33 બ્રહ્માંડ અને સૃષ્ટિની ઉત્પત્તિનું વર્ણન,જે શ્રીહરિની ભક્તિ અને ઉપાસના કરેછે તેજ સંસારથી મુક્તછે,
HTML-код
- Опубликовано: 7 фев 2025
- ભાગ 33 બ્રહ્માંડ અને જીવ સૃષ્ટિની ઉત્પત્તિ નું વર્ણન શ્રી હરિની ભક્તિ અને ઉપાસના જે કરે છે તે જ સંસારના બંધનથી મુક્ત થાય છે તેને જ મુક્ત કહેવાય છે અને તે જ મુક્તાત્મા ભગવાનના ધામને પામે છે જે પ્રકારના જીવ હોય અને જેના જેવા કર્મ હોય તે પ્રમાણે ઈશ્વરો દેવો અને જીવોને યથાયોગ્ય ફળરૂપ ભોગોને શ્રી હરિ આપે છે
🎉 તમામ ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ🎉
Jay shree Swaminarayan Rajkot thi