રૂષિ માર્કંડ દ્વારા યુધિષ્ઠિર ને કરવામાં આવેલી મહાધરમ ની વાત | Maha Dharm ni vat
HTML-код
- Опубликовано: 16 июн 2024
- રૂષિ માર્કંડ દ્વારા યુધિષ્ઠિર ને કરવામાં આવેલી મહાધરમ ની વાત | Maha Dharm ni vat
માર્કંડ મુનિ રાજા યુધિષ્ઠિર ને ભજન દ્વારા નિજારધમૅ મહાધર્મ નિજ ધર્મ વડાધરમ જુનો ધર્મ ને અલખધણી નો બોધ આપે છે ગુરુ મારા મહામંત્ર નો મોટો છે મહિમા આ ભજન પણ રૂષિ માર્કંડ નું છે પાંચ પાંડવો અને માતા કુંતા ને સતિ દ્રોપદી પણ આ મહાધર્મ ને વળેલા હોય છે યુધિષ્ઠિર રાજા ને ત્યાં અષાઢી બીજ ના દિવસે પાટોત્સવ ઉજવાય છે તેમાં સિદ્ધ ચોરાસી ત્રેતરીસ કોટી દેવતા નવનાથ કોટવાળ હનુમાનજી ઘણા રૂષિ મુનિ ઓ આવે છે
યુધિષ્ઠિર નાં ભાઈ સહદેવ જોશી મહાધર્મ ને જાણતા હોય છે
સતિ દ્રોપદી ધર્મરાજ યુધિષ્ઠિર ને મહાધર્મ નું જ્ઞાન આપે છે
માર્કંડ રૂષિ નું ભજન ગુરુ મારા મહામંત્ર નો મોટો છે મહિમા
ભજન રામાપીર ના
માર્કંડ પુરાણ
satsang gujarati
gujarati bhajan
Jay Ramapir
Markendey Puran
• રૂપાદે - માલદે નો ઈતિહ...
• સતી ડારલદે અને ખીમડીયા...
Ramdev pir seva ashram Rajkot
sitaram 🙏🚩 @Kapildasbapu
#ramdev #satsang #mahadharmanivat #ramdevpirstutus #gujarati #dharmik #gujarativarta
બાપુ અમારે મહા મત્ર લેવો હોય તો શુ કરવુ અમને આનો રસ્તો બતાવો
કોઈ સાચા સદગુરુ બનાવો.... પછી તમે પાત્ર બનશો એટલે ગુરુ તમને મહામંત્ર આપશે 🚩
મહા મંત્ર ગુરૂ વિના મળતો નથી
@@Kapildasbapuસાચા ગુરુ શોધવા ક્યા જણાવશો
@BhajangayaPareshsolanki કોઈ સાધુ નો ભેટો થાય અને આપણને અંદરથી ગુરુ ભાવ પ્રગટ થાય તો તેમને સદગુરુ બનાવવા જોઈએ.... આપણા આત્માથી એ સાધુ પ્રત્યે સાચો ભાવ જાગવો જોઈએ ... સદગુરુ ને શોધવામાં આપણો આત્મા જ આપણને મદદ કરે છે 🙏 ગુરુ કીજીયે તો ઐસા કીજીયે, જૈસા પૂનમ કા ચાંદ, એ તેજ કરે પણ તમે નહીં ઔર ઉપજાવે આનંદ......
આ લખાણ કિય ગ્રથ માં છે ભાઇ એજણાવસો જય
જય ગુરુમહારાજ
સિતારામ 🚩
Jai ramdev pir
Satya snatan dharm ki jay
જય અલખધણી 🚩
Jai kalki madhav
Sitaram 🚩
જય માતાજી
Jay mataji 🚩
જય ગુરુદેવ
સિતારામ 🚩
જયગુરૂદેવ
સિતારામ 🚩
કોરી પ્રસાદ કેવો હોય કોને કહેવાય કૃપા કરીને અમોને જણાવો 👏👏👏👏
તમે બંધ પાટ નાં દર્શન કરીયા છે?..... તમે ગુરુ દિક્ષા લીધી છે......
jay alakhdhni
Jay alakhdhani 🚩
❤
Jay swaminarayan dayalu raji rahejo maharaj 🙏👌❤🙏🙏
Sitaram 🚩
Jay ramdev pir
Jay Ramapir 🚩
Jay sitaram
Sitaram 🚩
Vaah vaah nice👍
@@rajeshjalu7781 sitaram 🚩
Pr Pr other thing is that I havee have @Kapildasbapu
Jay shree satguru dev Jay alakhdhani
@@lrm177 jay alakhdhani 🚩
सिताराम 🙏 जय अलख धणी
Sitaram 🚩
🕉️🙏🛕🌹🌺💐🌷🥀🛕🙏🕉️ jaymataji
Jay mataji 🚩 sitaram 🚩
Nijya dharm adkero medo pakhndi na pakhndi havehuva
આવું કોઈ પણ શાસ્ત્ર મા નથી માકૅન્ડ પુરાણમાં પણ નથી.
કોટિ કોટિ વંદન
@@natvarbhaisolanki1659 સિતારામ 🚩
આખી વાતમા મહાધર્મ સમજાવ્યો કોનેકોને મહાધર્મ સમજાણો છે તે કમેન્ટમા લખજો
માત કુંતા યુધિષ્ઠિરને સમજાવે છે, સતિ દ્રોપદી યુધિષ્ઠિરને સમજાવે, પછી સહદેવ જોશી યુધિષ્ઠિરને સમજાવે છે અંતે માર્કંડ રૂષિ સમ્પૂર્ણ મહાધર્મ નુ જ્ઞાન યુધિષ્ઠિર ને સમજાવે છે...... મહાધર્મ ને સમજનારા ઓ એટલાં અસંખ્ય છે કે એમનો કોઈ પાર નથી .....
@@Kapildasbapu અરે બાપુ આ વિડીયો જોનારને અને અત્યારે કેટલાક ને સમજાણો છે
એતો વિડિયો જોનારા નાં ભાવ ઉપર છે કે કોને કેવા ભાવ થી આ મહાધર્મ ની વાત સાંભળી છે ને બીજું એ કે વિડિયો સાંભળવા વાળા ના સદગુરુ એ આપેલા જ્ઞાન ઉપર આધાર રાખે છે કે કોને કેવું સમજાણું......
નવ લાખ નાગ એટલે સૂ તે કેજો
આ શરિરમાં આવેલા હોય છે.....આ શરિર અંદર ની વાત છે....
આ માટે ઉપદેશ લેવો પડે
Dejo Praman
Sat Nirvan🚩
આ માર્કર પુરાણમાં આવે છે
જય રામાપીર
જય રામાપીર 🚩