માર્ગને Keshubhai Patel નહીં Amit Shah નું નામ આપો, જુઓ Gopal italia કેમ આવું બોલ્યા
HTML-код
- Опубликовано: 6 окт 2024
- #keshubhaipatel #amitshah #gopalitalia #gujaratpolitics #gujaratpolitics2024 #suratcitynews #suratnews #bjpgujarat #aapgujarat #gopalitaliya #gujaratinews #gujaratimasamachar #gujaratisamachar #aajna_taja_samachar #aajnasamachar #aajnatajasamachar #latestgujaratinews #tusharbasiya #prashantdayal #navajivannews
Other Channels:
@CrimeStoriesbyPrashantDayal @NavajivanNewsDigital t.me/@newsnava...
--------------------------------------------------------------------------------------
Join us on WhatsApp:
chat.whatsapp....
--------------------------------------------------------------------------------------
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
/ newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
t.me/@newsnava...
કેશુભાઈ પટેલ રાજનિતીમાં વિસરાયેલું નામ અચાનક ફરી ચર્ચામાં આવી રહ્યું છે...પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની સત્તા ગયા પછી કહેવાય છે કે ભાજપને માત્ર ઉપયોગ કરવા માટે જ કેશુભાઈને આગળ ધરવાનું કામ કર્યું છે એ ચાહે જીપીપી પાર્ટી હોય કે પછી તેમનું ફરીથી ભાજપમાં વિલિનીકરણ...પરંતુ હવે ખરેખર કેશુભાઈ દુનિયામાં નથી રહ્યાં ત્યારે ભાજપ માટે કેટકેટલુંય કરનારા કેશુભાઈ માટે ભાજપ કંઈ નથી કરી રહ્યું તેવું કેટલાક લોકોને લાગ્યું...આંતરરાષ્ટ્રીય કુર્મી સંગઠન બન્યું,બાદમાં કેશુભાઈના નામે હિરાસર એરપોર્ટની તેમના પુત્ર ભરત પટેલે કરી અને પરિમલ નથવાણીનું સમર્થન મળ્યું.. ત્યાર બાદ હવે સુરતમાંથી ભાજપના જ મંત્રી અને ધારાસભ્યો જેવા દિગ્ગજ નેતાઓએ આઉટર રિંગ રોડને કેશુભાઈનું નામ આપવા સરકારને જણાવ્યું...આમ સીલસીલાવાર કેશુભાઈ કેશુભાઈ નામ રાજનિતીમાં સામે આવવા લાગ્યું છે ત્યારે ગોપાલ ઈટાલિયાએ કહ્યું,,,કેશુભાઈનું નહીં પણ રોડને અમિત શાહ કે સી.આર. પાટીલનું નામ આપો આમ આદમી પાર્ટી તેનું સમર્થન કરશે... બોલો છેને ગજબ વાત કે આમ આદમી પાર્ટી પાટીલ અને અમિત શાહના નામનું સમર્થન કરે છે... પણ આવું કેમ કહ્યું ગોપાલ ઈટાલિયાએ આવો વિગતવાર વાત કરીએ આ અહેવાલમાં...
નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યુઝમાં આપનું સ્વાગત છે... ગુજરાતના રાજકારણમાં વિનાકારણે ક્યારેય કેટલાક મુદ્દા ચર્ચામાં આવે ત્યારે તેના પર એનાલીસસ ચોક્કસ કરવાનું મન થાય કારણ કે વિનાકારણે લાગતી વાતો હંમેશા ગુજરાતના રાજકારણના પરિણામ પર અસર કરતી જોવા મળી ચૂકી છે..ત્યારે તાજેતરમાં જ પાટીદાર અનામત આંદોલનના ચહેરાઓએ આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાની જાહેરાત કરી અને કેશુભાઈ માટે સ્મરણાંજલી કાર્યક્રમ નક્કી કર્યો.. આ કાર્યક્રમને સમર્થન આપતા કેશુભાઈના પુત્ર ભરત પટેલે રાજકોટ હિરાસર એરપોર્ટને કેશુભાઈ પટેલ એરપોર્ટ નામ આપવા માગણી કરી અને તેનું સમર્થન ઉદ્યોગજગતના પરિમલ નથવાણી સમર્થન પણ કરતા જોવા મળ્યા... ત્યારે હવે સુરતના આઉટરી રિંગ રોડ કે જેનું કામ હજુ ચાલી રહ્યું છે તેને કેશુભાઈ પટેલનું નામ આપવા માટે ભાજપના મંત્રી પ્રફુલ પાનસેરીયા, પૂર્વ મંત્રી કુમાર કાનાણી, વિનોદ મોરડીયા, મુકેશ પટેલ અને પ્રવિણ ઘોઘારી દ્વારા માગણી કરવામાં આવી છે... માધ્યમોના જણાવ્યા અનુસાર તેમણે પત્ર લખી આ માગણી સરકાર સુધી પહોંચાડી છે.. પરંતુ આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા આ માગણીને છેતરામણીનો ધંધો કહેતા ભાજપના નેતાઓ પર વરસી પડતા જોવા મળી રહ્યા છે.. ઈટાલિયાનું કહેવું છે કે આમ આદમી પાર્ટીએ સત્તાવાર રીતે સુરત મહાનગરપાલિકામાં રજુઆત કરી છે આ ખાડા વાળા, તૂટેલા અને અધુરા રોડને અમિત શાહ કે સી આર પાટીલનું નામ આપવામાં આવે..આવા ખરાબ રોડને કેશુભાઈનું નામ આપી કેશુભાઈનું નામ શા માટે ખરાબ કરવું જોઈએ... જો કેશુભાઈનું નામ જ આપવું છે તો 40-50 લાખની વસ્તી ધરાવતા વરાછા વિસ્તારમાં હોસ્પિટલ બનાવો, સરકારી કોલેજ બનાવો અને તેને કેશુભાઈનું નામ આપોને તો દુનિયા પણ યાદ રાખશે..
નવજીવન ન્યુઝ ચેનલ મારા નમસ્કાર. આપે વિસ્તૃત આ સમાચાર આપ્યા તે બદલ ખુબ ખુબ ધન્યવાદ 👍👍 જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડાથી ગાભાજી ઠાકોર
રાજકોટ મા વિજય રૂપાલી નુ નામ આપી દીયા.કોઈ કય નહી બોલે.
હાજી ગોપાલભાઈ
સાચી વાત છે ગોપાલભાઈ
ખૂબ સરસ વાત કરી છે ગોપાલ ભાઈ ની
ઓ, કે અવાજ
100 💯 right che
Ha
સાચું કહો છો ❤❤
Khare.khar.tadipar.nam.rakho
Athava.panotinu.rakho
આપની સાથે વાત કરવી હોય તો ???
Kon na nam na hoi potana khtamathi Kam nathi karya
Mafat rajvada aapya tenu naam aapo
Chachi vata che amit shah Ane c r patil Ane Vijay rupani nu abhadhanu rodama. Namalakho
Are bhai koi vir sahid nam aapo
100,TAKA,TAMARI,VAT,
SACHHI,CHHE