સહકારી મંડળીઓમાં 0% એ મળે છે એ વાત સાચી. બાકી કોઈ પણ બેંકમાંથી કોઈને 0% એ પાક ધિરાણ મળતું હોય તો સાબિત કરી બતાવે, આખી જિંદગી એની વાડીએ મફત કામ કરું. જય જવાન જય કિસાન 🙏
@@ramapatelofisial4167 ok than let's start. કંઈ બેંકમાંથી પાક ધિરાણ લીધું છે, અને કેટલા વર્ષથી લ્યો છો? જ્યારથી પાક ધિરાણ લીધું હોય તે સમય થી આજ દિવસ સુધીનું સ્ટેટમેન્ટ કઢાવી લ્યો પહેલા. પછી ચેક કરો. અને જો ખરેખર હોય તો કહો મને હું મારો નંબર આપુ એમાં વ્હોટ્સ એપ થી મોકલી આપજો.
ત્રણ લાખ ની લોન લીધી છે ખેતી ઉપર તો તેમાં વ્યાજ માફ સરકાર કરશે ? તો જણાવશો જી આપ એમ બોલો છો કે ત્રણ લાખ ની અંદર લોન લીધી હોય તો તેને વ્યાજ બાદ મળશે તો હકીકત જણાવવા વિનંતી,
તમે બધી માહિતી આપો એ સાચી પરંતુ એવું ના હોય એવી છે કે ખરું દેવું નાબૂદ થાય ત્યાર પછીની નવી વાત થઈ હાલમાં તો ખેડૂત પામેલ થઈ ગયા છે કોરોનામાં વરસાદ વધારે પડવાથી તો જે તે ટાઇમે લીધેલ ધિરાણ બાકી જ ભરવાનું છે તો બીજી વાત ક્યાંથી રે માફ કરે તો આગળ ચાલે નહીં છે
બેંક હોય કે સહકારી મંડળી કોઈ પણ ઝીરો ટકા આપતી નથી એને ઝીરો ટકા આપવું હોય તો વ્યાજ લેવાય નહીં ખેડૂતોને આપવું હોય તો સરકાર સમયમર્યાદા લગાવી દેશે અને સરકારને વ્યાસ પાછો આપવો હોય તો સરકાર ગમે ત્યારે વીમો પણ ગમે ત્યારે પાક વિમો દસ વરસ થઇ ગયા છતાં હજી આપતા નથી તો સરકારને કોઈ બંધન ખેડૂતોને સમય
અમોને ગયાં જુનમહીનાએટલેકે તા1/7/2022ના લોન પાસ થયછેતો તે રકમ પાક ધિરાણ ની વ્યાજ ની રકમ મુળ રકમ માચૅ મહીનો ગણવો કે જુન મહિનામાં ભરવા જેથી વ્યાજ માફ મળે તો વષૅજુન1/6/2023મા પુરૂં થાય છે તો વિગતવાર માહિતી આપવા વિનંતી છે
અમે પાક ધિરાણભાઈ રહીએ છીએ સરંભડા અમરેલી તાલુકા નું ગામ છે એક લાખના ચારથી પાંચ હજાર વ્યાજ ચૂકવી છે આમાં ક્યાં જીરો ટકા વ્યાજ આવે હું મારા બરોડા બેંક આવે છે ગામમાં છેલ્લા 25 વર્ષથી વ્યાસ તમે ચૂકવી છે
સહકારી મંડળીઓમાં 0% એ મળે છે એ વાત સાચી. બાકી કોઈ પણ બેંકમાંથી કોઈને 0% એ પાક ધિરાણ મળતું હોય તો સાબિત કરી બતાવે, આખી જિંદગી એની વાડીએ મફત કામ કરું. જય જવાન જય કિસાન 🙏
Ae aa dofao ne pan khabar nathi padti.
હા વ્યાજ માફ થાય છે
એ હુ સાબિતી બતાઉ છુ
@@ramapatelofisial4167 ok than let's start. કંઈ બેંકમાંથી પાક ધિરાણ લીધું છે, અને કેટલા વર્ષથી લ્યો છો?
જ્યારથી પાક ધિરાણ લીધું હોય તે સમય થી આજ દિવસ સુધીનું સ્ટેટમેન્ટ કઢાવી લ્યો પહેલા. પછી ચેક કરો. અને જો ખરેખર હોય તો કહો મને હું મારો નંબર આપુ એમાં વ્હોટ્સ એપ થી મોકલી આપજો.
