NavpadjiPravachan_7nthDAY
HTML-код
- Опубликовано: 20 окт 2024
- નવપદજી પ્રવચન
સમ્યગ્ જ્ઞાન
આપણે શું એટલા બધા અજ્ઞાની
કે પ્રભુ ના કલ્યાણક ને જયંતિ કહીએ?
જ્ઞાનપદ+પ્રભુવીરના જન્મ કલ્યાણક ના
દિવસે માત્ર આટલી ભૂલ તો સુધારીએ...
•શ્રમણ ભગવાન મહાવીરે
સળંગ ૪૮ કલાક દેશના આપી
અને એ સમ્યગ્ જ્ઞાન દ્વારા આપણા
ઉપર ઉપકાર કર્યો.
•જ્ઞાની હોય તો કર્મ નિર્જરા
કરવા માં માત્ર એક
શ્વાસો શ્વાસ જેટલો સમય માંડ લાગે.
।।ॐ ह्रीं नमो नाणस्स।।
20નવકારવાળી= 2160મંત્રજાપ
Jay Jay gurudev 🙏
👌