SHREE BHAGVATI VIDHYALAYA : BEST SCHOOL FOR EDUCATION

Поделиться
HTML-код
  • Опубликовано: 10 окт 2024
  • ૨૧ મી સદીના આ આધુનિક યુગમાં આપના બાળકના અભ્યાસની સાથે સાથે બાળકનો માનસિક અને શારિરીક વિકાસ પણ ખુબ જ જરૂરી છે. ત્યારે આપના બાળક માટે અનુરૂપ શાળાની પસંદગી કરવી એ ચિંતાનો વિષય બની ગયેલ છે. તો આવો આપની ચિંતાનો અંત કરીએ અને એક એવી શાળાની વાત કરીએ જ્યાં આપના બાળકને ડિજિટલ પેનલ અને વિવિધ શૈક્ષણિક એક્ટિવીટી દ્વારા શિક્ષણ આપવામાં આવે છે આ ઉપરાંત, સમયાંતરે મેડીકલ તપાસ,વર્કશીટ દ્વારા ગૃહકાર્ય અને પુનરાવર્તન,ઈનડોર ગેમ્સ, દર મહિને શૈક્ષણિક અને મોટીવેશન સેમિનાર,શાળા તરફથી વિનામુલ્યે શૈક્ષણિક સ્થળોની મુલાકાત અને દરેક વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી લેતી તથા આપના બાળકના સારા ભવિષ્યનું ઘડતર કરતી એક માત્ર સંસ્થા એટલે....
    શ્રી ભગવતી વિદ્યાલય, શ્યામધામ ચોક, નાના વરાછા, સુરત.

Комментарии •