પાક ધિરાણ ની મુદત 365 દિવસ ની અંદર ભરો તો 0 ટકા વ્યાજ 365 થી વધારે દિવસો થાય એટલે વ્યાજ લાગે છે
પાક ધિરાણ સપૂરણ માફ થવુ જોઈએ ખેડુત દહાડે દહાડે દેવાદાર બનતો જાય છે
ખેડૂત નું દેવું સંપૂર્ણ માફ કરો
ખેડૂત દેવામાં ડૂબી ગયો છે🙏
Loli pop Che aa
સાચી વાત છે દેવું માફ કરો ખેડૂત નું
156 aapi chhe, maf na thay
અમોએ માચઁ મહિને અગાઉ ધિરાણ ભરેલું અમારુ વ્યાજ માફ નથી થયું અધિકારીઓ ની અવળચંડાય છે
ટાઈમસર ભરવાથી 3% માફ થાય છે.બાકી 0% ક્યારેય માફ નથી થયુ.ખાલી જાહેરાતો જ કરે છે.
👌
1.કોઈ ખેડૂત વર્ષે લોન ના ભરી શકે તો શું થાય?
2.2023 મા લોન લીધી હોય તો 2024 ની કઈ છેલ્લી તારીખે ભરવાની હોય?
સહકારી મંડળીઓમાં પ્રથમ વર્ષમાં 3 લાખ કે તેથી ઓછું ધિરાણ લીધેલ હોય તો પણ 7% વ્યાજ ખેડૂતો જોડેથી લહી લે છે, પણ જમા થતું નથી.
1.કોઈ ખેડૂત વર્ષે લોન ના ભરી શકે તો શું થાય?
2.2023 મા લોન લીધી હોય તો 2024 ની કઈ છેલ્લી તારીખે ભરવાની હોય?
એકદમ ખોટી માહિતી માટે આભાર વ્યક્ત કરૂ છું વડીલ
ખરી વાત છે
ખુબ સરસ માહિતી આપી ભાઈ આવી નવી નવી માહિતી ઓ ખેડુતો ને આપતા રહેજો
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ આભાર પાંચમા મહિનામાં ધિરાણ લીધું તો ચોથા મહિનામાં બારીયા તો ચાલે તો તેનો જવાબ આપજો હર્ષદભાઈ જય શ્રીકૃષ્ણ
અમારે પંજાબ બેંકમાં પાક ધિરાણ છે સમય સર ચુકવની કરવા છતાં વ્યાજ સહિત લય લે છે પાછા ડેબિટ મળતા નથી
Sachi vat che
હષૅદ ભાઈ મેં, વર્ષોથી ધિરાણ, વ્યાજ ભરવું પડે છે નાગજીભાઈ પુરોહિત બનાસકાંઠા
બેન્ક વાર એક દિવસ લેટ પડે ખેડૂતો તો એક દિવસ નુ પણ વ્યાજ લઈલે છે બેન્ક વારા
Chodu bnave che bhai
અમે ઘણા વર્ષોથી ધિરાણ લઈએ છીએ પણ જામનગર જિલ્લામાં કોઈ વખત 0% વ્યાજ થી લોન મળેલ નથી
1.કોઈ ખેડૂત વર્ષે લોન ના ભરી શકે તો શું થાય?
2.2023 મા લોન લીધી હોય તો 2024 ની કઈ છેલ્લી તારીખે ભરવાની હોય?
ત્રણ લાખ ની લોન લીધી છે ખેતી ઉપર તો તેમાં વ્યાજ માફ સરકાર કરશે ? તો જણાવશો જી આપ એમ બોલો છો કે ત્રણ લાખ ની અંદર લોન લીધી હોય તો તેને વ્યાજ બાદ મળશે તો હકીકત જણાવવા વિનંતી,
S. B. I મા સાહેબ 7%લેખ પહેલા ચુકવણી કર્યા પછી બાર મહીને વ્યાજ જમા થાય છે
વર્ષ ૨૧/૨૨ મા ઉપાડેલ પાક ધિરાણ નું રાજ્ય સરકાર નું ૪% લેખે વ્યાજ જમાં થયેલ છે ????
લેટ રીન્યુ કરે તેવા ખેડૂતો ને પણ લાભ મળવો જોઈએ.
