ગુણગ્રહણ - પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી | Gungrahan - P. Anandswarup swami
HTML-код
- Опубликовано: 22 сен 2020
- ગુણગ્રહણ - પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી | Gungrahan - P. Anandswarup swami
ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમ ૫૬ માં વચનામૃત માં પ્રશ્ન પૂછ્યો હતો કે "સત્સંગ માં દ્રઢ પાયો કોનો થાય?"
આગળ ભગવાને જ ઉતર આપતા વાત કરી કે "જેમ દત્તાત્રેએ પંચભૂત ચંદ્રમા, પશુ, વેશ્યા, કુમારી, પોતાનો દેહ ઈત્યાદિક સર્વે માથી ગુણ લીધા એવી રીતે સંતમાં જેને ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હોય તેનો જ સત્સંગમાં દ્રઢ પાયો થાય."
આ ઉતર ને વિશેષ પ્રકાશ પાડતાં આ પ્રવચન ને સાંભળીએ પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી પાસેથી.
જય સ્વામિનારાયણ
Jay Swaminarayan
#vachnamrut
#katha
#Anandswarupswami
#vachnamrutkatha
#vachnamrutnirupan
#BAPS
#sant
#Vicharan
#Mahantswami
#pramukhswami
#Shreeji'sThought
This is not official BAPS channel.