મહારાણા પ્રતાપ ના ચેતક ઘોડો હતો એ બધાને ખબર છે પણ તે ક્યાં નો છે અને કોનો છે તે અમુક લોકો ને જ ખબર છે અને તેવા ઇતિહાશ તમે ઉજાગર કરો 🤷♂️ છો ખુબ ખુબ આભાર
મહારાણા પ્રતાપનો એ ખમીરવંતો ચેતક ઘોડો હાલ હળવદ તાલુકામાં આવેલ ખોડ ગામનો હતો, એક સમય હતો ત્યારે ખોડ ની જાહોજલાલી આંખને ઉડીને વળગે એવી હતી, કારણ કે એ વખતના સમયે ખોડ ગામ બોરી બંદર થી ઓળખાતું, બોરી બંદર નામ પાછળ પણ ઈતિહાસ ધરોબાયેલો છે, એક સમયે આ બંદર ની રોજની આવક થેલો ભરાય કે કોથળો ભરાય એટલી નહીં પણ રોજ બોરી યુ ભરાય એટલી આવક થતી એટલે આ બંદર કચ્છના લખપત બંદર ની જેમ બોરી બંદર થી ઓળખાતું... પણ વાત સમય સમય ની છે આજે લખપત ની જેમ અહી પણ સમુદ્ર સુકાઇ જતાં ખાલી રણ છે, પરંતુ આજે પણ બોરી બંદર ના અવશેષો જોવા મળે છે, આજે પણ અહી જહાજ ને નાગર વાના કડા હૈયાત છે... એક સમયે આ બંદરે ઘોડા નો વેપાર થતો, અને એ વેપારમાં ખોડ ગામ નો એ ઘોડો રાજેસ્થાન પહોંચ્યો અને મહારાણા પ્રતાપ ને વેચાણો... ખોડ નો ઇતિહાસ તો બહુ જાજરમાન છે કારણ કે ફક્ત ઘોડો જ નહીં પણ ખોડ ની ધરતી પર માં વરુડી માતાજી નું અસલ જુનું મંદિર પણ છે વરુડી માતાજી ની કર્મભૂમિ ખોડ છે, આજ ગામ મા રા'નવઘણ રોકાયા નો ઇતિહાસ પણ મોજૂદ છે... ખોડ ના ચારણો પાસે રા'નવઘણ અને મા વરુડી, મહારાણા પ્રતાપ ની ઘોડો, બોરી બંદર સિવાય પણ ઘણો ઈતિહાસ પડ્યો છે....અને ખરેખર આ ઈતિહાસ ને ઉજાગર કરવો પણ જોઈએ
Jay ho mara bap vir vacharaj dada
રાધે કૃષ્ણ જય સીયારામ જય હો મહારાણા પ્રતાપ
જય દાદા
જય શ્રી, દાદા હો
Jai veer vacchraj
Jay mataji🙏
जय वीर वच्छराज
Jay Dada Vir Vachharajsinh Solanki⚔⚔⚔⚔⚔👑👑👑👑👑🔥🔥🔥🔥🔥🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ok
🙏🙏🙏
☝👌👌👌✌👍👏👏👏
Jai shree bhagwati maa
મહારાણા પ્રતાપ ના ચેતક ઘોડો હતો એ બધાને ખબર છે પણ તે ક્યાં નો છે અને કોનો છે તે અમુક લોકો ને જ ખબર છે અને તેવા ઇતિહાશ તમે ઉજાગર કરો 🤷♂️ છો ખુબ ખુબ આભાર
મહારાણા પ્રતાપનો એ ખમીરવંતો ચેતક ઘોડો હાલ હળવદ તાલુકામાં આવેલ ખોડ ગામનો હતો, એક સમય હતો ત્યારે ખોડ ની જાહોજલાલી આંખને ઉડીને વળગે એવી હતી, કારણ કે એ વખતના સમયે ખોડ ગામ બોરી બંદર થી ઓળખાતું, બોરી બંદર નામ પાછળ પણ ઈતિહાસ ધરોબાયેલો છે, એક સમયે આ બંદર ની રોજની આવક થેલો ભરાય કે કોથળો ભરાય એટલી નહીં પણ રોજ બોરી યુ ભરાય એટલી આવક થતી એટલે આ બંદર કચ્છના લખપત બંદર ની જેમ બોરી બંદર થી ઓળખાતું... પણ વાત સમય સમય ની છે આજે લખપત ની જેમ અહી પણ સમુદ્ર સુકાઇ જતાં ખાલી રણ છે, પરંતુ આજે પણ બોરી બંદર ના અવશેષો જોવા મળે છે, આજે પણ અહી જહાજ ને નાગર વાના કડા હૈયાત છે...
એક સમયે આ બંદરે ઘોડા નો વેપાર થતો, અને એ વેપારમાં ખોડ ગામ નો એ ઘોડો રાજેસ્થાન પહોંચ્યો અને મહારાણા પ્રતાપ ને વેચાણો...
ખોડ નો ઇતિહાસ તો બહુ જાજરમાન છે કારણ કે ફક્ત ઘોડો જ નહીં પણ ખોડ ની ધરતી પર માં વરુડી માતાજી નું અસલ જુનું મંદિર પણ છે વરુડી માતાજી ની કર્મભૂમિ ખોડ છે, આજ ગામ મા રા'નવઘણ રોકાયા નો ઇતિહાસ પણ મોજૂદ છે...
ખોડ ના ચારણો પાસે રા'નવઘણ અને મા વરુડી, મહારાણા પ્રતાપ ની ઘોડો, બોરી બંદર સિવાય પણ ઘણો ઈતિહાસ પડ્યો છે....અને ખરેખર આ ઈતિહાસ ને ઉજાગર કરવો પણ જોઈએ
@@SGLohar sachi vat che bhai khodu na Raba sakh na Charan no ghodo hto👌💯
હા બીજા વિડીયો બનાવો
Kalri thi vaghan ghadh jityo teno Etihash kone