તમે બધી માહિતી આપો એ સાચી પરંતુ એવું ના હોય એવી છે કે ખરું દેવું નાબૂદ થાય ત્યાર પછીની નવી વાત થઈ હાલમાં તો ખેડૂત પામેલ થઈ ગયા છે કોરોનામાં વરસાદ વધારે પડવાથી તો જે તે ટાઇમે લીધેલ ધિરાણ બાકી જ ભરવાનું છે તો બીજી વાત ક્યાંથી રે માફ કરે તો આગળ ચાલે નહીં છે
ખુબ સરસ માહિતી આપી 🌱🌾🌱
Vyaj layne navajunu kare aaukaravo saheb 🙏🙏
રાઠોડ કાનજીભાઈ હજી સુધી કોઈ ધિરાણની ઓછું વ્યાજ એવું બન્યું જ નથી
ખૂબ સરસ માહિતી છે
Hello sir khetee me camical ka upyog kiss saal se shuru huaa
Konsi dava pahle bani kese bani
Iske baare me jankaari vaala video
Banaye...
માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર
વારમ વાર આવી જાહેરાત કરવામાં આવેછે સતા ક્યારેય 0% વ્યાજ સહાય મળેલ નથી
Lolipop
બેંક હોય કે સહકારી મંડળી કોઈ પણ ઝીરો ટકા આપતી
નથી એને ઝીરો ટકા આપવું હોય તો વ્યાજ લેવાય નહીં ખેડૂતોને આપવું હોય તો સરકાર સમયમર્યાદા લગાવી દેશે અને સરકારને વ્યાસ પાછો આપવો હોય તો સરકાર ગમે ત્યારે વીમો પણ ગમે ત્યારે પાક વિમો દસ વરસ થઇ ગયા છતાં હજી આપતા નથી તો સરકારને કોઈ બંધન ખેડૂતોને સમય
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સબસીડી આપે છે પરંતુ બેન્ક વાળા જમા નથી કરતા એનું શું કરવું
જય માં મોગલ હષૅદભાઈ
જય માતાજી સાહેબ ખુબ સરસ માહિતી આપો છો
ખુબ સરસ વાત કરી ખુબ ખુબ આભાર
જામનગર થી કાનજીભાઈ પરમાર લખું છું કે અમને ત્રણ-ચાર વર્ષ દિવસ થયા કોઈ જાતનું ધિરાણ નું વ્યાજ મળ્યું નથી વર્ષનો ચૂકવી છે 3
પાક ધિરાણ વર્ષોમાં બેવાર કયા કયા મહિનામાં મળે અને અરજી કઇ ઓફિસ મોકરવાનીહોય તેની માહિતી મોકલસો
TE
ખુબખુબ.તમારો.આભાર
હજૂ સુધી ક્યારેય જીરો ટકા સુધી માફ થયુ જ નથી
જય જવાન જય કિસાન🙏 જીરો ટકા સુધી માફ થયું જ નથી અને એક વર્ષ સુધી એ વાપરે છે
3:16
Hii❤
માહિતી આપવા બદલ આભાર
RONG not recieved the subsidy in intrest of kisan lone
અરે ભાઈ કેન્દ્ર સરકારની ૩%સહાય જમા કરતાની સાથે જ મલી જાય છે
રાજ્ય સરકારના 4% રકમમાં ૨ વર્ષનો સમયગાળો છે
CR CR RR CR by
ખરેખર પાક ધિરાણ આપવામાં આવે છે તે ની પાછળ વીમો ચૂકવે અને સમય સર લોન ભરે તો વ્યાજ માફ કરો તો?? સાચા નહીં તો આ સરકાર ને પડતાં વાર નહીં લાગે....
હુ આજે પાક ધિરાણ ની લોન વ્યાજ સાથે એસ.બી આઈ. બે ન્ક મા જમા કરાળ્યા છે
સરસ માહિતી 3% જ જમા થાય સે
તા : હળવદ ડી : મોરબી
પાક ધિરાણનું વ્યાજ એડવાન્સ લઈ લે છે પરંતુ બે વર્ષથી વ્યાજ પાછો જમા નથી થયું. અમારા ગામમાં આ રીતનું બનેલું છે
Gaam nu naam to lakho.
7% વ્યાજ ભરવું પડે છે. ક્યારેય માફ થયું જ નથી. સરકાર ખોટી જાહેરાતો કરે છે.
