુજ