પાવાગઢ માતાજી મંદિર મહાકાળી માં તારીખ તારીખ.30/10/2023 pavagadh mataji ka mandir kolivinayak3870
HTML-код
- Опубликовано: 30 окт 2023
- દરરોજ સવારે ચૂંદડી અર્પણ કરીને આરતી પૂજા થાય છે
માતાજીના ધામમાં આસો અને ચૈત્રી નવરાત્રિનું અનેરું મહત્ત્વ છે. નવરાત્રિમાં નવેનવ દિવસ સુંદર શણગાર કરવામાં આવે છે. વહેલી સવારે છ વાગે મંદિરના નિજદ્વાર ખોલ્યા બાદ માતાજીને ચુંદડી-સાડી પહેરાવી આરતી પૂજા કરાય છે. બપોરે માતાજીને થાળ ધરાવાય છે અને સાંજે છ વાગે આરતી બાદ દ્વાર બંધ થાય છે.
ઘઉંના લોટની સુખડીના પ્રસાદ માટે નવી વ્યવસ્થા
મહાકાળી માતાના મંદિરે આવતા માઇ ભક્તો માટે માતાજીને ધરાવેલ ખાસ સુખડીનો પ્રસાદ તૈયાર કરાવાય છે. સુખડી બનાવવા ઘઉંનો લોટ, ગોળ અને ગાયના ચોખ્ખા ઘીનો ઉપયોગ કરાય છે. આ વખતે દર્શન બંધ હોવાથી તળેટીમાં જ એલઇડી પર દર્શન અને પ્રસાદની વ્યવસ્થા Развлечения
Ssssssss❤❤❤❤❤❤
Beautiful 😊
बहुत ही सुंदर
જય માતાજી 🙏🙏
જય મહાકાળી માં