NavpadjiPravachan_7nthDAY

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024
  • નવપદજી પ્રવચન
    સમ્યગ્ જ્ઞાન
    આપણે શું એટલા બધા અજ્ઞાની
    કે પ્રભુ ના કલ્યાણક ને જયંતિ કહીએ?
    જ્ઞાનપદ+પ્રભુવીરના જન્મ કલ્યાણક ના
    દિવસે માત્ર આટલી ભૂલ તો સુધારીએ...
    •શ્રમણ ભગવાન મહાવીરે
    સળંગ ૪૮ કલાક દેશના આપી
    અને એ સમ્યગ્ જ્ઞાન દ્વારા આપણા
    ઉપર ઉપકાર કર્યો.
    •જ્ઞાની હોય તો કર્મ નિર્જરા
    કરવા માં માત્ર એક
    શ્વાસો શ્વાસ જેટલો સમય માંડ લાગે.
    ।।ॐ ह्रीं नमो नाणस्स।।
    20નવકારવાળી= 2160મંત્રજાપ

Комментарии • 2