અમારે કોઈ ધિરાણ લેવું નથી અમને સારા ભાવ આપો
અમારે 3વરસ થી 0% વ્યાજ આવે છે બેંક ઓફ ઇન્ડિયા માં અને SBI બેંક માં બીજી જમીન ઉપર લોન છે તેમા 9% વ્યાજ આવે છે
0%નહી ભાઈ પાકધિરણ વાધારી આપેશે.... આવતા વર્ષે પાછી લોન... વધારી હોય તે વ્યાજ ભરવું પડે છે
તમારી વાત સાચી છે અમારે ૦%વ્યાજ લાભ મળે છે
મારી લોન પંજાબ બેંક મહેસાણા મા સાત વર્ષ થી ચાલે છે 3% કેન્દ્ર સરકાર સબસીડી આપે છે રાજ્ય સરકાર 4% સબસીડી મને સાત વર્ષથી આપતી નથી
સંપૂર્ણ વ્યાજ કયારેય માફ નથી થયું
સરકાર ખોટું બોલે છે
Kheduto ne khet pedash na bhav vdharo...to bank ni jarur no pde bhai....lone ma mota bhag na kheduto devadar bni rahya che
ઝીરો ટકાનું કયે પણ વ્યાસ વસુલે પછી દસ મહિનેથી થોડું વ્યાસ આપે
Aapde bharel vyaj aape lollipop
હર્ષદભાઇ આમને પુરેપુરું વ્યાજ ક્યારેય પરત મળ્યું નથીં
7 ટકા લેશે ઝેરો માં કાઈ નથી
કેન્દ્ર સરકાર ના તો મલી જાય છે પણ રાજ્ય સરકાર ના નથી મલતા
અમોને ગયાં જુનમહીનાએટલેકે તા1/7/2022ના લોન પાસ થયછેતો તે રકમ પાક ધિરાણ ની વ્યાજ ની રકમ મુળ રકમ માચૅ મહીનો ગણવો કે જુન મહિનામાં ભરવા જેથી વ્યાજ માફ મળે તો વષૅજુન1/6/2023મા પુરૂં થાય છે તો વિગતવાર માહિતી આપવા વિનંતી છે
Kya time per jama karvu pade dhiran march farjiyat chhe ke
Dhiran date pahela jama karvu pade
Janavva vinti
અમે ઘણા વર્ષોથી ધિરાણ લઈએ છીએ પણ ઉના તાલુકાનુ મોટા સમઢીયાળા બેંકમાં
કોઈ વખત 0% વ્યાજ થી લોન મળેલ નથી
7વર્ષ થી પાક ધિરાણ લીધેલ છે હજુ સુધી કયારે પણ પૂરું વ્યાજ માફ નથી થયું
સાચી વાત છે ભાઈ
Hasi vat se bhai
Ha kyare pan maf nahi thayu Ulta nu vadhu aave
Central government nu 3 % mdtu rajya sarkar nu 4% nathi apti..
To tamare sarkar ni paisa a mojj karvi che?
Good information sir 👍👍
અને હવે બેંક વાળા એમ કહે છે કે જે 3%વળતર મળે છે તેની જગ્યાએ હવે 1.5% જ મળસે.
તે સાચું છે?
આપણે તો વ્યાજ ચુકવવા જ જન્મ લિધો છે... દેવું માફ આપણું નહિ થાય...
દેવું તો મોટા દેવાદાર નું માફ થાય આપણું તો વધી જાય પણ માફ ન થાય
અમે પાક ધિરાણભાઈ રહીએ છીએ સરંભડા અમરેલી તાલુકા નું ગામ છે એક લાખના ચારથી પાંચ હજાર વ્યાજ ચૂકવી છે આમાં ક્યાં જીરો ટકા વ્યાજ આવે હું મારા બરોડા બેંક આવે છે ગામમાં છેલ્લા 25 વર્ષથી વ્યાસ તમે ચૂકવી છે
Khoob saras mahiti👌👍👍
બેક વ્યાજ સાથે લેછે તો વ્યાજ કાપી ને વસુલાત કરવી જોઈએ
Jay kishan
રીટન નથી મલયુ હજી આગલુ ખોટી એડ કરી વાવ વાહ કરેછે
આઇ ખેડુત ઉપર ખેતીવાડી ઘટકો ક્યારે ખુલશે
જીરો ટકાએ મળતું નથી પણ સરકારે પોતે જ ચુકવી દેવું જોઇએ ફક્ત ખેડૂતો એ ફક્ત મુદ્દલ જ ચૂકવવું જોઈએ ને સરકાર વ્યાજ ચુકવવું જોઈએ
વાહ હષદ ભાઈ સરસ
૨૦૨૪,૨૦૨૫ માં પાક ધિરાણ ૦% મળશે કે નહિ
O / ni amalvari kayare?
