🙏આરાધના મંડળ રાજકોટ 🙏નવરાત્રી 2024 25 “ તમે કુમકુમ પગલિયા પાળો મોરી માત, નોરતાની રાત......

Поделиться
HTML-код
  • Опубликовано: 10 окт 2024
  • આસો માસ ના આગમન સાથે જ માઈભક્તો “માં” ના આગમન ની આતુરતા પૂર્વક રાહ જુએ છે પણ ભક્તો ની ભક્તિ ના ભૂખ્યા જગદંબા એમ શેના આવે? માં પણ ઇચ્છે કે ભક્તો તેને પ્રેમ થી, આદ્રતા થી પોકારે અને માં રુમઝુમ કરતા ગરબા કરવા પધારે ત્યારે ભક્તો ગાઈ ઉઠે છે કે “ તમે કુમકુમ પગલિયા પાળો મોરી માત, નોરતાની રાત આવી નોરતા ની રાત #garba garba#aradhana#navratri

Комментарии • 16