Palsana તાલુકાના અંભેટી ગામના જતીનભાઈ પટેલને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ફળી
HTML-код
- Опубликовано: 16 окт 2024
- #organicfarming #organicfarming #organic #organicfood #farming #surat
પલસાણા તાલુકાના અંભેટી ગામના જતીનભાઈ પટેલને પ્રાકૃતિક ખેતી ફળી: ખેતી ખર્ચ, રાસાયણિક ખાતર, દવાના ખર્ચમાં ઘટાડો થતા થઈ રહી છે મોટી આર્થિક બચત
---------
ગૌ માતા પ્રત્યેના પ્રેમ અને ગૌસેવાની ભાવના જતીનભાઈને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ દોરી ગયા
--------
‘જે પાળે ગાય એની ગરીબી જાય’ કહેવતને સાર્થક કરતા જતીનભાઈ પટેલ
---------
૨૦૧૬ના પોતાના જન્મદિવસથી પ્રત્યેક જન્મદિને એક ગાય ખરીદીને પાળવાનો કર્યો હતો સંકલ્પ: આજે તેમની ગૌશાળામાં ૧૩ વાછરડા-વાછરડી સહિત ૩૩ ગાયો મળી કુલ ૪૩ ગૌવંશ છે
--------
ગાય ગુણોનો ભંડાર છે, તેના ઘી-દૂધથી આરોગ્ય સચવાય છે: ગૌમૂત્ર અને ગોબરથી જમીન ફળદ્રુપ બને છે: જતીનભાઈ પટેલ
ખુબ ખુબ અભિનંદન જતીનભાઈ
ખુબ ખુબ પ્રગતિ કરો એવી ગીતા ગાનાર યોગેશ્વર ભગવાન ને પ્રાર્થના
કિરીટભાઈ પટેલ ૯૪૨૮૮૬૬૭૯૬
ખુબ સરસ માહિતી જતીનભાઈ🎉🎉🎉🎉
Very good