પાક ધિરાણ નુ વ્યાજ સાથે ઓટો કટ વ્યાજ બાદ કરવુ જોય
દેવું માફ કરી દેવું જોઇએ
ચણા ઘઉં માટે ટેકાના ભાવનું રજીસ્ટ્રેશન ક્યારે થાય છે તે જણાવો
જે ખેડુતે ત્રણ લાખ થી વધારે ધીરાણ લીધેલું છે તેને કય લાભ મલસેકે કેમ
5 વીઘા જમીન છે તો તેમાં લોન કેટલા સુધી ઉપડે
આજ સૂધી કયારેય રાજય સરકાર તરફથી વ્યાજની રકમ જમા થયેલ નથિ મેનેજર પુછવામા આવેતો નથી થ ઇ જવાબ માત્ર આપી ઊડાઊ જવાબ સાભલિ ખેડૂત લાચાર બનિ રવાનાથૈ જાયછે કોઈ તેમને પૂછનાર કે પગલા લેવાતા નથી। ,,,અનેક ભોગ બનેલ ખેડુતોની આ હૈયા વૉઆલ
Pakdhiranyojnabahusariche
2019 no kapasno pavimo baki chhe te chukvase?
ખરેખર ખુબ સારી માહિતી આપી
જય માતાજી
સાચી વાત છે
વ્યાજ માફ થાય છે પણ ધીરાણ માફ નથી થતું નથી 2014 થી રેગ્યુલર વ્યાજ અને ધીરાણ bhariye છીએ
કયા વર્ષે 3 લાખ ને 12000 રૂપિયા મેં ભર્યા છે 3 લાખ ની લોન હતી બરાબર એમાંથી એક રૂપિયો હજી અમને મળ્યું પણ નથી ત્રણ વર્ષથી મળતું નથી
પાક ધિરાણ કયા માસમાં મળે
સર ૩૦૦૦૦૦ રકમ મા વધારો કરવો જોઈએ ૧૦૦૦૦૦૦કરવા જોઈએ
સરકારશ્રીએ 5 લાખ સુધી 0% એ ધિરાણ આપવું જોઈએ
સર , પાક ધિરાણ ઉપાડ જમા સમયસર વરસ પુરૂ ની ગણતરી કઈ રીતે કરવી જેથી વ્યાજ માફી મળે........
5 લાખ ની લોન હોય તો કેટલો વ્યાજ આવે કેટલું ભરવું પડે
ખૂબ ખૂબ આભાર
સર તમે માહિતી સારી આપો છો તમારો નંબર આપો અમારે કોઈ બીજા પ્રશ્ન કરી શકીયે જેનાથી તમને પણ ખબર પડે જેનાથી જે કોઈ ને પ્રશ્ન હોય તેને જવાબ મળે
Last 4 years gov Gujarat not paid interest what happens for 4 years gov of India regularly paid with in 2 day
Bank intereste vasul karileche te return malti nathi
અમને આજ સુધી ક્યારે ઝીરો ટકા નો લાભ નથી મળીયો નથી
Ame bank marafat lone lidhi hati parntu aaj din sudh 3/4 taka malela nathi to su upay
સંપૂર્ણ માફ કરો
એક વરસ છે અમે 3 જણ દવા ગગડા વાના છી
Jay shree krishna
ખૂબ સરસ માહિતી આપી
Dear sir,provide details of pak dhiran yojna
બરોડા ગ્રામીણ બેંક લોન આપે છે પણ વ્યાજ પૂરે પુરૂ મળતુ નથી તેઓ દોઢ ટકો વધારે વ્યાજ વસુલે છે
Varal seva sahkari mandlima 2016 thi ziro tka vyaj se ta
. Sihor jilo bhavnagar gam varal. Bdc benk. Bhavnagar
પાક ધિરાણ નું ળ્યાજ કેવી રીતે ઉપાડી શકાય. સરકાર જમા કરાવ્યા પછી. આપણા ધિરાણ વાળા ખાતાં માંથી.
❤❤❤❤❤
આ જાહેરાત તો ચાર મહીના પહેલા થી થતી આવે છે ભૂપેન્દ્ર પટેલ જાહેરાતોની લાઈન લગાવી હતી
કેન્દ્ર સરકાર જમા કરાવ્યા છે રાજ્ય સરકાર જમા નથી કરતા.